Monday, July 14, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ભારતીય કોસ્ટ ગાર્ડે નિકોબારના દક્ષિણમાં સમુદ્રમાં ફસાયેલા US જહાજમાંથી બે નાગરિકોને બચાવ્યા

દિલ્હી : એક દેશ-એક ચૂંટણી પર આજે JPCની બેઠક

એર ઇન્ડિયા દુર્ઘટના : અકસ્માતનો પ્રારંભિક તપાસ અહેવાલ આજે જાહેર થઈ શકે

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 92 તાલુકામાં મેઘમહેર,માત્ર બે જ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ

ગ્રામીણ આવાસ યોજના : CM ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય,લાભાર્થીઓને રૂ.50 હજારની વધારાની સહાય આપશે

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

ભારતીય કોસ્ટ ગાર્ડે નિકોબારના દક્ષિણમાં સમુદ્રમાં ફસાયેલા US જહાજમાંથી બે નાગરિકોને બચાવ્યા

દિલ્હી : એક દેશ-એક ચૂંટણી પર આજે JPCની બેઠક

એર ઇન્ડિયા દુર્ઘટના : અકસ્માતનો પ્રારંભિક તપાસ અહેવાલ આજે જાહેર થઈ શકે

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 92 તાલુકામાં મેઘમહેર,માત્ર બે જ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ

ગ્રામીણ આવાસ યોજના : CM ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય,લાભાર્થીઓને રૂ.50 હજારની વધારાની સહાય આપશે

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home આંતરરાષ્ટ્રીય

ભારત નહી કરે શેખ હસીનાનું બાંગ્લાદેશ પ્રત્યાર્પણ,કેન્દ્ર સરકારે શરણાગતિ અવધી લંબાવી 

મુહમ્મદ યુનુસના નેતૃત્વ વાળી બાંગ્લાદેશની વચગળાની સરકારે ભારત સરકાર પાસે ઔપચારિક રીતે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી છે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Jan 8, 2025, 04:20 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • ભારત શેખ હસીનાનું બાંગ્લાદેશ પ્રત્યાર્પણ નહી કરે
  • ભારત સરકારે શેખ હસીનાની શરણાગતિ અવધી લંબાવી 
  • બાંગ્લાદેશની વચગળાની સરકારે પ્રત્યાર્પણની કરી છે માંગ
  • બાંગ્લાદેશની વચગાળાની મુહમ્મદ યુનુસ સરકારે માંગ કરી
  • મુહમ્મદ યુનુસ સરકારે શેખ હસીનાનો પાસપોર્ટ કર્યો રદ્દ
  • પાસપોર્ટ રદ્દ કરવા છતા પણ ભારત સરકારે લંબાવ્યા વિઝા
  • વિઝા માટે પાસપોર્ટની માન્યતા હોવી છે ખૂબ જ જરૂરી

મુહમ્મદ યુનુસના નેતૃત્વ વાળી બાંગ્લાદેશની વચગળાની સરકારે ભારત સરકાર પાસે ઔપચારિક રીતે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી છે.

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના ગયા વર્ષે 5 ઓગસ્ટે પોતાની બહેન શેખ રેહાના સાથે દેશ છોડીને ભાગી ગયા હતા.દેશની હકાલપટ્ટી કરાયેલ શેખ હસીના પોતાની બહેન સાથે બાંગ્લાદેશથી ભારત આવ્યા હતા.અને ત્યારથી તે ભારત સરકારના આશ્રય હેઠળ જીવી રહ્યા છે.મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકારે શેખ હસીનાને બાંગ્લાદેશ મોકલવાની ભારત સરકારની માંગ ઘણી વખત ઉઠાવી છે.

મુહમ્મદ યુનુસના નેતૃત્વમાં બાંગ્લાદેશની વચગાળાની સરકારે 23 ડિસેમ્બરે ઔપચારિક રીતે હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી હતી.ઢાકામાં સત્તાવાળાઓએ દાવો કર્યો હતો કે હસીનાને 2024ના વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા અને ગુમ થવામાં તેની કથિત સંડોવણી સંબંધિત આરોપોનો સામનો કરવો પડશે,જેમાં 500 થી વધુ લોકો માર્યા ગયા હતા.બાંગ્લાદેશમાં શેખ હસીના વિરૂદ્ધ ધરપકડ વોરંટ પણ જારી કરવામાં આવ્યું છે અને તેમની સામે ઘણા કેસ પણ લગાવવામાં આવ્યા છે.પરંતુ શેખ હસીનાના પ્રત્યાર્પણ કેસમાં ભારત સરકારે બાંગ્લાદેશની વચગાળાની સરકારને મોટો ઝટકો આપ્યો છે.

શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ વચ્ચે ભારત સરકારે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાનના વિઝા લંબાવ્યા છે.આમ કરવાથી,સરકારે સ્પષ્ટ કર્યું છે કે શેખ હસીનાને બાંગ્લાદેશ પ્રત્યાર્પણ કરવામાં આવશે નહીં.નોધનિય છે કે બાંગ્લાદેશની વચગાળાની સરકારના પાસપોર્ટ વિભાગે શેખ હસીનાનો પાસપોર્ટ રદ કરી દીધો છે. વિઝા માટે પાસપોર્ટની માન્યતા પણ જરૂરી છે,પરંતુ તેમ છતાં ભારત સરકાર તેમના વિઝા લંબાવ્યા છે.

જો કે શેખ હસીનાના લાંબા સમય સુધી રોકાવાથી દ્વિપક્ષીય સંબંધો માટે તાત્કાલિક કોઈ ખતરો નથી,બાંગ્લાદેશની પ્રત્યાર્પણની માંગે પરિસ્થિતિને જટિલ બનાવી છે.પ્રત્યાર્પણની વિનંતી એવા સમયે આવી છે જ્યારે બાંગ્લાદેશની વચગાળાની સરકાર વિપક્ષી નેતાઓને સંભાળવાને લઈને ટીકાનો સામનો કરી રહી છે.ટીકાકારોએ એવી દલીલ કરી છે કે હસીનાનો પાસપોર્ટ રદ્દ કરવો અને તેમની સામેના આરોપો આગામી સામાન્ય ચૂંટણીઓ પહેલા સત્તાને મજબૂત કરવાના રાજકીય પ્રેરિત પ્રયાસો હતા.

Tags: BangladeshExtendedFormer Prime Minister Of Bangldeshgoverment of bangladeshGOVERMENT OF INDIAINDIAMuhammad YunusPassportPm ModiSheikh HasinaSLIDERTOP NEWSVisa
ShareTweetSendShare

Related News

‘વિશ્વ વસ્તી દિવસ’ ફક્ત 11 જુલાઈના રોજ જ કેમ ઉજવવામાં આવે છે?
આંતરરાષ્ટ્રીય

‘વિશ્વ વસ્તી દિવસ’ ફક્ત 11 જુલાઈના રોજ જ કેમ ઉજવવામાં આવે છે?

PM મોદીની વિદેશયાત્રા અને ભારતનો દ્રષ્ટિકોણ: બ્રિક્સ સમિટ,સંસદમાં સંબોધન,સહિત શું રહી ફળશ્રુતિ ?
આંતરરાષ્ટ્રીય

PM મોદીની વિદેશયાત્રા અને ભારતનો દ્રષ્ટિકોણ: બ્રિક્સ સમિટ,સંસદમાં સંબોધન,સહિત શું રહી ફળશ્રુતિ ?

ગુજરાત ક્રુઝ ભારત મિશનનું નેતૃત્વ કરનારું પ્રથમ રાજ્ય બન્યું
રાજ્ય

ગુજરાત ક્રુઝ ભારત મિશનનું નેતૃત્વ કરનારું પ્રથમ રાજ્ય બન્યું

ગુરુ પૂર્ણિમા: જ્ઞાન અને શ્રદ્ધાનો એક મહાન તહેવાર, જાણો હિન્દુઓ અને બૌદ્ધ બંને સાથે કેવી રીતે ખાસ સંબંધ
કલા અને સંસ્કૃતિ

ગુરુ પૂર્ણિમા: જ્ઞાન અને શ્રદ્ધાનો એક મહાન તહેવાર, જાણો હિન્દુઓ અને બૌદ્ધ બંને સાથે કેવી રીતે ખાસ સંબંધ

સહકારી ક્ષેત્રને મજબૂત કરવા ગુજરાતમાં દેશની પ્રથમ સહકારી યુનિવર્સિટીનો પ્રારંભ,1 વર્ષમાં 6 નવા કોર્સ શરૂ કરવાનું આયોજન
રાજ્ય

સહકારી ક્ષેત્રને મજબૂત કરવા ગુજરાતમાં દેશની પ્રથમ સહકારી યુનિવર્સિટીનો પ્રારંભ,1 વર્ષમાં 6 નવા કોર્સ શરૂ કરવાનું આયોજન

Latest News

‘વિશ્વ વસ્તી દિવસ’ ફક્ત 11 જુલાઈના રોજ જ કેમ ઉજવવામાં આવે છે?

‘વિશ્વ વસ્તી દિવસ’ ફક્ત 11 જુલાઈના રોજ જ કેમ ઉજવવામાં આવે છે?

ભારતીય કોસ્ટ ગાર્ડે નિકોબારના દક્ષિણમાં સમુદ્રમાં ફસાયેલા US જહાજમાંથી બે નાગરિકોને બચાવ્યા

દિલ્હી : એક દેશ-એક ચૂંટણી પર આજે JPCની બેઠક

એર ઇન્ડિયા દુર્ઘટના : અકસ્માતનો પ્રારંભિક તપાસ અહેવાલ આજે જાહેર થઈ શકે

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 92 તાલુકામાં મેઘમહેર,માત્ર બે જ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ

ગ્રામીણ આવાસ યોજના : CM ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય,લાભાર્થીઓને રૂ.50 હજારની વધારાની સહાય આપશે

PM મોદીની વિદેશયાત્રા અને ભારતનો દ્રષ્ટિકોણ: બ્રિક્સ સમિટ,સંસદમાં સંબોધન,સહિત શું રહી ફળશ્રુતિ ?

PM મોદીની વિદેશયાત્રા અને ભારતનો દ્રષ્ટિકોણ: બ્રિક્સ સમિટ,સંસદમાં સંબોધન,સહિત શું રહી ફળશ્રુતિ ?

ગુજરાત ક્રુઝ ભારત મિશનનું નેતૃત્વ કરનારું પ્રથમ રાજ્ય બન્યું

ગુજરાત ક્રુઝ ભારત મિશનનું નેતૃત્વ કરનારું પ્રથમ રાજ્ય બન્યું

ગુરુ પૂર્ણિમા: જ્ઞાન અને શ્રદ્ધાનો એક મહાન તહેવાર, જાણો હિન્દુઓ અને બૌદ્ધ બંને સાથે કેવી રીતે ખાસ સંબંધ

ગુરુ પૂર્ણિમા: જ્ઞાન અને શ્રદ્ધાનો એક મહાન તહેવાર, જાણો હિન્દુઓ અને બૌદ્ધ બંને સાથે કેવી રીતે ખાસ સંબંધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામિબિયાની સંસદમાં તાળીઓના ગળગળાટ વચ્ચે પોતાનું સંબોધન કર્યુ

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.