Monday, July 14, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ભારતીય કોસ્ટ ગાર્ડે નિકોબારના દક્ષિણમાં સમુદ્રમાં ફસાયેલા US જહાજમાંથી બે નાગરિકોને બચાવ્યા

દિલ્હી : એક દેશ-એક ચૂંટણી પર આજે JPCની બેઠક

એર ઇન્ડિયા દુર્ઘટના : અકસ્માતનો પ્રારંભિક તપાસ અહેવાલ આજે જાહેર થઈ શકે

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 92 તાલુકામાં મેઘમહેર,માત્ર બે જ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ

ગ્રામીણ આવાસ યોજના : CM ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય,લાભાર્થીઓને રૂ.50 હજારની વધારાની સહાય આપશે

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

ભારતીય કોસ્ટ ગાર્ડે નિકોબારના દક્ષિણમાં સમુદ્રમાં ફસાયેલા US જહાજમાંથી બે નાગરિકોને બચાવ્યા

દિલ્હી : એક દેશ-એક ચૂંટણી પર આજે JPCની બેઠક

એર ઇન્ડિયા દુર્ઘટના : અકસ્માતનો પ્રારંભિક તપાસ અહેવાલ આજે જાહેર થઈ શકે

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 92 તાલુકામાં મેઘમહેર,માત્ર બે જ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ

ગ્રામીણ આવાસ યોજના : CM ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય,લાભાર્થીઓને રૂ.50 હજારની વધારાની સહાય આપશે

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home જનરલ

UPના સંભલ જામા મસ્જિદ વિવાદ : શ્રી હરિહર મંદિરના દાવા બાદ કોર્ટના આદેશ પર સર્વે શરૂ,મોટા પાયે સુરક્ષાદળો તૈનાત

ઉત્તર પ્રદેશના સંભલની જામા મસ્જિદમાં શ્રી હરિ મંદિરના નિર્માણને લઈને શરૂ થયેલો વિવાદ મામલે સ્થનિક કોર્ટમાંથી સર્વેની મંજૂરી મળ્યા બાદ હવે આ મસ્જિદનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Nov 21, 2024, 01:57 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • ઉત્તર પ્રદેશમાં સંભલની જામા મસ્જિદનો વિવાદ
  • શ્રી હરિહર મંદિરના દાવા બાદ કોર્ટનો આદેશ
  • કોર્ટના આદેશ પર જામા મસ્જિદમાં સર્વે શરૂ કરાયો
  • સર્વે સમયે સ્થળ પર મોટા પાયે સુરક્ષાદળો તૈનાત
  • હિન્દુ પક્ષનો દાવો છે કે પહેલા અહીં શ્રી હરિહર મંદિર હતુ
  • કોર્ટે મસ્જિદમાં સર્વે માટે એડવોકેટ સમિશનની નિમણુંક કરી 

ઉત્તર પ્રદેશના સંભલની જામા મસ્જિદમાં શ્રી હરિ મંદિરના નિર્માણને લઈને શરૂ થયેલો વિવાદ મામલે સ્થનિક કોર્ટમાંથી સર્વેની મંજૂરી મળ્યા બાદ હવે આ મસ્જિદનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે.

– કોર્ટના આદેશ બાદ સંભલ જામા મસ્જિદમાં સર્વે શરૂ

ઉત્તર પ્રદેશના સંભલની જામા મસ્જિદમાં શ્રી હરિ મંદિરના નિર્માણને લઈને શરૂ થયેલો વિવાદ હવે દેશભરમાં છવાઈ ગયો છે.સ્થાનિક કોર્ટમાંથી સર્વેની મંજૂરી મળ્યા બાદ હવે આ મસ્જિદનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે.કોર્ટમાંથી સર્વેની મંજૂરી મળ્યા બાદ આ મસ્જિદનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે.આ સમયગાળા દરમિયાન, શાંતિ જાળવવા માટે મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.

– હિન્દુ પક્ષનો દાવો છે કે પહેલા અહીં શ્રી હરિહર મંદિર હતુ
સંભલની જામા મસ્જિદ અંગે હિન્દુ પક્ષનો દાવો છે કે પહેલા અહીં હરિહર મંદિર હતું, જે હિન્દુ ધર્મના આસ્થાના મહત્ત્વના કેન્દ્રોમાંનું એક હતું, બાદમાં તેના કેટલાક ભાગોને તોડીને અહીં મસ્જિદ બનાવવામાં આવી હતી. મુસ્લિમ પક્ષનો દાવો છે કે આ તેમની ઐતિહાસિક મસ્જિદ છે,જે આ વિસ્તારની સૌથી જૂની ઇમારતોમાંની એક છે. સુપ્રીમ કોર્ટના વકીલ વિષ્ણુ શંકર જૈને ચંદૌસી સિવિલ કોર્ટમાં આ કેસ રજૂ કર્યો હતો. બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે સર્વે માટે એડવોકેટ કમિશનની નિમણૂક કરી છે.

– મસ્જિદના આંતરિક ભાગોની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી

કોર્ટના આદેશ મુજબ એડવોકેટ કમિશન દ્વારા મસ્જિદના આંતરિક ભાગોની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવામાં આવી હતી.હિન્દુ પક્ષનું કહેવું છે કે આ મસ્જિદ મંદિરની ઉપર બનાવવામાં આવી છે,તેથી મંદિરના કેટલાક અવશેષો ત્યાં મળી શકે છે.જેને આધારે કોર્ટ દ્વારા સર્વેના આદેશો આપવામાં આવ્યા છે.તો સંભલ પ્રશાસન આને લઈને હાઈ એલર્ટ પર છે,જેના કારણે મસ્જિદના મુખ્ય દરવાજાઓ પર RRF જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે અને રસ્તાઓ પર બેરીકેટ્સ ખડકીને પોલીસ દળોને તૈનાત કરવામાં આવ્યા છે.

– સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ જાળવવા માટે PAC તૈનાત 

આ સાથે જ સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ જાળવવા માટે PAC પણ તૈનાત કરવામાં આવી છે.તે જ સમયે,વહીવટીતંત્ર સોશિયલ મીડિયા જેવી જગ્યાઓ પર પણ નજર રાખી રહ્યું છે.આવી સ્થિતિમાં અફવા ફેલાવતા બેફામ તત્વો સામે કડક કાર્યવાહી કરવાની તૈયારીઓ કરવામાં આવી છે.

– શું કહે છે એડવોકેટ વિષ્ણુ શંકર જૈન

આ બાબતે એડવોકેટ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે હરિહર મંદિર અમારી આસ્થાના મુખ્ય કેન્દ્રોમાંથી એક છે.લોકપ્રિય ધાર્મિક માન્યતાઓ અનુસાર,આ ભગવાન કલ્કિનું જન્મસ્થળ છે,ભવિષ્યમાં અહીં કલ્કીનો અવતાર થશે.આ મસ્જિદ બાબર દ્વારા 1529 માં બનાવવામાં આવી હતી,જ્યારે હાલના મંદિરને તોડીને અહીં મસ્જિદ બનાવવામાં આવી હતી.આવી સ્થિતિમાં સર્વે કરાવવો જરૂરી છે,ત્યારબાદ સમગ્ર સત્ય બહાર આવશે.આ સ્થળ ઐતિહાસિક હોવાથી,તે ASI દ્વારા સુરક્ષિત છે અને તેના પર કોઈ માલિકીનો દાવો કરી શકતું નથી.

Tags: COURTJAMA MASJIDSAMBHALSARVESLIDERTOP NEWSUP
ShareTweetSendShare

Related News

‘વિશ્વ વસ્તી દિવસ’ ફક્ત 11 જુલાઈના રોજ જ કેમ ઉજવવામાં આવે છે?
આંતરરાષ્ટ્રીય

‘વિશ્વ વસ્તી દિવસ’ ફક્ત 11 જુલાઈના રોજ જ કેમ ઉજવવામાં આવે છે?

PM મોદીની વિદેશયાત્રા અને ભારતનો દ્રષ્ટિકોણ: બ્રિક્સ સમિટ,સંસદમાં સંબોધન,સહિત શું રહી ફળશ્રુતિ ?
આંતરરાષ્ટ્રીય

PM મોદીની વિદેશયાત્રા અને ભારતનો દ્રષ્ટિકોણ: બ્રિક્સ સમિટ,સંસદમાં સંબોધન,સહિત શું રહી ફળશ્રુતિ ?

ગુજરાત ક્રુઝ ભારત મિશનનું નેતૃત્વ કરનારું પ્રથમ રાજ્ય બન્યું
રાજ્ય

ગુજરાત ક્રુઝ ભારત મિશનનું નેતૃત્વ કરનારું પ્રથમ રાજ્ય બન્યું

ગુરુ પૂર્ણિમા: જ્ઞાન અને શ્રદ્ધાનો એક મહાન તહેવાર, જાણો હિન્દુઓ અને બૌદ્ધ બંને સાથે કેવી રીતે ખાસ સંબંધ
કલા અને સંસ્કૃતિ

ગુરુ પૂર્ણિમા: જ્ઞાન અને શ્રદ્ધાનો એક મહાન તહેવાર, જાણો હિન્દુઓ અને બૌદ્ધ બંને સાથે કેવી રીતે ખાસ સંબંધ

સહકારી ક્ષેત્રને મજબૂત કરવા ગુજરાતમાં દેશની પ્રથમ સહકારી યુનિવર્સિટીનો પ્રારંભ,1 વર્ષમાં 6 નવા કોર્સ શરૂ કરવાનું આયોજન
રાજ્ય

સહકારી ક્ષેત્રને મજબૂત કરવા ગુજરાતમાં દેશની પ્રથમ સહકારી યુનિવર્સિટીનો પ્રારંભ,1 વર્ષમાં 6 નવા કોર્સ શરૂ કરવાનું આયોજન

Latest News

‘વિશ્વ વસ્તી દિવસ’ ફક્ત 11 જુલાઈના રોજ જ કેમ ઉજવવામાં આવે છે?

‘વિશ્વ વસ્તી દિવસ’ ફક્ત 11 જુલાઈના રોજ જ કેમ ઉજવવામાં આવે છે?

ભારતીય કોસ્ટ ગાર્ડે નિકોબારના દક્ષિણમાં સમુદ્રમાં ફસાયેલા US જહાજમાંથી બે નાગરિકોને બચાવ્યા

દિલ્હી : એક દેશ-એક ચૂંટણી પર આજે JPCની બેઠક

એર ઇન્ડિયા દુર્ઘટના : અકસ્માતનો પ્રારંભિક તપાસ અહેવાલ આજે જાહેર થઈ શકે

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 92 તાલુકામાં મેઘમહેર,માત્ર બે જ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ

ગ્રામીણ આવાસ યોજના : CM ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય,લાભાર્થીઓને રૂ.50 હજારની વધારાની સહાય આપશે

PM મોદીની વિદેશયાત્રા અને ભારતનો દ્રષ્ટિકોણ: બ્રિક્સ સમિટ,સંસદમાં સંબોધન,સહિત શું રહી ફળશ્રુતિ ?

PM મોદીની વિદેશયાત્રા અને ભારતનો દ્રષ્ટિકોણ: બ્રિક્સ સમિટ,સંસદમાં સંબોધન,સહિત શું રહી ફળશ્રુતિ ?

ગુજરાત ક્રુઝ ભારત મિશનનું નેતૃત્વ કરનારું પ્રથમ રાજ્ય બન્યું

ગુજરાત ક્રુઝ ભારત મિશનનું નેતૃત્વ કરનારું પ્રથમ રાજ્ય બન્યું

ગુરુ પૂર્ણિમા: જ્ઞાન અને શ્રદ્ધાનો એક મહાન તહેવાર, જાણો હિન્દુઓ અને બૌદ્ધ બંને સાથે કેવી રીતે ખાસ સંબંધ

ગુરુ પૂર્ણિમા: જ્ઞાન અને શ્રદ્ધાનો એક મહાન તહેવાર, જાણો હિન્દુઓ અને બૌદ્ધ બંને સાથે કેવી રીતે ખાસ સંબંધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામિબિયાની સંસદમાં તાળીઓના ગળગળાટ વચ્ચે પોતાનું સંબોધન કર્યુ

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.