param

param

છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ: મુઘલો સામે લડ્યા હતા યુદ્ધ, મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો

છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ: મુઘલો સામે લડ્યા હતા યુદ્ધ, મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો

છત્રપતિ શિવાજી મહારાજે ભારતને મુઘલોની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યું અને મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો. મુઘલો સામે યુદ્ધનું બ્યુગલ ફૂંકવામાં શિવાજીના ગૌરવ...

કમલનાથ ભાજપમાં જોડાય તેવી અટકળો વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ બેઠક બોલાવી 

કમલનાથ ભાજપમાં જોડાય તેવી અટકળો વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ બેઠક બોલાવી 

લોકસભા ચુંટણી પહેલા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ ભાજપમાં જોડાય તેવી અટકળો વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ બેઠક બોલાવી,કાલે PCCમાં કોંગ્રેસના તમામ રણનીતિકારોની...

લોકસભા ચુંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે 

લોકસભા ચુંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીના રોજ વિસનગરના તરભ ખાતે વાળીનાથ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે,24 ફેબ્રુઆરીના રોજ રાજકોટ વાસીઓને...

કમલનાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું, 23 ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાઈ શકે છે

કમલનાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું, 23 ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાઈ શકે છે

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે કોંગ્રેસમાંથી તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે....

IND vs ENG 3rd Test: રાજકોટ ટેસ્ટમાં ભારતને મોટો ફટકો, સદી બાદ યશસ્વી જયસ્વાલે મેદાન છોડી દીધું, જાણો શું થયું?

IND vs ENG 3rd Test: રાજકોટ ટેસ્ટમાં ભારતને મોટો ફટકો, સદી બાદ યશસ્વી જયસ્વાલે મેદાન છોડી દીધું, જાણો શું થયું?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રાજકોટમાં રમાઈ રહી છે. આ મેચના ત્રીજા દિવસે (17 ફેબ્રુઆરી)...

ISROનો સૌથી આધુનિક હવામાન ઉપગ્રહ INSAT-3DS સફળતાપૂર્વક પ્રક્ષેપિત કરાયો, આફતો પહેલા ચેતવણી આપશે

ISROનો સૌથી આધુનિક હવામાન ઉપગ્રહ INSAT-3DS સફળતાપૂર્વક પ્રક્ષેપિત કરાયો, આફતો પહેલા ચેતવણી આપશે

ISROનો સૌથી આધુનિક હવામાન ઉપગ્રહ INSAT-3DS સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે. આ ઉપગ્રહને GSLV-F14 રોકેટ દ્વારા શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ...

ચારણ સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર ગીગા ભમ્મર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

ચારણ સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર ગીગા ભમ્મર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

થોડા સમય પહેલા ચારણ અને ગઢવી સમાજને લઈને ટિપ્પણી કરનાર ગીગા ભમ્મર વિરુદ્ધ આખરે અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરવામાં...

નિર્માતા રાજકુમાર સંતોષીને જામનગર કોર્ટે ફટકારી જેલની સજા, 2 કરોડનો દંડ ભરવો પડશે

નિર્માતા રાજકુમાર સંતોષીને જામનગર કોર્ટે ફટકારી જેલની સજા, 2 કરોડનો દંડ ભરવો પડશે

ચેક બાઉન્સ કેસમાં શનિવારે જામનગર કોર્ટે 'ઘાયલ' અને 'ઘાતક' જેવી સુપરહિટ ફિલ્મોના નિર્માતા રાજકુમાર સંતોષીને આ સજા સંભળાવી છે. રાજકુમાર...

‘દંગલ’ની નાની બબીતા ​​નથી રહી, અભિનેત્રી સુહાની ભટનાગરનું 19 વર્ષની વયે નિધન

‘દંગલ’ની નાની બબીતા ​​નથી રહી, અભિનેત્રી સુહાની ભટનાગરનું 19 વર્ષની વયે નિધન

આમિર ખાનની ફિલ્મ 'દંગલ'માં જોવા મળેલી બાળ કલાકાર સુહાની ભટનાગરનું નિધન થયું છે. 19 વર્ષની ઉંમરે સુહાનીએ દુનિયાને અલવિદા કરી...

તમિલનાડુના વિરુધુનગરમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા 8 ના મોત

તમિલનાડુના વિરુધુનગરમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા 8 ના મોત

તમિલનાડુના વિરુધુનગરમાં શનિવારે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા હતા. પોલીસે આ ઘટના અંગે...

ભારતીય ટીમના સ્પિનર્સ રવિચંદ્રન અશ્વિન ત્રીજી ટેસ્ટ સિરિઝમાંથી બહાર 

ભારતીય ટીમના સ્પિનર્સ રવિચંદ્રન અશ્વિન ત્રીજી ટેસ્ટ સિરિઝમાંથી બહાર 

ભારત ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ સીરિઝ રાજકોટના નિરંજરી સ્ટેડિયમાં રમાયેલીમાં ભારતીય ટીમના સ્પિનર્સ બોલર્સ રવિચંદ્રન અશ્વિન ત્રીજી ટેસ્ટ સિરીઝમાં ફેમિલી...

વડોદરામાં નશાકારક સીરપ બાદ હવે વિદેશી દારૂનું ગોડાઉન ઝડપાયું

વડોદરામાં નશાકારક સીરપ બાદ હવે વિદેશી દારૂનું ગોડાઉન ઝડપાયું

વડોદરાના ધનોરાના રામપુરા ગામેથી વિદેશી દારૂનું ગોડાઉન ઝડપાયું થોડા દિવસ અગાઉ જ વડોદરાથી નકલી સિરપ બનાવી વેચાણનો કાળો ધંધો ઝડપાયો...

આઈ માં સોનલ વિશે અયોગ્ય ટિપ્પણી મુદ્દે માયાભાઇ આહીરનું નિવેદન

આઈ માં સોનલ વિશે અયોગ્ય ટિપ્પણી મુદ્દે માયાભાઇ આહીરનું નિવેદન

ભાવનગરના તળાજાના 14 મીએ આહીર સમાજ દ્વારા યોજાયેલ સમૂહલગ્ન કાર્યક્રમમાં કથિત ગીગાભાઈએ ચારણ સમાજ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી અંગે માયાભાઇ આહિરનું...

દિલ્હીમાં આજથી ભારત મંડપમ ખાતે ભાજપની  બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન

દિલ્હીમાં આજથી ભારત મંડપમ ખાતે ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન

ભાજપના બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનની તૈયારી આજથી ભારત મંડપમ ખાતે શરૂ, અમિત શાહ ભાજપના બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન માટે ભારત...

ઉત્તર પ્રદેશમાં કોઈપણ પ્રકારની હડતાલ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ

ઉત્તર પ્રદેશમાં કોઈપણ પ્રકારની હડતાલ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ

ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકારે છ મહિના માટે ઉત્તર પ્રદેશમાં હડતાલ પર પ્રતિબંધ મૂક્યો, ESMA એક્ટ લાગુ કર્યો. ESMA પોલીસને તેની...

અરવિંદ કેજરીવાલ વિડિયો કોન્ફરન્સથી કોર્ટમાં હાજર થયા, ઇડીના 6 વખતના સમન્સ બાદ કોર્ટે હાજર રહેવા કહ્યુ

અરવિંદ કેજરીવાલ વિડિયો કોન્ફરન્સથી કોર્ટમાં હાજર થયા, ઇડીના 6 વખતના સમન્સ બાદ કોર્ટે હાજર રહેવા કહ્યુ

દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ દિલ્હી લીકર કૌભાંડ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થયા છે,અગાઉ તેઓ હાજર...

મુંબઈના પિંપરી ચિંચવડના દાપોડી મેટ્રો સ્ટેશન સંકુલમાં આગ લાગવાની ઘટના સામે આવી 

મુંબઈના પિંપરી ચિંચવડના દાપોડી મેટ્રો સ્ટેશન સંકુલમાં આગ લાગવાની ઘટના સામે આવી 

મુંબઈના પિંપરી ચિંચવાડના દાપોડી મેટ્રો સ્ટેશન સંકુલમાં આગ લાગવાની ઘટના સામે આવી,આગ મેટ્રો સ્ટેશનની હાઈ ટેન્શન પેનલમાં લાગી હતી,કૂલિંગ કોઇલ...

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીની તબિયત લથડી 

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીની તબિયત લથડી 

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ભારત જોડો ન્યાય યાત્રાની ઉત્તરપ્રદેશ પહોંચવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે પહેલા પ્રિયંકા ગાંધીની અચાનક...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રમાં મોટી ભેટ અર્પણ કરી 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રમાં મોટી ભેટ અર્પણ કરી 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ જિલ્લાના વિંછીયા ખાતે રૂ.337.06 કરોડના સૌની યોજનાની લિન્ક -4 પેકેજ -9 સહિતના વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવ્યું,વિંછીયા...

રવિચંદ્ર અશ્વિન ટેસ્ટમાં 500 વિકેટ લેનાર બીજો ભારતીય ખેલાડી બન્યો 

રવિચંદ્ર અશ્વિન ટેસ્ટમાં 500 વિકેટ લેનાર બીજો ભારતીય ખેલાડી બન્યો 

ભારતીય ટીમનો ક્રિકેટર ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં ઇતિહાસ રચ્યો,રવિચંદ્રન અશ્વિન ટેસ્ટમાં 500 વિકેટ લેનાર ભારતીય ટીમનો બીજો...

ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટમાં 445 રન બનાવ્યા 

ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટમાં 445 રન બનાવ્યા 

ભારત ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ સીરિઝ રાજકોટના નીરંજન શાહ સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી છે,જેમાં ભારતીય ટીમે ટોસ જીતીને બેટીગ કરતાં...

PMની ડિગ્રી વિશે પૂછવા પર કેજરીવાલ અને સંજય સિંહની મુશ્કેલી વધી – HC એ કહ્યું હાજર થવું પડશે

PMની ડિગ્રી વિશે પૂછવા પર કેજરીવાલ અને સંજય સિંહની મુશ્કેલી વધી – HC એ કહ્યું હાજર થવું પડશે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને જેલમાં બંધ રાજ્યસભા સાંસદ સંજય સિંહને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે માનહાનિના...

દિલ્હીમાં યુથ કોંગ્રેસે ઇલેકટોરલ બોન્ડને લઈને વિરોધ પ્રદર્શન કર્યું 

દિલ્હીમાં યુથ કોંગ્રેસે ઇલેકટોરલ બોન્ડને લઈને વિરોધ પ્રદર્શન કર્યું 

ભારતીય યુવા કોંગ્રેસના બેંક ખાતા ફ્રીઝ ઈલેક્ટોરલ બોન્ડને લઈને ભાજપ સરકાર વિરુદ્ધ દિલ્હીમાં ઈન્ડિયન યુથ કોંગ્રેસ કાર્યાલયની બહાર વિરોધ પ્રદર્શન...

ભાજપ 17,18 ફેબ્રુઆરીના રોજ લોકસભા ચુંટણીને લઈને દિલ્હીઃ બેઠક યોજાશે 

ભાજપ 17,18 ફેબ્રુઆરીના રોજ લોકસભા ચુંટણીને લઈને દિલ્હીઃ બેઠક યોજાશે 

ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગ રૂપે મળશે બેઠક,17,18 ફેબ્રુઆરીના રોજ ભાજપ નેશનલ કાઉન્સિલની બેઠક યોજાશે,દિલ્હીના ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી,રાષ્ટ્રીય...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટના એઇમ્સ બિલ્ડિંગનું લોકાર્પણ કરશે 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટના એઇમ્સ બિલ્ડિંગનું લોકાર્પણ કરશે 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 થી 25 ફેબ્રુઆરીના ચાર દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે,25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એઇમ્સ...

અમારા ફ્રીજ કરાયા, આવકવેરા વિભાગ 210 કરોડની વસૂલાતની માંગ કરી રહ્યું છેઃ કોંગ્રેસ

અમારા ફ્રીજ કરાયા, આવકવેરા વિભાગ 210 કરોડની વસૂલાતની માંગ કરી રહ્યું છેઃ કોંગ્રેસ

કોંગ્રેસ પાર્ટીએ આવકવેરા વિભાગ પર પાર્ટીના બેંક ખાતા ફ્રીઝ કરવાનો આરોપ લગાવ્યો છે. પાર્ટીના ખજાનચી અજય માકને જણાવ્યું હતું કે,...

ChatGPT કંપનીએ લોન્ચ કર્યું સોરા, તમે લખશો અને વિડિયો બનશે

ChatGPT કંપનીએ લોન્ચ કર્યું સોરા, તમે લખશો અને વિડિયો બનશે

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આજે ઘણું કામ કરી રહ્યું છે. મલ્ટીમીડિયાના ક્ષેત્રમાં તેનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. આ ક્ષેત્રમાં, કન્ટેન્ટ અને...

ઇસરો હવામાન અને કુદરતી આપત્તિઓની સચોટ આગાહી માટે નવો સેટેલાઈટ અવકાસમાં તરતો મુકશે

ઇસરો હવામાન અને કુદરતી આપત્તિઓની સચોટ આગાહી માટે નવો સેટેલાઈટ અવકાસમાં તરતો મુકશે

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ચંદ્રયાન -૩, આદિત્ય-L1 અવકાશયાન, એક્સ્પોસેટ બાદ હવે 2024ની 17 ફેબ્રુઆરીએ ઇન્સેટ-3DS ઇન્ડિયન સેટેલાઇટ તરતો મૂકશે. ઇન્સેટ-3DS...

પાટણ જિલ્લામાં કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો 

પાટણ જિલ્લામાં કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો 

ગુજરાતમાં દિવસે ને દિવસે અકસ્માતની ઘટના વધવા લાગી રહી છે,જેમાં વધુ એક ગમખ્વાર અકસ્માત સામે આવ્યો,પાટણ જિલ્લાના ચાણસ્માના ઘરમોડા નજીક...

સુરેન્દ્રનગરના દેવપરા ગામે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં ગેસ ગળતરથી 3 મજૂરના મોત

સુરેન્દ્રનગરના દેવપરા ગામે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં ગેસ ગળતરથી 3 મજૂરના મોત

સુરેન્દ્રનગર જિલ્લાના દેવપરા ગામે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં ગેસ ગળતરની ઘટનામાં 3 મજૂરોના મોત થયા છે. ગેરકાયદેસર ચાલતી કાર્બોસેલની ખાણ ખોદવા...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 દિવસ ગુજરાતના પ્રવાસે 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 દિવસ ગુજરાતના પ્રવાસે 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખેડૂતો,પશુપાલકોનું સાથે સમેલનમાં હાજરી આપશે,23 ફેબ્રુઆરીના રોજ બનાસકાંઠાના તરભા ખાતે...

ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ સિરીઝમાં રવીન્દ્ર જાડેજાએ સદી ફટકારી 

ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ સિરીઝમાં રવીન્દ્ર જાડેજાએ સદી ફટકારી 

ઈંગ્લેન્ડ ભારત વચ્ચે ત્રીજી ટેસ્ટ સીરિઝમાં આજે રાજકોટના નીરંજન શાહ સ્ટેડિયમમાં ભારતીય ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો,ભારતીય ટીમના...

અમદાવાદના સુભાષબ્રિજ નજીક 150થી વધુ ગેરકાયદે મકાન-ઝૂંપડાઓ પર બુલડોઝર 

અમદાવાદના સુભાષબ્રિજ નજીક 150થી વધુ ગેરકાયદે મકાન-ઝૂંપડાઓ પર બુલડોઝર 

અમદાવાદના સુભાષબ્રિજ નજીક આવેલી જનકપુર સોસાયટી પાસે 150 થી વધુ ગેરકાયદેસર મકાનો ઝુંપડાઓના મેગા ડિમોલેશનની કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં...

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અયોધ્યા રામલલ્લાના કર્યા દર્શન 

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અયોધ્યા રામલલ્લાના કર્યા દર્શન 

અયોધ્યા રામલલ્લાના દર્શને લાખો ભાવિક ભક્તો આવી રહ્યા છે,આજે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અયોધ્યા રામલલ્લાના દર્શન કર્યા બાદ કહ્યું માત્ર...

2024 T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમના કેપ્ટનશિપ રોહિત શર્મા કમાન સંભાળશે 

2024 T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમના કેપ્ટનશિપ રોહિત શર્મા કમાન સંભાળશે 

BCCIના સચિવ જય શાહે જાહેરાત કરવામાં આવી,જૂનમાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમના કેપ્ટનશિપ રોહિત શર્મા સંભાળશે,બાદમાં જય શાહે નિવેદન...

વરાણા ખોડિયાર માતાનાં મંદિરે પગપાળા જતા સંઘને નડ્યો અકસ્માત

વરાણા ખોડિયાર માતાનાં મંદિરે પગપાળા જતા સંઘને નડ્યો અકસ્માત

પાટણ જિલ્લાના વરાણા ખોડિયાર ધામ મહેસાણાના અંબાલા ગામના પગપાળા જતાં સંઘને દાતરડા ગામના પાટિયા પાસે ટ્રક ચાલકે સંઘને અડફેટે લેતા...

સરકારી ભરતીની તૈયારીઓ કરતાં વિધાર્થીઓને ખુશીના સમાચાર 

સરકારી ભરતીની તૈયારીઓ કરતાં વિધાર્થીઓને ખુશીના સમાચાર 

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી,ભરતીમાં 266 જગ્યાઓ પર પેટા હિસાબનીશ પેટા તિજોરી અધિકારીઓની જાહેરાત કરવામાં આવી,પેટાહિસાબનીશની...

સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ યોજના પર પ્રતિબંધ મૂક્યો ,સર્વસંમતિથી આપ્યો  ચુકાદો

સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ યોજના પર પ્રતિબંધ મૂક્યો ,સર્વસંમતિથી આપ્યો ચુકાદો

સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ પર પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે ચૂંટણી બોન્ડને ગેરબંધારણીય જાહેર કર્યા છે. ચૂંટણીના વર્ષમાં સરકાર માટે...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન બાદ સંબોધન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન બાદ સંબોધન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન બાદ સંબોધન કરતા કહ્યું મંદિર સમગ્ર વિશ્વ માટે સાંપ્રાદાયિક સૌહાર્દ,વૈશ્વિક એકતાનું...

ભારતીય ટીમમાં ત્રીજી ટેસ્ટ સિરીઝમાં નવા ત્રણ ખેલાડીઓને મળી શકે છે,સ્થાન

ભારતીય ટીમમાં ત્રીજી ટેસ્ટ સિરીઝમાં નવા ત્રણ ખેલાડીઓને મળી શકે છે,સ્થાન

ભારત ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ સિરીઝ 15 ફેબ્રુઆરીના રોજ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાવાની જેમાં ભારતીય ટીમમાંથી વિરાટ કોહલી,શ્રેયસ અય્યર,કે.એલ.રાહુલ ખેલાડીઓ...

ઝિમ્બાબ્વેના ઓલરાઉન્ડર ક્રિકેટર સિકંદર રઝાનું મોટું નિવેદન

ઝિમ્બાબ્વેના ઓલરાઉન્ડર ક્રિકેટર સિકંદર રઝાનું મોટું નિવેદન

ઝિમ્બાવે ટીમના ઓલરાઉન્ડર ક્રિકેટર સિકંદર રઝા હાલ ILT20 UAEમાં રમી રહ્યા છે,સિકંદર રઝાએ નિવેદન આપતા કહ્યું પાકિસ્તાન ચાહકો ગમે તેટલા...

વડાપ્રધાન મોદીએ UAE ના પ્રથમ હિન્દુ મંદિરનુ ઉદ્ઘાટન કર્યુ,ભગવાન અક્ષરપુરુષોત્તમ મહારાજની પૂજન-અર્ચન અને આરતી કર્યા

વડાપ્રધાન મોદીએ UAE ના પ્રથમ હિન્દુ મંદિરનુ ઉદ્ઘાટન કર્યુ,ભગવાન અક્ષરપુરુષોત્તમ મહારાજની પૂજન-અર્ચન અને આરતી કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુ ધાબીમાં છે.તેઓએ અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યુ...

હવામાન વિભાગે તાપમાનને લઈ આગાહી કરવામાં આવી

હવામાન વિભાગે તાપમાનને લઈ આગાહી કરવામાં આવી

રાજ્યમાં હવામાન વિભાગે તાપમાનમાં પારામાં વધારો થવાની આગાહી કરવામાં આવી,આવતીકાલથી 2 થી 3 ડિગ્રી તાપમાન વધારો થાય તેવી સંભાવના જણાવી,અમદાવાદ,ગાંધીનગરમાં...

IPLની 17મી સિઝનનું આયોજન ભારતમાં યોજાશે 

IPLની 17મી સિઝનનું આયોજન ભારતમાં યોજાશે 

લોકસભાની ચુંટણી અંગે આઈપીએલમાં મોટા ફેરફારો કરાયા,આઈપીએલ 17મી સિઝનનું આયોજન UAE,દક્ષિણ આફ્રિકા અટકળો વચ્ચે આઇપીએલના ચેરમેન પ્રતિક્રિયા આપી આઈપીએલ 17મી...

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને EDએ છઠ્ઠુ સમન્સ મોકલ્યું

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને EDએ છઠ્ઠુ સમન્સ મોકલ્યું

લોકસભા ચુંટણી પહેલા આપ આદમી પાર્ટીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો લાગી શકે છે,દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં EDએ અરવિંદ કેજરીવાલને...

અફઘાનિસ્તાન ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી મોહમ્મદ નબી ODI રેન્કિંગમાં પહેલા સ્થાન પર 

અફઘાનિસ્તાન ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી મોહમ્મદ નબી ODI રેન્કિંગમાં પહેલા સ્થાન પર 

અફઘાનિસ્તાન ટીમના ક્રિકેટર ઓલરાઉન્ડર ખેલાડી મોહમ્મદ નબીને ODIમાં BCC દ્વારા નવનિમિત રેન્કિંગમાં નંબર વન પર પહોંચ્યો બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ ઓલ...

સંદેશખલી હિંસાનો પશ્ચિમ બંગાળમાં વિરોધ યથાવત 

સંદેશખલી હિંસાનો પશ્ચિમ બંગાળમાં વિરોધ યથાવત 

પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણાના બશીરહાટ સંદેશખાલી હિંસાનો વિરોધ કરી રહેલા ભાજપ કાર્યકર્તા,પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં પોલીસે લાઠીચાર્જ કરતાં પશ્ચિમ...

અબુધાબીના ઐતિહાસિક BAPS હિન્દુ મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે 

અબુધાબીના ઐતિહાસિક BAPS હિન્દુ મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય UAEના પ્રવાસે છે,13 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબુધાબીમાં અહલાન મોદી કાર્યક્રમમાં સભા સબોધન કરી,આજે...

સોનિયા ગાંધીએ રાજ્યસભા ચુંટણીને લઈ રાજસ્થાનથી ઉમેદવારી નોંધાઈ 

સોનિયા ગાંધીએ રાજ્યસભા ચુંટણીને લઈ રાજસ્થાનથી ઉમેદવારી નોંધાઈ 

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાજસ્થાનથી રાજ્યસભાની ચુંટણી માટે ઉમેદવારી જયપુરમાં નોંધાઈ,તેમની સાથે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત,રાહુલ ગાંધી,પ્રિયંકા ગાંધી,પીસીસી...

રાહુલ ગાંધી દિલ્હીમાં ખેડૂતોના વિરોધમાં જોડાયા!, ઝારખંડમાં ભારત જોડો ન્યાય યાત્રા રદ

રાહુલ ગાંધી દિલ્હીમાં ખેડૂતોના વિરોધમાં જોડાયા!, ઝારખંડમાં ભારત જોડો ન્યાય યાત્રા રદ

ઝારખંડમાં રાહુલ ગાંધીની 'ભારત જોડો ન્યાય યાત્રા'નો બીજો તબક્કો, જે બુધવારથી શરૂ થવાનો હતો, તે રદ કરવામાં આવ્યો છે. પાર્ટીના...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 ફેબ્રુઆરીના રોજ જમ્મુના પ્રવાસે 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 ફેબ્રુઆરીના રોજ જમ્મુના પ્રવાસે 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 ફેબ્રુઆરીના રોજ જમ્મુ કશ્મીરના પ્રવાસે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી હજારો કરોડો રૂપિયાના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે,બાદમાં...

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આવતીકાલે ગુજરાત આવશે 

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આવતીકાલે ગુજરાત આવશે 

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આવતીકાલે સવારે 9:30 કલાકે અમદાવાદ એરપોર્ટ આવશે,ભારતીય જનતા પાર્ટી  સંગઠન,ધારાસભ્યો,કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે,...

પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના પૌત્ર વિભાકર શાસ્ત્રીનું કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું 

પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના પૌત્ર વિભાકર શાસ્ત્રીનું કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું 

લોકસભાની ચુંટણી પહેલા કોંગ્રેસને એક બાદ એક દિગ્ગજો રાજીનામાં વચ્ચે પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના પૌત્ર વિભાકર શાસ્ત્રીએ કોંગ્રેસ પદ...

મણિનગર વિસ્તારમાં ભેખડ ધસી પડવાની દુર્ઘટના સામે આવી 

મણિનગર વિસ્તારમાં ભેખડ ધસી પડવાની દુર્ઘટના સામે આવી 

અમદાવાદના મણિનગર વિસ્તારમાં સ્વામિનારાયણ કોલોની નજીક આવેલી ICICI બેંક પાસે ભેખડ ઘસી પડવાની ઘટના સામે આવી,ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની...

રાજ્યસભાની ચુંટણી અંગે ભાજપે ગુજરાતના ચાર ઉમેદવાર જાહેર કર્યા

રાજ્યસભાની ચુંટણી અંગે ભાજપે ગુજરાતના ચાર ઉમેદવાર જાહેર કર્યા

આગામી સમયમાં રાજ્યસભાની 56 બેઠકો પર રાજ્યસભાની ચુંટણી યોજાશે,રાજ્યસભા માટે ભાજપે ચાર ઉમેદવારોના નામ જાહેર કરાયા,ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે.પી.નડ્ડા...

ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર્સ ટ્રેન્ટ બોલ્ટ 15 મહિના બાદ T20 રમશે

ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર્સ ટ્રેન્ટ બોલ્ટ 15 મહિના બાદ T20 રમશે

ન્યુઝીલેન્ડ ટીમના લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર્સ ટ્રેન્ટ બોલ્ટ 15 મહિના બાદ ઓસ્ટ્રેલીયા સામેની T20 શ્રેણીમાં ભાગ લેશે,T20ની પ્રથમ મેચમાં ભાગ...

બગદાણા આશ્રમના માનજીબાપાની ચિર વિદાય 

બગદાણા આશ્રમના માનજીબાપાની ચિર વિદાય 

સૌરાષ્ટ્રની પવિત્ર સંતભૂમિ ભાવનગરના બગદાણા યાત્રાધામનાં મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય માનજીબાપા આજે વસંતપંચમીના દિવસે રામચરણ પામ્યા છે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી...

ખેડૂતોની ચલો દિલ્હી કૂચને લઈને IB એ કર્યો મોટો ખુલાસો, જાણો શું છે તે

ખેડૂતોની ચલો દિલ્હી કૂચને લઈને IB એ કર્યો મોટો ખુલાસો, જાણો શું છે તે

પંજાબથી દિલ્હી તરફ ખેડૂતોની માંગણીઓને લઇને માર્ચ કરી રહેલા આ લોકોનો હેતુ અલગ જ હોવાનો ઘટસ્ફોટ આઇબીના અહેવાલમાં આવ્યો છે....

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબુધાબીમાં અહલાન મોદી કાર્યક્રમમાં સબોધન 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબુધાબીમાં અહલાન મોદી કાર્યક્રમમાં સબોધન 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEના બે દિવસીય પ્રવાસે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી આરબ અમીરાતની મૂલકાતે પહોંચ્યા,વડાપ્રધાન નરેન્દ્ર મોદી આહલાન મોદી કાર્યક્રમમાં ભારતીય સમુદાય...

ગાંધીનગરના ચડાસણ ગામે જાતિવાદી ઝેર ધરાવતા શખ્સોનો આતંક

ગાંધીનગરના ચડાસણ ગામે જાતિવાદી ઝેર ધરાવતા શખ્સોનો આતંક

રાજ્યમાં ફરી એકવાર જાતિવાદનો ઝેર ઊગલવાનો પ્રયાસ કરાયાનો કિસ્સો સામે આવ્યો,ગાંધીનગરના ચડાસણ ગામે 4 શખ્સોએ દલિત વરરાજાને અપશબ્દો બોલી ઘોડી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEમાં UAEના રાષ્ટ્રપતિ  UPI,RUPAYકાર્ડ સેવા શરૂ કરી 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEમાં UAEના રાષ્ટ્રપતિ UPI,RUPAYકાર્ડ સેવા શરૂ કરી 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13,14 ના રોજ UAEના પ્રવાસે,આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAE પહોંચ્યા એરપોર્ટ પર UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન...

I.N.D.I.A ગઠબંધનને મોટો ઝટકો 

I.N.D.I.A ગઠબંધનને મોટો ઝટકો 

ગુજરાતમાં I.N.D.I.A ગઠબંધનને મોટો ઝટકો લાગ્યો,આપ આદમી પાર્ટીના બે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી,આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા વિસ્તારના ધારાસભ્ય ચૈતર વસાવાની...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અબુધાબીમાં ભવ્ય સ્વાગત કરાયું 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અબુધાબીમાં ભવ્ય સ્વાગત કરાયું 

દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય UAE પ્રવાસે,UAEમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટનને લઈ અબુધાબીમાં પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી,UAEના પ્રમુખ...

સોનિયા ગાંધી આવતીકાલે રાજ્યસભા માટે ઉમેદવારી પત્ર ભરશે 

સોનિયા ગાંધી આવતીકાલે રાજ્યસભા માટે ઉમેદવારી પત્ર ભરશે 

કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી આવતીકાલે રાજ્યસભા માટે આવતીકાલે ઉમેદવારી ફોમ ભરશે,કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી,મલ્લિકાજુર્ન ખડગે...

રિલાયન્સે રચ્યો ઇતિહાસ,20 લાખ કરોડનો માઈલસ્ટોન પાર કરનાર પ્રથમ કંપની બની 

રિલાયન્સે રચ્યો ઇતિહાસ,20 લાખ કરોડનો માઈલસ્ટોન પાર કરનાર પ્રથમ કંપની બની 

મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ભારે ઉછાળો જોવા મળ્યો,દેશની પ્રથમ કંપની બની,રિલાયન્સ 20 લાખ કરોડનું સ્તર હાંસલ કરનારી પ્રથમ કંપની...

RILનું માર્કેટ કેપ ₹20 લાખ કરોડને પાર, આ આંકડાને સ્પર્શનારી ભારતની પ્રથમ કંપની બની

RILનું માર્કેટ કેપ ₹20 લાખ કરોડને પાર, આ આંકડાને સ્પર્શનારી ભારતની પ્રથમ કંપની બની

મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)ના શેર આજે રૂ. 20 લાખ કરોડના માર્કેટ કેપિટલાઇઝેશન લક્ષ્યાંકને પાર કરનાર પ્રથમ લિસ્ટેડ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વીડિયોને એડિટ કરી વાયરલ કરનારને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વીડિયોને એડિટ કરી વાયરલ કરનારને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંસદમાં હિન્દીમાં અનામત અનુસંધાને આપેલ ભાષણને મોડીફાય કરી બનાવટી વીડીયો બનાવી તેનો રાજકીય લાભ મેળવવાના...

મહારાષ્ટ્રમાં અશોક ચવ્હાણ કોંગ્રેસમાંથી રાજીનામાં બાદ કોંગ્રેસ પક્ષના નેતા વિજય વીડેટ્ટીવારે બોલાવી બેઠક 

મહારાષ્ટ્રમાં અશોક ચવ્હાણ કોંગ્રેસમાંથી રાજીનામાં બાદ કોંગ્રેસ પક્ષના નેતા વિજય વીડેટ્ટીવારે બોલાવી બેઠક 

લોકસભાની ચુંટણી પહેલા મહારાષ્ટ્રના કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ રાજીનામાં બાદ કોંગ્રેસ પક્ષના નેતા વિજય વડેટ્ટીવારે આજે મહારાષ્ટ્ર કોંગ્રેસ પક્ષના...

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ ભાજપમાં જોડાયા

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ ભાજપમાં જોડાયા

લોકસભાની ચુંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો,કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ આજે ભાજપમાં જોડાયા,તેમની સાથે કોંગ્રેસના પૂર્વ...

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન દત્તાજીરાવ ગાયકવાડનું 96 વર્ષે નિધન 

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન દત્તાજીરાવ ગાયકવાડનું 96 વર્ષે નિધન 

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને દેશના સૌથી વૃદ્ધ ક્રિકેટર દત્તાજીરાવ ગાયકવાડે 96 વર્ષની વયે બીમારીથી પીડાતા બરોડા હોસ્પિટલમાં દાખલ કરવામાં...

નવરત્ન કંપનીએ ડિવિડન્ડની જાહેરાત કરી, દરેક શેર પર 5.25 રૂપિયા આપવામાં આવશે

નવરત્ન કંપનીએ ડિવિડન્ડની જાહેરાત કરી, દરેક શેર પર 5.25 રૂપિયા આપવામાં આવશે

ભારતની નવરત્ન કંપનીઓ પૈકીની એક કોલ ઈન્ડિયાના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો ઉત્તમ રહ્યા હતા. આ પરિણામથી ખુશ થઈને બોર્ડે નાણાકીય વર્ષ...

BCCI દ્વારા ભારતીય ક્રિકેટર ઇશાન કિશાન,હાર્દિક પંડયા,દિપક ચાહર જેવા ખેલાડીઓને મોટો આદેશ

BCCI દ્વારા ભારતીય ક્રિકેટર ઇશાન કિશાન,હાર્દિક પંડયા,દિપક ચાહર જેવા ખેલાડીઓને મોટો આદેશ

છેલ્લા ઘણા સમયથી ભારતીય ક્રિકેટર ટીમમાંથી બહાર એવા હાર્દિક પંડયા,દિપક ચાહર,ઇશાન કિશાન BCCIદ્વારા મોટો આદેશ આપવામાં આવ્યો,ટીમમાંથી બહાર રહેલ તમામ...

બિહાર રાજનિતિ:નીતિશ સરકાર માટે મુશ્કેલની ઘડીમાં  ગૃહમંત્રી અમિત શાહ બન્યા સાથી

બિહાર રાજનિતિ:નીતિશ સરકાર માટે મુશ્કેલની ઘડીમાં ગૃહમંત્રી અમિત શાહ બન્યા સાથી

બિહારની રાજનીતિમાં છેલ્લા કેટલાક સપ્તાહો ખૂબ જ રોમાંચક રહ્યા છે. ફરી એકવાર, બિહારમાં લગભગ બે દાયકાથી સરકારને બદલે વિપક્ષમાં પરિવર્તનની...

ખેડૂતોની દિલ્હી કૂચને કારણે સરહદો સીલ, રૂ. 1000 કરોડનો વેપાર ઠપ, શાકભાજી અને ફળોના ભાવ વધશે

ખેડૂતોની દિલ્હી કૂચને કારણે સરહદો સીલ, રૂ. 1000 કરોડનો વેપાર ઠપ, શાકભાજી અને ફળોના ભાવ વધશે

પંજાબના ખેડૂત સંગઠનોની દિલ્હી કૂચની સીધી અસર રસોડાથી લઈને ધંધા પર પડી રહી છે. અંબાલા-અમૃતસર નેશનલ હાઈવે ત્રણ દિવસ સુધી...

RBI વિદેશી UPI એપ્સ પર રાખે છે ચાંપતી નજર, GPay અને PhonePe ને નુકસાન સહન કરવું પડી શકે છે!

RBI વિદેશી UPI એપ્સ પર રાખે છે ચાંપતી નજર, GPay અને PhonePe ને નુકસાન સહન કરવું પડી શકે છે!

દેશને કોઈપણ પ્રકારની નાણાકીય કટોકટીમાંથી બચાવવા માટે, આરબીઆઈ બેંકોથી લઈને એનબીએફસી અને ફિનટેક કંપનીઓ સુધીની દરેક વસ્તુ પર ચાંપતી નજર...

જયાપ્રદા સામે બિનજામીનપાત્ર વોરંટ જારી, હવે થશે આ કાર્યવાહી,જાણો શું છે સમગ્ર મામલો

જયાપ્રદા સામે બિનજામીનપાત્ર વોરંટ જારી, હવે થશે આ કાર્યવાહી,જાણો શું છે સમગ્ર મામલો

પૂર્વ સાંસદ અને ફિલ્મ અભિનેત્રી જયાપ્રદા ફરી કોર્ટમાં પહોંચી ન હતી. ચૂંટણી આચારસંહિતા ભંગના બંને કેસમાં કોર્ટે ફરી એકવાર તેમની...

PM મોદીની આજથી UAEની બે દિવસીય મુલાકાતે, અબુ ધાબીમાં મંદિરનું કરશે ઉદ્ઘાટન, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ

PM મોદીની આજથી UAEની બે દિવસીય મુલાકાતે, અબુ ધાબીમાં મંદિરનું કરશે ઉદ્ઘાટન, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી (13 ફેબ્રુઆરી 2024) સંયુક્ત આરબ અમીરાત (UAE)ની બે દિવસીય મુલાકાતે જઈ રહ્યા છે. વિદેશ મંત્રાલય તરફથી...

પાકિસ્તાનના ચૂંટણી પરિણામોમાં ગેરરીતિના સવાલ પર અમેરિકાએ શું કહ્યું?

પાકિસ્તાનના ચૂંટણી પરિણામોમાં ગેરરીતિના સવાલ પર અમેરિકાએ શું કહ્યું?

પાકિસ્તાનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ અને નવાઝ શરીફની પાર્ટી...

Page 12 of 47 1 11 12 13 47

Latest News