iPhone યુઝર્સ માટે આવી ગયું નવું અપડેટ, આ રીતે ડાઉનલોડ કરો લેટેસ્ટ સોફ્ટવેર
એપલે તેના iPhone યુઝર્સ માટે iOS 17.3 અપડેટ લોન્ચ કર્યું છે. આ નવા અપડેટ (iOS 17.3 અપડેટ) સાથે, વપરાશકર્તાઓ માટે...
એપલે તેના iPhone યુઝર્સ માટે iOS 17.3 અપડેટ લોન્ચ કર્યું છે. આ નવા અપડેટ (iOS 17.3 અપડેટ) સાથે, વપરાશકર્તાઓ માટે...
અયોધ્યામાં રામલલાના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ હવે આજથી ભક્તોની ભારે ભીડ જોવા મળશે. ત્યારે તેમની દરરોજ આરતી અને પુજા...
અયોધ્યામાં રામ લલ્લાના અભિષેકના એક દિવસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યક્રમનો વીડિયો શેર કર્યો છે. વીડિયો શેર કરતા વડાપ્રધાને કહ્યું...
22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામલલાની પ્રાણપ્રતિષ્ઠાનો મહોત્સવ યોજાયો,જેમાં મુખ્ય યજમાન બન્યા હતા,વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામમંદિરના અભિષેક બાદ અયોધ્યા રામમંદિરના નિર્માણમાં...
22 જાન્યુઆરીના રોજ આજે અયોધ્યા રામલલાની પ્રાણપ્રતિષ્ઠા સમારોહ યોજાયો,જેમાં મુકેશ અંબાણીએ મોટી જાહેરાત કરવામાં આવી,દેશમાં દર 22 જાન્યુઆરીએ રામ દિવાળી...
22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવતા દેશભરમાં રામમય માહોલ બન્યો,વડોદરાના પાદરા તાલુકાના ભોજ ગામે રામજીની શોભાયાત્રા નીકળતા...
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ ઝકા અશરફના લાહોરમાં મેનેજમેન્ટ સમિતિની મિટિંગ બાદ રાજીનામાનું એલાન કર્યા બાદમાં મોહસીન નકવીને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના...
ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ સીરિઝ 25 જાન્યુઆરીથી મેચ શરૂ થશે,ભારતીય ટીમના માસ્ટર ખેલાડી વિરાટ કોહલી પહેલી બે...
22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામલલાની પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાધુ સંતો મહાનુભાવો ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો,ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...
અયોધ્યામાં શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન અને રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારંભનો આનંદ રાજધાની જયપુર સહિત રાજ્યભરના દરેક ધર્મ અને સમુદાયમાં જોવા...
22 જાન્યુઆરી 2024 આ તારીખની કરોડો લોકોને આતુરતા હતી. કારણકે 500 વર્ષ બાદ રામ આવવાના હતા. જી હા રામભક્તોની આતુરતાનો...
22 જાન્યુઆરી 2024 આ તારીખની કરોડો લોકોને આતુરતા હતી. કારણકે 500 વર્ષ બાદ રામ આવવાના હતા. જી હા રામભક્તોની આતુરતાનો...
22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતજીએ સભા સબોધતા કહ્યું અયોધ્યામાં કોઈ વિખવાદ...
22મી જાન્યુઆરીના રોજ આજે અયોધ્યા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે નિવેદન આપતા કહ્યું ભગવાન શ્રી રામનો...
ભારતીય ટીમ ઈંગ્લેન્ડ ટીમ સામે 25 જાન્યુઆરીથી 5 મેચની ટેસ્ટ સીરિઝ ચાલુ થવા જઇ રહી છે,વિરાટ કોહલી પાસે સાઉથ આફ્રિકાના...
22 જાન્યુઆરીના રોજ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો સમારોહ થઈ રહ્યો છે જેમાં ભારત ટીમના ક્રિકેટરો મહોત્સવમાં ભાગ લેવા પહોંચ્યા,પૂર્વ ક્રિકેટર સચિન...
અવધપુરીના ધામમાં ભગવાન શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા વિધિ પૂર્ણ થયો,અયોધ્યામાં રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થયો છે,સૌ ભારતીયો હિન્દુઓની 500...
22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ થઈ રહ્યો છે,જેમાં મુખ્ય યજમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ લલાની પ્રતિમાનું...
22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામ મંદિરમાં અભિષેક સમારોહના મુખ્ય યજમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂજા સામગ્રી સાથે ગર્ભગૃહ મંદિરમાં પહોંચ્યા,તેમની સાથે...
22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠાના સમારોહમાં બૉલીવુડ સ્ટાર્સ અમિતાભ બચ્ચન,અભિષેક બચ્ચન,કંગના રનૌત રામ નામ વાળો ખેસ પહેરીને...
22 જાન્યુઆરીના રોજ આજે અયોધ્યા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઇ રહ્યો છે,રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશ વિદેશમાં ઐતિહાસિક અનુષ્ઠાન...
રામમંદિરમાં ભગવાન રામલલાના પ્રાણ પ્રતિષ્ઠામાં આમંત્રિત મહાનુભવો પહોંચી રહ્યા છે. આમંત્રિત મહાનુભવો પૈકી બોલિવૃડના કલાકરો પણ અયોધ્યા પહોંચ્યા છે. અમિતાભ...
આજે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં દેશ વિદેશના મહેમાનો અયોધ્યાધામ પહોંચ્યા,બાદમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી યોગ ગુરુ...
અયોધ્યામાં રામલલાની મૂર્તિના અભિષેકની વચ્ચે કોંગ્રેસના એક નેતાએ રામ મંદિર નિર્માણનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો છે. તેમણે એમ પણ...
22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠામાં દેશ વિદેશના મહેમાનો આવ્યા,મુખ્ય યજમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાના મહર્ષિ વાલ્મીકિ ઇન્ટરનેશનલ એરપોર્ટ...
રામ લાલાના અભિષેક પહેલા અમે તમને રામાયણ પર બનેલી ફિલ્મ 'રામાયણ ધ લિજેન્ડ ઓફ પ્રિન્સ રામ' વિશે જણાવવા જઈ રહ્યા...
22 જાન્યુઆરીના રોજ આજે અયોધ્યા રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશ વિદેશમાં રામનામનો ડંકો વાગી રહ્યો છે,અયોધ્યા રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ...
અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા રાસ મંદિરના ઈતિહાસ પર સર સંઘચાલક ડો.મોહન ભાગવતનો લેખ સામે આવ્યો છે.આ...
રામજીના બાળ સ્વરૂપનો ફોટો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ગર્ભગૃહમાં બાળ સ્વરૂપમાં ભગવાન શ્રી રામની મૂર્તિ સ્થાપિત કરવામાં...
અયોધ્યામાં રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીને આખરી ઓપ અપાઇ રહ્યો છે. આ દરમિયાન વિશ્વભરમાંથી શ્રી રામ મંદિરને ભેટ આવી રહી છે....
ઈઝરાયેલે શનિવારે સીરિયાની રાજધાની દમાસ્કસ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડની એક ઈમારત ધ્વસ્ત થઈ ગઈ હતી....
ગૌરવપથ કાલાવડ રોડ પર આવેલો કેકેવી ડબલ ડેકર બ્રિજનું નામ બદલીને કેકેવી બ્રિજનું નામ જય શ્રી રામ અપાયું,રાજકોટ મહાનગરપાલિકા સામાન્ય...
ટાટા ગ્રૂપે 2500 કરોડ રૂપિયાની વિક્રમજનક બિડ સાથે આગામી પાંચ વર્ષ (2024-2028) માટે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના ટાઈટલ અધિકારો...
22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાવા જઈ રહ્યો છે,દેશભરમાં રામમય માહોલ જોવા મળી રહ્યો છે,સરકારી કચેરી બાદ...
યુ.કે. ટાટા ગ્રુપ દ્વારા વેલ્સમાં પોર્ટ ટેલ્બોટ સ્ટીલ પ્લાન્ટ બંધ કરવાની જાહેરાતને પગલે, યુ.કે. સ્ટીલ ઉદ્યોગમાં હલચલ મચી ગઈ છે....
આઈપીએલ 2024ની સિઝન નજીક આવી રહી છે,આઈપીએલ લીગના ટાઇટલ સ્પોન્સર ટાટા ગ્રુપ રહેશે,ટાટા ગ્રુપે 2028 વર્ષ સુધી ટાઇટલ સ્પોન્સરશિપ મેળવી,ટાટા...
સમગ્ર દેશ આ સમયે ભગવાન રામની ભક્તિમાં ડૂબેલો છે. રામલલાને ભેટ આપવા માટે દેશના ખૂણે-ખૂણેથી ભક્તો ખાસ ભેટો લઈને આવી...
ઉત્તરપ્રદેશના અલીગઢમાં 400 કિલોનું તાળુ તૈયાર કરાયુ છે. જે અયોધ્યા રામમંદિર ખાતે પહોંચી ચુક્યુ છે. અલીગઢના જ્વાલાપુરીની શેરી નંબર પાંચમાં...
અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા પીએમ મોદી દેશના વિવિધ મંદિરોની મુલાકાત લઈ રહ્યા છે. આ ક્રમમાં, વડા પ્રધાન...
અયોધ્યામાં નિર્માણ થઇ રહેલા રામમંદિરને લઇને રામ ભક્તોમાં અનોખી ખુશીની લહેર છે. લોકોના રોમ રોમમાં બસ રામ રામ જ છે....
રતન ટાટાએ UKમાં સ્ટીલ બનાવટી કંપની ટાટા સ્ટીલે બ્રિટનના સાઉથ વેલ્સમાં પોર્ટ ટેલબોટ પ્લાન્ટમાં બે બ્લાસ્ટ ફર્નેસ બંધ કરાતા 3000...
શોએબ મલિક અને સાનિયા મિર્ઝાના છૂટાછેડાના સમાચાર વચ્ચે હવે એક નવા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ...
રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ યથાવત,ગાઢ ધુમ્મસના કારણે દેશના વિવિધ ભગાઓમાંથી દિલ્હી તરફ આવી રહેલી 11 ટ્રેનોને રોડ,રેલ...
ભારતીય મહિલા હોકી ટીમ FIH ઓલિમ્પિક ક્વોલિફાયરમાં જાપાન સામે હારી ગઈ હતી. ભારતને જાપાનના હાથે 0-1થી હારનો સામનો કરવો પડ્યો...
22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો સમારોહ થઈ જવા રહ્યો છે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય યજમાન તરીકે હાજરી આપશે,વડાપ્રધાન...
લોકસભાની ચુંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં મોટુ ગાબડું પડ્યું,આમ આદમી પાર્ટીના પૂર્વ સાંસદ વરિષ્ઠ નેતા અશોક તંવર આમ આદમી પાર્ટીમાંથી...
19 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધી દિલ્હીના એરસ્પેસમાં થોડા કલાકો માટે ફ્લાઇટો બંધ રહેશે,દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ સવારે 10:20 વાગ્યાથી 12:45 વાગ્યાની...
ગુજરાત યુનિવર્સિટીના 72 મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં વિવિધ વિદ્યાશાખાઓના 51,622 વિદ્યાર્થીઓને પદવી ડિપ્લોમા અને પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા. ભારતના ઉપરાષ્ટ્રપતિ...
બેંગ્લુરુના મુડેનાહલ્લીમાં સત્ય સાઈ ગ્રામ સ્પોટ્સ એકેડમીમાં પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે નિવેદન આપતા કહ્યું મુડેનહલ્લીના સત્ય સાઈ ગામમાં યુવાનોનું પૂર્વ...
22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજવા જઈ રહ્યો છે,આજે ગુજરાતના સાધુ સંતો મહંતો અયોધ્યા પહોંચ્યા,ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી...
રામ મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ ભારતીય જનતા પાર્ટી 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવા જઈ રહી છે. આ માટે ભાજપે...
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ આજે નાણાકીય વર્ષ 2024,25 માટે બજેટ રજૂ કર્યું,રૂ.1247 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું,મહાનગરપાલિકાએ કામગીરી કેસ...
22 જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા રામ મંદિરના નામે ઓનલાઈન પ્રસાદ વેચવાની વાતો ઈન્ટરનેટ મીડિયા પર વાયરલ થઈ રહી...
22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ થવા જઈ રહ્યો છે,જેના પગલે સમગ્ર દેશમાં હર્ષ ઉલ્લાસનો માહોલ છવાયો,ગુજરાતના 80...
22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા થવા જઇ રહી છે. ભગવાન શ્રી રામના દર્શન માટે ભક્તો આતુરતાથી રાહ...
વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને સુરત કોર્ટે મોટી રાહત આપી,2017માં પાટીદાર આંદોલન વખતે કિરણ ચોક પર રેલીમાં ઉગ્ર ભાષણ આપવા રેલીની...
પેપર અને પેપર પ્રોડક્ટ્સ ઉદ્યોગ સાથે સંકળાયેલી અયોધ્યા સ્થિત કંપની પાયકા લિમિટેડના શેરમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. પાયકા...
વડોદરા હરણી તળાવમાં દુર્ઘટના તંત્ર બાદ પોલીસ તંત્ર જાગ્યું,દ્વારકાના પવિત્ર ગોમતીઘાટ બીચ પર પોલીસે સ્પીડ બોટ ચાલકોને સૂચનાઓ આપવામાં આવી,લાઈફ...
ત્રણ દિવસમાં આ ત્રીજા જહાજ ઉપર હુતી બળવાખોરોએ હુમલો કર્યો,CHEM RANGER નામનું અમેરિકન જહાજ માર્શલ ટાપુઓના ધ્વજ લઈને જઈ રહ્યું...
સંસદમાંથી સસ્પેન્ડ કર્યા પછી મહુઆ મોઇત્રાને સરકારી બંગલો ખાલી કરવા માટે ઘણી નોટિસ મળી ચુકી છે. ઉલ્લેખનીય છે કે તૃણમૂલ...
વડોદરા હરણી તળાવમાં બોટ પલટી જવાની દુર્ઘટના મામલે પોલીસ ટીમ તપાસ કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો,ત્યારે વડોદરાના વકીલ મંડળએ મહત્વ નિર્ણય...
વડોદરા હરણી તળાવમાં દુર્ઘટના મામલે પ્રત્યક્ષદર્શી રિનાબેને નિવેદન આપ્યું દુર્ઘટના સમયે બોટ ચલાવનાર ભગાઈ ગયા હતા,બોટમાં માત્ર 8 બાળકોને જ...
26મી જાન્યુઆરીને ગણતંત્ર દિવસને લઈને સમગ્ર દેશમાં દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવેથી રસ્તાઓ અને બજારોમાં ભારતીય ધ્વજ...
મહારાષ્ટ્રના સોલાપુર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંચ પર ભાષણ દરમિયાન ભાવુક થઈ ગયા હતા. તેમણે રાજ્યના આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે...
ખાલિસ્તાન સમર્થક અને શીખ ફોર જસ્ટિસના આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મારી નાખવાની ધમકી આપી છે. આ...
આંધ્ર પ્રદેશ સરકાર શુક્રવારે (19 જાન્યુઆરી) ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બી.આર. આંબેડકરની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે. આ વિશાળ...
વડોદરામાં હરણી તળાવમાં થયેલ દર્દનાક દુર્ઘટનામાં બાળકો સહિત 14ના મોતની સંખ્યા પહોંચી, કરુણ ઘટનાને લઈને રાજ્ય આખું હચમચાવી ગયું,હાલ વડોદરાનું...
કોંગ્રેસના દિગ્ગજ નેતા વિજાપુર વિસ્તારના ધારાસભ્ય સી.જે.ચાવડા કોંગ્રેસમાંથી રાજીનામું જાહેર કર્યું,સી.જે.ચાવડા ટૂંક સમયમાં ભાજપમાં જોડાય તેવી અટકળો ચાલી રહી છે,કોંગ્રેસમાં...
પોલીસે ગુરુવારે 'ભારત જોડો ન્યાય યાત્રા' અને તેના મુખ્ય આયોજક કેબી બાયજુ વિરુદ્ધ આસામના જોરહાટ શહેરમાં કથિત રીતે મંજૂર માર્ગથી...
ગુજરાત યુનિવર્સિટીમાં આવતીકાલે 72 મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાનાર છે,આ વર્ષ 51 હજારથી વધુ વિધાર્થીઓને પદવી એનાયત કરશે,અટલ કલામ બિલ્ડિંગ...
વિજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય સી જે ચાવડાએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યુ છે.સવારે તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા. અને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ...
વડોદરામાં હરણી તળાવમાં હોડી પલટવાની ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. વડોદરાના વાઘોડીયાની ન્યુ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો...
હવે અયોધ્યામાં રામ મંદિરના અભિષેક પહેલા મોટા સાયબર હુમલાનો ખતરો છે. ગૃહ મંત્રાલય સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાન અને...
અરબી સમુદ્રમાં યમન નજીક, પેલેસ્ટિનિયનોએ ફરીથી ડ્રોન વડે કાર્ગો જહાજ પર હુમલો કર્યો, વેપાર દરિયાઈ માર્ગમાં વિક્ષેપ પાડ્યો. આ હુમલામાં...
અયોધ્યામાં રામ લલ્લાના અભિષેકની તૈયારીઓ દેશભરમાં જોરશોરથી ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ અયોધ્યા સહિત સમગ્ર દેશમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની ભવ્ય...
અહેવાલો અનુસાર, પાકિસ્તાની વાયુસેનાના જવાબી હુમલામાં, ઈરાની પ્રદેશની અંદર આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને પાકિસ્તાનને જોઈતા 7 બલૂચ આતંકવાદીઓ માર્યા ગયા.તેહરાને...
કેન્દ્રીય રાજ્ય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિના અપહરણના નિષ્ફળ પ્રયાસ બદલ એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. મંત્રી નિરંજન જ્યોતિના ડ્રાઈવર...
પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરના ડીપફેક વિડિયોના મામલાને લઈ મુંબઈ સાયબર પોલીસ એપના માલિક વિરુદ્ધ FIR નોંધવામાં આવી,સચિન તેંડુલકરના અંગત સહાયક...
ઈરાને પાકિસ્તાનની અંદર એક આતંકવાદી જૂથ પર હુમલો કર્યો છે. આ હુમલો ઈરાન દ્વારા 16-17 જાન્યુઆરી, 2024ની રાત્રે બલૂચિસ્તાનના એક...
test
આખો દેશ રામના રંગમાં રંગાઈ ગયો છે. 22 જાન્યુઆરીએ રામલલા તેમના ભવ્ય મંદિરમાં બિરાજશે. અયોધ્યામાં ભગવાન શ્રી રામના અભિષેકની તૈયારીઓ...
હનુમાન ફિલ્મ રિલીઝ થયાના 4 દિવસ બાદ જ સમાચાર છે કે તેણે KGF, કંટારા જેવી મોટી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા...
જ્ઞાનવાપી કેસ અપડેટ: વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં સીલ કરાયેલ વિસ્તારની સફાઈની માંગ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી....
ખાલિસ્તાની આતંકવાદીઓ તેમની ગતિવિધિઓથી હટતા નથી. હવે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને મારી નાખવાની ધમકી આપી...
રામ મંદિરઃ રામનગરી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં સ્થાપિત થનારી રામલલાની મૂર્તિના અભિષેકની વિધિ આજે એટલે કે મંગળવારથી શરૂ થઈ ગઈ...
સુપ્રીમ કોર્ટે મથુરામાં શાહી ઇદગાહમાં સર્વે પર પ્રતિબંધ મૂક્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલી શાહી ઈદગાહમાં...
22મી જાન્યુઆરીએ અયોધ્યાના ભવ્ય મંદિરમાં શ્રી રામ લલ્લાના અભિષેકનો કાર્યક્રમ અને આજે થી પૂજાવિધિ શરૂ થશે.બપોરે 1.30 કલાકે યજમાન ડો.અનિલ...
22 જાન્યુઆરીએ યોજાનાર રામ લલ્લાના અભિષેક પ્રસંગે મહાકાલ મંદિર દ્વારા અયોધ્યામાં 5 લાખ લાડુ મોકલવામાં આવશે. મુખ્યમંત્રી ડૉ.મોહન યાદવે આજે...
માલદીવના ત્રણ નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કર્યા બાદ ભારત અને માલદીવ વચ્ચે રાજદ્વારી વિવાદ ઉભો થયો હતો....
ગુજરાતનુ હણોલ ગામ સાથે ભારતના આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયાનો અનોખો નાતો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું વતન છે હણોલ...
દેશભરમાં ઉતરાયણના પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઇ રહી છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ વર્ષે પણ અમદાવાદથી પતંગ ચગાવીને અને...
ઉત્તરાયણ પર્વ અને તેમાં પણ અમદાવાદની ઉત્તરાયણનો દેશભરના લોકોમાં ખાસ ક્રેઝ હોય છે. ત્યારે ઉતરાણનો તહેવાર ઉજવવા દેશ અને દુનિયાથી...
રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા મકર સંક્રાંતિથી એક સપ્તાહના સ્વચ્છતા સફાઈ અભિયાનનો પ્રારંભ ગુજરાતમાં મુખ્યમંત્રી...
ભગવાન રામની નગરી અયોધ્યામાં જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાનો સમારોહ યોજાવા જઇ રહ્યો છે. ત્યારે અયોધ્યા નગરીને સુરક્ષાથી સજ્જ કરાઇ છે. એક...
જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવવા અને આતંકવાદ પર કડક કાર્યવાહી બાદ પાકિસ્તાન હવે હડકાયુ થયુ છે. ત્યારે ફરીથી કાશ્મીર ઘાટીમાં આતંકવાદી...
બ્રિટનના હાઈ કમિશ્નર જેને મેરિયટે પાકિસ્તાન અધિકૃત કશ્મીર પીઓકેની મુલાકાત લીધી હતી. આ પ્રવાસ પર ભારતે આકરો વિરોધ કરતા તેને...
લોકસભાની ચૂંટણીને હવે થોડાક જ મહિના રહ્યા છે. ત્યારે હવે વિપક્ષી ગઠબંધન (I.N.D.I.A.) સીટોની વહેંચણીને લઈને મથામણ વધુ તેજ બની...
ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોના આરોગ્યની દરકાર રાખવા અને સારવારના મસમોટા ખર્ચથી બચાવતી પ્રધાનમંત્રી આયુષ્માન યોજના સમગ્ર ભારતમાં કાર્યરત છે....
ચીન સીમાથી આકાશ મિસાઈલ લઇ જવાની હોય કે પછી પાકિસ્તાનમાં લાહોર સુધી ટેન્ક લઇ જવાની હોય. સરહદ સુધી રોડ નાખવાનું...
ભગવાન શ્રી રામની અયોધ્યા નગરી થોડા દિવસોમાં સંપૂર્ણ રીતે સુશોભિત થવા જઈ રહી છે. આ મહિનાની 22મી તારીખે રામ મંદિરમાં...
Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.