Monday, July 14, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ભારતીય કોસ્ટ ગાર્ડે નિકોબારના દક્ષિણમાં સમુદ્રમાં ફસાયેલા US જહાજમાંથી બે નાગરિકોને બચાવ્યા

દિલ્હી : એક દેશ-એક ચૂંટણી પર આજે JPCની બેઠક

એર ઇન્ડિયા દુર્ઘટના : અકસ્માતનો પ્રારંભિક તપાસ અહેવાલ આજે જાહેર થઈ શકે

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 92 તાલુકામાં મેઘમહેર,માત્ર બે જ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ

ગ્રામીણ આવાસ યોજના : CM ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય,લાભાર્થીઓને રૂ.50 હજારની વધારાની સહાય આપશે

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

ભારતીય કોસ્ટ ગાર્ડે નિકોબારના દક્ષિણમાં સમુદ્રમાં ફસાયેલા US જહાજમાંથી બે નાગરિકોને બચાવ્યા

દિલ્હી : એક દેશ-એક ચૂંટણી પર આજે JPCની બેઠક

એર ઇન્ડિયા દુર્ઘટના : અકસ્માતનો પ્રારંભિક તપાસ અહેવાલ આજે જાહેર થઈ શકે

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 92 તાલુકામાં મેઘમહેર,માત્ર બે જ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ

ગ્રામીણ આવાસ યોજના : CM ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય,લાભાર્થીઓને રૂ.50 હજારની વધારાની સહાય આપશે

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home આંતરરાષ્ટ્રીય

અભિનેતા સંજય દત્તે મિડલ ઇસ્ટમાં બની રહેલા સૌપ્રથમ હિન્દુ મંદિરની મુલાકાત લીધી

param by param
Nov 30, 2023, 08:48 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

સયુંકત આરબ એમિરતમાં સૌપ્રથમ હિન્દુ મંદિર બનવા જઈ રહ્યું છે જે ભવ્ય અને દિવ્ય બની રહેશે. આ મંદિરનું ઉદઘાટન ૧૪ ફેબ્રુઆરીના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને યુ.એ.ઈ ના રાજા શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નહ્યહનના હસ્તે થશે. મંદિરનું નિર્માણ કાર્ય છેલ્લા તબક્કામાં ચાલી રહ્યું છે. આજ સુધી અનેક લોકો મંદિરના નિર્માણ વખતે મુલાકાત લીધી હતી. ત્યારે હાલમાં જ અભિનેતા સંજય દત્તે નિર્માણ પામતા મંદિરની મુલાકાતે પહોંચ્યા હતા.

શરૂઆતથી જેમને આ મંદિર માટે અથાગ પરિશ્રમ કર્યો છે તેવા પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામી સાથે પૂજા વિધિ કરી મંદિર માટે ઈંટ અર્પણ કરી. આ સંજય દત્તે ઉપરાંત સમગ્ર મંદિરની ટુર કરી અને માહિતી મેળવી. સંજય દત્તે જણાવ્યું કે તેઓ ઘણા લાંબા સમયથી મંદિરની મુલાકાતે લેવા માંગતા હતા, પરંતુ કહેવાય છે ને કે ભગવાનની ઈચ્છા વગર પાંદડું પણ નથી હલતું, એટલે આજે ભગવાનની ઈચ્છા હશે એટલે મારું અહી આવવું શક્ય બન્યું છે.

મંદિર જોયા બાદ બસ એક જ શબ્દ સામે આવે છે – અદભુત, ખૂબ સુંદર. આવું મંદિર મે ક્યારેય નથી જોયું. તેઓએ જણાવ્યું કે સ્વામીશ્રીનો વૈશ્વિક શાંતિ અને સંવાદિતા માટેનો સંદેશ અહીંયા મળે છે. આટલું અદભુત મંદિર બનાવવા બદલ દત્તે કહ્યું કે તેઓ તમામ શ્રમિકો, કાર્યકરો, સ્વયંસેવકો, સંતોને વંદન કરે છે આભાર વ્યક્ત કરે છે. આ ઉપરાંત તેઓને ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મનું ગૌરવ અનુભવે છે. તેઓએ યુએઈના રાજાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. પૂજ્ય બ્રહ્મ બિહારીદાસ સ્વામીએ તેમને હાથમાં રક્ષા દોરી પણ બાંધી આપી હતી.

ShareTweetSendShare

Related News

‘વિશ્વ વસ્તી દિવસ’ ફક્ત 11 જુલાઈના રોજ જ કેમ ઉજવવામાં આવે છે?
આંતરરાષ્ટ્રીય

‘વિશ્વ વસ્તી દિવસ’ ફક્ત 11 જુલાઈના રોજ જ કેમ ઉજવવામાં આવે છે?

PM મોદીની વિદેશયાત્રા અને ભારતનો દ્રષ્ટિકોણ: બ્રિક્સ સમિટ,સંસદમાં સંબોધન,સહિત શું રહી ફળશ્રુતિ ?
આંતરરાષ્ટ્રીય

PM મોદીની વિદેશયાત્રા અને ભારતનો દ્રષ્ટિકોણ: બ્રિક્સ સમિટ,સંસદમાં સંબોધન,સહિત શું રહી ફળશ્રુતિ ?

ગુરુ પૂર્ણિમા: જ્ઞાન અને શ્રદ્ધાનો એક મહાન તહેવાર, જાણો હિન્દુઓ અને બૌદ્ધ બંને સાથે કેવી રીતે ખાસ સંબંધ
કલા અને સંસ્કૃતિ

ગુરુ પૂર્ણિમા: જ્ઞાન અને શ્રદ્ધાનો એક મહાન તહેવાર, જાણો હિન્દુઓ અને બૌદ્ધ બંને સાથે કેવી રીતે ખાસ સંબંધ

સહકારી ક્ષેત્રને મજબૂત કરવા ગુજરાતમાં દેશની પ્રથમ સહકારી યુનિવર્સિટીનો પ્રારંભ,1 વર્ષમાં 6 નવા કોર્સ શરૂ કરવાનું આયોજન
રાજ્ય

સહકારી ક્ષેત્રને મજબૂત કરવા ગુજરાતમાં દેશની પ્રથમ સહકારી યુનિવર્સિટીનો પ્રારંભ,1 વર્ષમાં 6 નવા કોર્સ શરૂ કરવાનું આયોજન

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક
આંતરરાષ્ટ્રીય

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

Latest News

‘વિશ્વ વસ્તી દિવસ’ ફક્ત 11 જુલાઈના રોજ જ કેમ ઉજવવામાં આવે છે?

‘વિશ્વ વસ્તી દિવસ’ ફક્ત 11 જુલાઈના રોજ જ કેમ ઉજવવામાં આવે છે?

ભારતીય કોસ્ટ ગાર્ડે નિકોબારના દક્ષિણમાં સમુદ્રમાં ફસાયેલા US જહાજમાંથી બે નાગરિકોને બચાવ્યા

દિલ્હી : એક દેશ-એક ચૂંટણી પર આજે JPCની બેઠક

એર ઇન્ડિયા દુર્ઘટના : અકસ્માતનો પ્રારંભિક તપાસ અહેવાલ આજે જાહેર થઈ શકે

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 92 તાલુકામાં મેઘમહેર,માત્ર બે જ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ

ગ્રામીણ આવાસ યોજના : CM ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય,લાભાર્થીઓને રૂ.50 હજારની વધારાની સહાય આપશે

PM મોદીની વિદેશયાત્રા અને ભારતનો દ્રષ્ટિકોણ: બ્રિક્સ સમિટ,સંસદમાં સંબોધન,સહિત શું રહી ફળશ્રુતિ ?

PM મોદીની વિદેશયાત્રા અને ભારતનો દ્રષ્ટિકોણ: બ્રિક્સ સમિટ,સંસદમાં સંબોધન,સહિત શું રહી ફળશ્રુતિ ?

ગુજરાત ક્રુઝ ભારત મિશનનું નેતૃત્વ કરનારું પ્રથમ રાજ્ય બન્યું

ગુજરાત ક્રુઝ ભારત મિશનનું નેતૃત્વ કરનારું પ્રથમ રાજ્ય બન્યું

ગુરુ પૂર્ણિમા: જ્ઞાન અને શ્રદ્ધાનો એક મહાન તહેવાર, જાણો હિન્દુઓ અને બૌદ્ધ બંને સાથે કેવી રીતે ખાસ સંબંધ

ગુરુ પૂર્ણિમા: જ્ઞાન અને શ્રદ્ધાનો એક મહાન તહેવાર, જાણો હિન્દુઓ અને બૌદ્ધ બંને સાથે કેવી રીતે ખાસ સંબંધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામિબિયાની સંસદમાં તાળીઓના ગળગળાટ વચ્ચે પોતાનું સંબોધન કર્યુ

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.