Tuesday, June 24, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ગુજરાત : સુરતમાં આભ ફાટ્યું,બે કલાકમાં 6 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ

ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી : કડી બેઠક પર ભાજપ તો વિસાવદર બેઠક પર AAP ઉમેદવારની જીત

વિદેશ મંત્રાલય પ્રવક્તા રણધીર જયસ્વાલનું ટ્વીટ,ઓપરેશન સિંધુ હેઠળ ભારતના સ્થળાંતર પ્રયાસો યથાવત

ગુજરાત : પેટા ચૂંટણીમાં હારની જવાબદારી સ્વિકારી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું રાજીનામું

ગુજરાત : 7 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી,અમદાવાદ-ગાંધીનગરમાં પણ થશે મેઘમહેર

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

ગુજરાત : સુરતમાં આભ ફાટ્યું,બે કલાકમાં 6 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ

ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી : કડી બેઠક પર ભાજપ તો વિસાવદર બેઠક પર AAP ઉમેદવારની જીત

વિદેશ મંત્રાલય પ્રવક્તા રણધીર જયસ્વાલનું ટ્વીટ,ઓપરેશન સિંધુ હેઠળ ભારતના સ્થળાંતર પ્રયાસો યથાવત

ગુજરાત : પેટા ચૂંટણીમાં હારની જવાબદારી સ્વિકારી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું રાજીનામું

ગુજરાત : 7 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી,અમદાવાદ-ગાંધીનગરમાં પણ થશે મેઘમહેર

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home ધર્મ

વિશ્વ કલ્યાણ એ ખાસ કરીને આપણા હિન્દુ ધર્મનું દૃઢ કર્તવ્ય છે,તો આપણી ઋષિ પરંપરા પણ રહી : ડો.મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક ડૉ. મોહન ભાગવત તેઓ શનિવારે જયપુરના હરમારામાં રવિનાથ આશ્રમમાં આયોજિત એવોર્ડ સમારોહને સંબોધિત કરી રહ્યા હતા.જેમાં તેમણે કહ્યુ કે વિશ્વમાં 'મોટા ભાઈ' તરીકે ભારતની ભૂમિકા અને વિશ્વ શાંતિમાં તેના યોગદાન પર પ્રકાશ પાડ્યો.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
May 18, 2025, 05:17 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક ડો.મોહન ભાગવતજીનું નિવેદન
  • ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન પર ડો.ભાગવતજીનું મોટુ નિવેદન આવ્યુ
  • જયપુરના હરમારામાં રવિનાથ આશ્રમમાં એવોર્ડ સમારોહને સંબોધનમાં નિવેદન
  • જો શક્તિ હોય તો દુનિયા પ્રેમની ભાષા પણ સાંભળે છે : ડો.મોહન ભાગવતજી
  • વિશ્વમાં ‘મોટા ભાઈ’તરીકે ભારતની ભૂમિકા-વિશ્વ શાંતિમાં યોગદાન પર પ્રકાશ પાડ્યો
  • પાકિસ્તાન સામેની કાર્યવાહીનો ઉલ્લેખ કરી ભારતની શક્તિના મહત્વ પર ભાર મૂક્યો
  • ભારત એક એવુ રાષ્ટ્ર જે વિશ્વમાં શાંતિ,સંવાદિતા,ધર્મને પ્રોત્સાહન આપે : ડો.ભાગવતજી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક ડૉ. મોહન ભાગવત તેઓ શનિવારે જયપુરના હરમારામાં રવિનાથ આશ્રમમાં આયોજિત એવોર્ડ સમારોહને સંબોધિત કરી રહ્યા હતા.જેમાં તેમણે કહ્યુ કે વિશ્વમાં ‘મોટા ભાઈ’ તરીકે ભારતની ભૂમિકા અને વિશ્વ શાંતિમાં તેના યોગદાન પર પ્રકાશ પાડ્યો.તેમણે પાકિસ્તાન સામેની તાજેતરની કાર્યવાહીનો ઉલ્લેખ કરીને ભારતની શક્તિના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે વિશ્વ કલ્યાણ એ હિન્દુ ધર્મનું કર્તવ્ય છે અને શક્તિ વિના વિશ્વ પ્રેમની ભાષા સમજી શકતું નથી. ડૉ. ભાગવતે સંત રવિનાથ મહારાજ સાથેના પોતાના અનુભવો પણ શેર કર્યા.

 – ભારત વિશ્વનો સૌથી જૂનો દેશ અને તેની ભૂમિકા ‘મોટા ભાઈ’ની

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સર સંઘચાલક ડૉ.મોહન ભાગવતે કહ્યું છે કે ભારત વિશ્વનો સૌથી જૂનો દેશ છે અને તેની ભૂમિકા ‘મોટા ભાઈ’ ની છે.ભારત એક એવો રાષ્ટ્ર છે જે વિશ્વમાં શાંતિ,સંવાદિતા અને ધર્મને પ્રોત્સાહન આપે છે.આ સાથે,પાકિસ્તાન પર તાજેતરની કાર્યવાહીનો ઉલ્લેખ કરતા,સંઘ સરચાલકજીએ કહ્યું કે ભારત માટે શક્તિશાળી બનવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ડૉ. ભાગવતે કહ્યું કે ભારતમાં બલિદાનની પરંપરા રહી છે.આપણે ભગવાન શ્રી રામથી લઈને ભામાશાહ સુધીના બધા મહાપુરુષોને નમન કરીએ છીએ જેમણે સમાજ માટે પોતાનું સર્વસ્વ આપી દીધું.તેમણે ભાર મૂક્યો કે ધર્મ અને શાંતિનો સંદેશ પહોંચાડવા માટે પણ શક્તિ જરૂરી છે.

– શક્તિ વિના દુનિયા પ્રેમની ભાષા સમજી શકતી નથી.
પાકિસ્તાન સામેની તાજેતરની લશ્કરી કાર્યવાહીનો ઉલ્લેખ કરતા ડૉ.ભાગવતજીએ કહ્યું કે,ભારત કોઈને નફરત કરતું નથી,પરંતુ દુનિયા પ્રેમ અને કલ્યાણની ભાષા ત્યારે જ સાંભળે છે જ્યારે તમારી પાસે શક્તિ હોય.આ દુનિયાનો સ્વભાવ છે,જેને બદલી શકાતો નથી.તેથી વિશ્વ કલ્યાણ માટે ભારતનું શક્તિશાળી બનવું મહત્વપૂર્ણ છે. દુનિયાએ હવે આપણી તાકાત જોઈ લીધી છે.

– વિશ્વ કલ્યાણ એ હિન્દુ ધર્મનું કર્તવ્ય
તેમણે વધુમાં કહ્યું કે વિશ્વ કલ્યાણ એ આપણો ધર્મ છે. આ ખાસ કરીને હિન્દુ ધર્મનું એક દૃઢ કર્તવ્ય છે.આ આપણી ઋષિ પરંપરા રહી છે,જેને સંત સમાજ આજે આગળ ધપાવી રહ્યો છે.કાર્યક્રમ દરમિયાન,ડૉ. ભાગવતજીએ સંત રવિનાથ મહારાજ સાથેના પોતાના અનુભવો શેર કર્યા અને કહ્યું કે તેમની કરુણા અને પ્રેરણા સંઘના સ્વયંસેવકોને સારા કાર્યો માટે માર્ગદર્શન આપે છે.

આ પ્રસંગે ભવનાથ મહારાજ દ્વારા ડૉ.મોહન ભાગવતનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંઘના ઉપદેશકો,સંતો અને ભક્તો હાજર રહ્યા હતા.

Tags: #rssBhamashahBharatDr.Mohan BhagwatHINDUHindu ReligionHinduismINDIAindia pakistan warJAIPURPakistanPowerRashtriya Swayamsevak SanghRavinath AshramShrI RamSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

કુદરતી હોય કે માનવસર્જીત હોનારત હોય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોનું અથાક સેવાકાર્ય
આંતરરાષ્ટ્રીય

કુદરતી હોય કે માનવસર્જીત હોનારત હોય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોનું અથાક સેવાકાર્ય

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી
જનરલ

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી

 દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા ગ્લોબલ ગુજરાત વાઈબ્રન્ટ સમિટ સફળ રહી
જનરલ

 દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા ગ્લોબલ ગુજરાત વાઈબ્રન્ટ સમિટ સફળ રહી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્ય,વિચાર,વિસ્તાર અને વિકાસ પર વિસ્તૃત અહેવાલ
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્ય,વિચાર,વિસ્તાર અને વિકાસ પર વિસ્તૃત અહેવાલ

જગન્નાથ રથયાત્રા :  અમદાવાદ રથયાત્રાનો ઈતિહાસ,પરંપરા અને આરોહ-અવરોહ અંગે વિસ્તૃત અહેવાલ
કલા અને સંસ્કૃતિ

જગન્નાથ રથયાત્રા : અમદાવાદ રથયાત્રાનો ઈતિહાસ,પરંપરા અને આરોહ-અવરોહ અંગે વિસ્તૃત અહેવાલ

Latest News

ગુજરાત : સુરતમાં આભ ફાટ્યું,બે કલાકમાં 6 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ

ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી : કડી બેઠક પર ભાજપ તો વિસાવદર બેઠક પર AAP ઉમેદવારની જીત

વિદેશ મંત્રાલય પ્રવક્તા રણધીર જયસ્વાલનું ટ્વીટ,ઓપરેશન સિંધુ હેઠળ ભારતના સ્થળાંતર પ્રયાસો યથાવત

ગુજરાત : પેટા ચૂંટણીમાં હારની જવાબદારી સ્વિકારી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું રાજીનામું

ગુજરાત : 7 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી,અમદાવાદ-ગાંધીનગરમાં પણ થશે મેઘમહેર

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લોકો સાથે યોગ કર્યા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે યોગ કર્યા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : ગુજરાતના વડનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોગ કર્યા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : કેન્દ્રીય સહકાર અને ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે યોગ કર્યા

PM મોદી વિશાખાપટ્ટનમ કિનારે INS પર નૌકાદળના જવાનો સાથે યોગ દિવસની ઉજવણીમાં જોડાયા

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.