Saturday, May 24, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી : બોર્ડર સિક્યુરિટી ફોર્સના પદવીદાન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સંબોધન

“ઓપરેશન સિંદૂર” વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મજબૂત રાજકીય ઇચ્છાશક્તિથી થયુ : અમિત શાહ

ગુપ્તચર એજન્સીઓની સચોટ માહિતી-સેનાની ફાયરપાવરનું અદ્ભુત પ્રદર્શન એકસાથે આવ્યું : શાહ

આપણો દેશ ઘણા દાયકાઓથી પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો સામનો કરી રહ્યો છે : શાહ

વડાપ્રધાન મોદીએ સર્જિકલ સ્ટ્રાઈક કરી પહેલીવાર આતંકવાદીઓને યોગ્ય જવાબ આપ્યો : શાહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

દિલ્હી : બોર્ડર સિક્યુરિટી ફોર્સના પદવીદાન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સંબોધન

“ઓપરેશન સિંદૂર” વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મજબૂત રાજકીય ઇચ્છાશક્તિથી થયુ : અમિત શાહ

ગુપ્તચર એજન્સીઓની સચોટ માહિતી-સેનાની ફાયરપાવરનું અદ્ભુત પ્રદર્શન એકસાથે આવ્યું : શાહ

આપણો દેશ ઘણા દાયકાઓથી પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો સામનો કરી રહ્યો છે : શાહ

વડાપ્રધાન મોદીએ સર્જિકલ સ્ટ્રાઈક કરી પહેલીવાર આતંકવાદીઓને યોગ્ય જવાબ આપ્યો : શાહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home જનરલ

ઉત્તર પ્રદેશના સંભલ જામા મસ્જિદ કેસ :સુપ્રીમ કાર્ટે સુનાવણી દરમિયાન આપ્યા મહત્વના નિર્દેશ

દેશની સર્વોચ્ચ અદાલતે શુક્રવારે ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદ અને હરિહર મંદિરના મુદ્દા પર સુનાવણી હાથ ધરી હતી.જેમાં કોર્ટે મહત્વના નિર્દેશ આપ્યા.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Nov 29, 2024, 02:40 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • ઉત્તર પ્રદેશના સંભલ જામા મસ્જિદ વિવાદનો મામલો
  • સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે સુનાવણી હાથ ધરવામાં આવી
  • ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના-સંજય કુમારની ખંડપીઠ
  • જામા મસ્જિદ અને હરિહર મંદિરના મુદ્દે સુનાવણી
  • સમગ્ર મામલે સુપ્રીમ કાર્ટે આપ્યા મહત્વના નિર્દેશ
  • વધુ કોઈ આદેશ ન આપવા ટ્રાયલ કોર્ટને નિર્દેશ

દેશની સર્વોચ્ચ અદાલતે શુક્રવારે ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદ અને હરિહર મંદિરના મુદ્દા પર સુનાવણી હાથ ધરી હતી.જેમાં કોર્ટે મહત્વના નિર્દેશ આપ્યા.

દેશની સર્વોચ્ચ અદાલતે શુક્રવારે ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદ અને હરિહર મંદિરના મુદ્દા પર સુનાવણી હાથ ધરી હતી.નીચલી કોર્ટના આદેશ વિરુદ્ધ સુનાવણી દરમિયાન કોર્ટે ઘણી મહત્વપૂર્ણ અને કડક વાતો કહી છે.

દેશની સર્વોચ્ચ અદાલતે શુક્રવારે ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદ અને હરિહર મંદિરના મુદ્દા પર સુનાવણી હાથ ધરી હતી.નીચલી કોર્ટના આદેશ વિરુદ્ધ સુનાવણી દરમિયાન કોર્ટે ઘણી મહત્વપૂર્ણ અને કડક વાતો કહી છે.સુપ્રીમ કોર્ટે અરજદારને પૂછ્યું કે તે અગાઉ હાઈકોર્ટમાં કેમ ન ગયો, અને નીચલી અદાલતને પણ કોઈ આદેશ ન આપવા સૂચના આપી અને શાંતિ અને વ્યવસ્થા જાળવવાની વાત કરી.

– મસ્જિદ સમિતિની શું હતી દલીલો
ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના અને સંજય કુમારની ખંડપીઠે આ કેસની સુનાવણી કરતા ઘણા કડક નિર્દેશ આપ્યા છે. સુનાવણી દરમિયાન,મસ્જિદ સમિતિએ દલીલ કરી હતી કે જ્યારે કેસ માટે અરજી કરવામાં આવી હતી તે જ દિવસે સર્વેક્ષણનો આદેશ આપવામાં આવ્યો હતો.તેમજ પ્રથમ સર્વે પણ તે જ સાંજે કરવામાં આવ્યો હતો.જ્યારે મસ્જિદ કમિટી કાનૂની સલાહ લેવાની તૈયારી કરી રહી હતી, ત્યારે બીજા દિવસે સવારે એટલે કે 24 નવેમ્બરે બીજા સર્વેક્ષણ માટેની ટીમ ત્યાં પહોંચી જ્યાં નમાઝ અદા કર્યા પછી નમાઝીઓ એકઠા થયા હતા,તે દરમિયાન તેમને ત્યાંથી ચાલ્યા જવા માટે કહેવામાં આવ્યું અને બધી ઘટના બની.

– કોર્ટની મહત્વપૂર્ણ સૂચનાઓ
સુનાવણી દરમિયાન,સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટને નિર્દેશ આપ્યો કે જ્યાં સુધી મસ્જિદ સમિતિની અરજી સૂચિબદ્ધ ન થાય ત્યાં સુધી આ મામલે આગળ ન વધે.સુપ્રીમ કોર્ટે કમિટીને હાઈકોર્ટમાં ન જવા પાછળનું કારણ પણ પૂછ્યું હતું અને કમિશનરનો રિપોર્ટ સીલબંધ પરબીડિયામાં રાખવાનો કડક આદેશ પણ આપ્યો હતો અને જ્યાં સુધી કોર્ટમાં રજૂ ન થાય ત્યાં સુધી તેને ખોલવા નહીં દેવા જણાવ્યું હતું. હાઈકોર્ટને સૂચના આપવામાં આવી છે કે પિટિશન દાખલ કર્યાના ત્રણ દિવસમાં અરજીની સુનાવણી કરવામાં આવે. મસ્જિદના સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવા અને શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ જાળવવા સૂચના આપવામાં આવી છે.

 

Tags: CM Yogi AdityanathGOVERMENT OF UTTAR PRADESHJAMA MASJIDSAMBHALSLIDERsuprime courtTOP NEWSUP
ShareTweetSendShare

Related News

સેનાના શિસ્ત,ઉત્સાહ અને બહાદૂરી પૂર્ણ અટારી-વાઘા બોર્ડર પર રિટ્રીટ સમારોહ ફરી શરૂ
આંતરરાષ્ટ્રીય

સેનાના શિસ્ત,ઉત્સાહ અને બહાદૂરી પૂર્ણ અટારી-વાઘા બોર્ડર પર રિટ્રીટ સમારોહ ફરી શરૂ

આતંકવાદી ગઢ પતનને આરે ! દેવું,દુષ્કાળ અને આંતરિક વિભાજન વચ્ચે શું પાકિસ્તાન તેના પરમાણુ હથિયારો ગુમાવી રહ્યું છે?
આંતરરાષ્ટ્રીય

આતંકવાદી ગઢ પતનને આરે ! દેવું,દુષ્કાળ અને આંતરિક વિભાજન વચ્ચે શું પાકિસ્તાન તેના પરમાણુ હથિયારો ગુમાવી રહ્યું છે?

દેશ અને દુનિયાના દુશ્મનોએ જોયું કે જ્યારે સિંદૂર બારૂદમાં ફેરવાઈ જાય છે ત્યારે શું થાય છે : PM મોદી
આંતરરાષ્ટ્રીય

દેશ અને દુનિયાના દુશ્મનોએ જોયું કે જ્યારે સિંદૂર બારૂદમાં ફેરવાઈ જાય છે ત્યારે શું થાય છે : PM મોદી

પ્રેમ અને વિશ્વાસઘાત : લવ જેહાદમાં હવે મુસ્લિમ મહિલાઓ પણ સક્રિય,હિન્દુપુરુષ સાથે લગ્ન કરી ધર્મપરિવર્ત માટે દબાણ કરવાનું ષડયંત્ર
ક્રાઈમ

પ્રેમ અને વિશ્વાસઘાત : લવ જેહાદમાં હવે મુસ્લિમ મહિલાઓ પણ સક્રિય,હિન્દુપુરુષ સાથે લગ્ન કરી ધર્મપરિવર્ત માટે દબાણ કરવાનું ષડયંત્ર

ભારતીય મુસ્લિમ-બિન મુસ્લિમ નાગરિકોએ પાકિસ્તાની ગુપ્તચર એજન્સિ ISI માટે જાસૂસી કરી,જાણો ગુજરાતના મહત્વના કિસ્સા
આંતરરાષ્ટ્રીય

ભારતીય મુસ્લિમ-બિન મુસ્લિમ નાગરિકોએ પાકિસ્તાની ગુપ્તચર એજન્સિ ISI માટે જાસૂસી કરી,જાણો ગુજરાતના મહત્વના કિસ્સા

Latest News

દિલ્હી : બોર્ડર સિક્યુરિટી ફોર્સના પદવીદાન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સંબોધન

“ઓપરેશન સિંદૂર” વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મજબૂત રાજકીય ઇચ્છાશક્તિથી થયુ : અમિત શાહ

ગુપ્તચર એજન્સીઓની સચોટ માહિતી-સેનાની ફાયરપાવરનું અદ્ભુત પ્રદર્શન એકસાથે આવ્યું : શાહ

આપણો દેશ ઘણા દાયકાઓથી પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો સામનો કરી રહ્યો છે : શાહ

વડાપ્રધાન મોદીએ સર્જિકલ સ્ટ્રાઈક કરી પહેલીવાર આતંકવાદીઓને યોગ્ય જવાબ આપ્યો : શાહ

સેનાના શિસ્ત,ઉત્સાહ અને બહાદૂરી પૂર્ણ અટારી-વાઘા બોર્ડર પર રિટ્રીટ સમારોહ ફરી શરૂ

સેનાના શિસ્ત,ઉત્સાહ અને બહાદૂરી પૂર્ણ અટારી-વાઘા બોર્ડર પર રિટ્રીટ સમારોહ ફરી શરૂ

આતંકવાદી ગઢ પતનને આરે ! દેવું,દુષ્કાળ અને આંતરિક વિભાજન વચ્ચે શું પાકિસ્તાન તેના પરમાણુ હથિયારો ગુમાવી રહ્યું છે?

આતંકવાદી ગઢ પતનને આરે ! દેવું,દુષ્કાળ અને આંતરિક વિભાજન વચ્ચે શું પાકિસ્તાન તેના પરમાણુ હથિયારો ગુમાવી રહ્યું છે?

દેશ અને દુનિયાના દુશ્મનોએ જોયું કે જ્યારે સિંદૂર બારૂદમાં ફેરવાઈ જાય છે ત્યારે શું થાય છે : PM મોદી

દેશ અને દુનિયાના દુશ્મનોએ જોયું કે જ્યારે સિંદૂર બારૂદમાં ફેરવાઈ જાય છે ત્યારે શું થાય છે : PM મોદી

રાજસ્થાનના બિકાનેરથી PM નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનન-આતંકીઓને આપ્યો સણસણતો જવાબ

22મી ના હુમલાના જવાબમાં અમે 22 મિનિટમાં આતંકવાદીઓના 9 ઠેકાણાઓનો નાશ કર્યો : PM મોદી

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.