param

param

પશ્ચિમ બંગાળમાં ત્રણ હિંદુ સાધુઓ પર હુમલો, ભાજપે મમતા સરકાર પર કર્યા પ્રહાર

પશ્ચિમ બંગાળમાં ત્રણ હિંદુ સાધુઓ પર હુમલો, ભાજપે મમતા સરકાર પર કર્યા પ્રહાર

પ્રશ્ચિમ બંગાળમાં ખુબ જ અમાનવીય ઘટના બની છે. યુપીના ત્રણ સાધુઓ પર હુમલો કરવામાં આવ્યો છે. બંગાળમાં પાલઘર જેવી ઘટના...

કેજરીવાલને  ઇડીનું ચોથી વખતનું સમન્સ, શું હજી પણ હાજર નહિ થાય કેજરીવાલ ?

કેજરીવાલને ઇડીનું ચોથી વખતનું સમન્સ, શું હજી પણ હાજર નહિ થાય કેજરીવાલ ?

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ EDએ એકવાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ જારી કર્યા છે. EDએ કેજરીવાલને 18 જાન્યુઆરીએ દારૂ કૌભાંડ કેસમાં પૂછપરછ...

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેનું  મોટું નિવેદન 

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેનું  મોટું નિવેદન 

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે નિવેદન આપતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ બુલેટની ઝડપે આગળ વધી રહ્યો છે,આગામી લોકસભા...

નિયતિએ નક્કી કર્યું રામ મંદિરનું નિર્માણ, તેના માટે વડાપ્રધાન મોદીની પસંદગી કરવામાં આવીઃ અડવાણી 

નિયતિએ નક્કી કર્યું રામ મંદિરનું નિર્માણ, તેના માટે વડાપ્રધાન મોદીની પસંદગી કરવામાં આવીઃ અડવાણી 

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ 'રાષ્ટ્ર ધર્મ' મેગેઝિનની આગામી વિશેષ આવૃત્તિમાં પ્રકાશિત થયેલા એક લેખમાં કહ્યું છે કે નિયતિએ નક્કી...

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમના ખેલાડીઓની BCCI દ્વારા જાહેરાત કરવામાં આવી 

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમના ખેલાડીઓની BCCI દ્વારા જાહેરાત કરવામાં આવી 

ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામેની 5 ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ બે મેચની BCCI દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરી,કેપ્ટન રોહિત શર્મા,શુભમન ગિલ,યશસ્વી...

રાજસ્થાનથી લઈને તેલંગાણા સુધી અયોધ્યામાં એકસાથે 45 સ્થળો પર ભંડારાનું આયોજ કરવામાં આવ્યું 

રાજસ્થાનથી લઈને તેલંગાણા સુધી અયોધ્યામાં એકસાથે 45 સ્થળો પર ભંડારાનું આયોજ કરવામાં આવ્યું 

22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે,પ્રાણ પ્રતિષ્ઠામાં લાખો ભક્તો આવશે,22 જાન્યુઆરીના રોજ રાજસ્થાનથી તેલંગાણા...

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમમાં ધ્રુવ જુરેલને મળ્યું સ્થાન 

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમમાં ધ્રુવ જુરેલને મળ્યું સ્થાન 

ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ સીરિઝ 25 જાન્યુઆરીના રોજ રમાશે.બીજી ટેસ્ટ મેચ 2 ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમમાં રમાશે,જેમાં ભારતીય ટીમમાં ધ્રુવ...

વાઇબ્રન્ટ સમિટના સમાપનમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનું નિવેદન 

વાઇબ્રન્ટ સમિટના સમાપનમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનું નિવેદન 

ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત સમીટનો આજે બપોરે 2 :30 વાગ્યે સમારોહ યોજાયો,જેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સંબોધન આપતા કહ્યું...

એલજીએ રજૂ કર્યુ ટ્રાન્સપરન્ટ એટલે કે આરપાર દેખાતુ ટીવી,જાણો આ આધુનિક ટીવી વિશે

એલજીએ રજૂ કર્યુ ટ્રાન્સપરન્ટ એટલે કે આરપાર દેખાતુ ટીવી,જાણો આ આધુનિક ટીવી વિશે

કન્ઝ્યુમર ટેક્નોલોજી એસોસિએશન CES 2024ની શરૂઆત થઈ ગયું છે. ટેક્નોલોજીની દુનિયાનો આ ખાસ ઈવેન્ટ આ વખતે અમેરિકાના લાસ વેગાસમાં આયોજિત...

VGGTS: ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ, હસ્તકલા, પ્રવાસન સ્થળો અને ધરોહરની ઝાંખી

VGGTS: ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ, હસ્તકલા, પ્રવાસન સ્થળો અને ધરોહરની ઝાંખી

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ અંતર્ગત ગાંધીનગર ખાતે "વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો" યોજાઈ રહ્યો છે. આ ટ્રેડ શોમાં વિશ્વના...

હિમાચલનાં મુખ્યમંત્રી સુખવિંદરસિંહની અધ્યક્ષતામાં લેવાયો મોટો નિર્ણય 

હિમાચલનાં મુખ્યમંત્રી સુખવિંદરસિંહની અધ્યક્ષતામાં લેવાયો મોટો નિર્ણય 

હિમાચલના મુખ્યમંત્રી સુખવિંદરસિંહની કેબિનેટમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો,કેબિનેટમાં છોકરીઓનાં લગ્નને લઈ નિર્ણય કરવામાં આવ્યો,હિમાચલમા છોકરીઓનાં લગ્નની ઉમર 21 વર્ષ રહેશે,માતાપિતા...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઇમાં અટલ બિહારી વાજપેયી સેવારી ન્હાવા સેવા અટલ સેતુ પુલનું કર્યું ઉદ્ઘાટન 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઇમાં અટલ બિહારી વાજપેયી સેવારી ન્હાવા સેવા અટલ સેતુ પુલનું કર્યું ઉદ્ઘાટન 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈમાં અટલ બિહારી વાજપેયી સેવારી ન્હાવા સેવા અટલ સેતુ પુલનું ઉદ્ઘાટન કર્યું,દેશનો સૌથી લાંબો સી બ્રિજ બની...

PM મોદીએ કાલારામ મંદિરમાં સફાઇ કરી આપ્યો સ્વચ્છતાનો સંદેશ, બધા જ મંદિરોમાં સફાઇ અભિયાનનું કર્યું આહ્વાન

PM મોદીએ કાલારામ મંદિરમાં સફાઇ કરી આપ્યો સ્વચ્છતાનો સંદેશ, બધા જ મંદિરોમાં સફાઇ અભિયાનનું કર્યું આહ્વાન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નાસિકના કાલારામ મંદિરમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી હતી. મંદિરના દર્શન કર્યા બાદ વડાપ્રધાને મંદિર પરિસરની...

ગિફ્ટ સિટીમાં ઉદ્યોગપતિઓ કરશે મોટું રોકાણ 

ગિફ્ટ સિટીમાં ઉદ્યોગપતિઓ કરશે મોટું રોકાણ 

વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં દેશ વિદેશના મહેમાનો UAE,જાપાન,ઓસ્ટ્રેલીયા,સિંગાપોર,યુએસ જેવા દેશોના મહેમાનો આવ્યા,ગાંધીનગર ખાતે આવેલા ઉદ્યોગપતિઓ ગિફ્ટ સિટીની મુલાકાત બાદ કહ્યું ગિફ્ટ...

NDB અને ગુજરાત સરકાર વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પ્રોજેક્ટ લોન એગ્રીમેન્ટ સંપન્ન થયાં

NDB અને ગુજરાત સરકાર વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પ્રોજેક્ટ લોન એગ્રીમેન્ટ સંપન્ન થયાં

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એનડીબી અને રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ વચ્ચે આ અંગેના પ્રોજેક્ટ લોન એગ્રીમેન્ટ એક્સચેન્જ કરવામાં આવ્યા...

અફઘાનિસ્તાનના હિન્દુકુશ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા  

અફઘાનિસ્તાનના હિન્દુકુશ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા  

અફઘાનિસ્તાનના હિન્દુકુશ ક્ષેત્રમાં રિક્ટર સ્કેલ પર 4.3 ની તીવ્રતા નોંધાતા સાથે અફઘાનિસ્તાનમાં ભૂકંપને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો,

ભારતીય ખેલાડી હિટમેન રોહિત શર્મા T20માં 100 મેચ જીતનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો 

ભારતીય ખેલાડી હિટમેન રોહિત શર્મા T20માં 100 મેચ જીતનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો 

ભારત V અફઘાનિસ્તાન વચ્ચે T20 સિરીઝની શ્રેણી ચાલી રહી છે,ગઇકાલે ભારત અફઘાનિસ્તાન વચ્ચે મોહાલી સ્ટેડિયમમાં મેચ રમાઈ જેમાં ભારતીય ટીમે...

યુવા મહોત્સવમાં PMએ યુવાનોને ડ્રગ્સથી દુર રહેવા કહ્યુ, સાથે જ નારીશક્તિના સન્માનની કરી વાત

યુવા મહોત્સવમાં PMએ યુવાનોને ડ્રગ્સથી દુર રહેવા કહ્યુ, સાથે જ નારીશક્તિના સન્માનની કરી વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે 27માં રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં હાજરી આપી હતી. તેઓ રૂ. 30,500 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સ પણ લોન્ચ...

નાસિકના નેશનલ યુથ ફેસ્ટિવલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન 

નાસિકના નેશનલ યુથ ફેસ્ટિવલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના પ્રવાસ કરી રહ્યા છે,નાસિકમાં 27માં નેશનલ યુથ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું,બાદમાં નાસિકમાં ગોદાવરી નદીના કિનારે રામકુંડમાં પૂજા...

સાવરકુંડલામાં અમૃતવેલ નજીક ગુડ્સ ટ્રેનની અડફેટે આવતા સિંહનું મોત 

સાવરકુંડલામાં અમૃતવેલ નજીક ગુડ્સ ટ્રેનની અડફેટે આવતા સિંહનું મોત 

સાવરકુંડલાના અમૃતવેલ નજીક રેલવે ટ્રેક પર 4 વર્ષના સિંહનું મોતના સમાચાર સામે આવ્યા,સુરેન્દ્રનગર પીપાવાવ પોર્ટ ગુડ્સ ટ્રેન જતી અડફેટે આવતા...

ગુજરાતમાં બનશે સૌથી મોટો મોલ 

ગુજરાતમાં બનશે સૌથી મોટો મોલ 

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં લૂલુ ગ્રુપના ચેરમેન યુસુફ અલીએ મોટી જાહેરાત કરવામાં આવી,અમદાવાદમાં દેશનો સૌથી મોટો મોલ બનવાની જાહેરાત...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાસિકના પ્રવાસે 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાસિકના પ્રવાસે 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નસિકમાં રોડ શો કર્યો,જેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે,નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અજીત પવાર હાજર રહ્યા હતા,વડા પ્રધાન...

પ્રાણપ્રતિષ્ઠા પહેલા એ તમામ નિયમોનું પાલન કરશે પીએમ મોદી, 11 દિવસના અનુષ્ઠાન કરશે પીએમ, જાણો 

પ્રાણપ્રતિષ્ઠા પહેલા એ તમામ નિયમોનું પાલન કરશે પીએમ મોદી, 11 દિવસના અનુષ્ઠાન કરશે પીએમ, જાણો 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામલલા પ્રાણ પ્રતિષ્ઠા પહેલા 11 દિવસીય વિશેષ અનુષ્ઠાનની શરૂઆત કરી હતી. આ સાથે તેણે ભારતીયોને ખાસ સંદેશ...

ભારતીય ટીમના હિટમેન રોહિત શર્મા રન આઉટ થતાં મેચ બાદ આપ્યું નિવેદન 

ભારતીય ટીમના હિટમેન રોહિત શર્મા રન આઉટ થતાં મેચ બાદ આપ્યું નિવેદન 

ગઇકાલે ભારત vઅફઘાનિસ્તાન વચ્ચે T20 સિરીઝની પહેલી મેચમાં ભારતીય ટીમના હિટમેન રોહિત શર્મા શુભમન ગિલ સામે ગુસ્સો ઠાલવ્યો મેચ બાદ...

ઉત્તરાયણ તહેવાર પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકોને કરી ખાસ અપીલ 

ઉત્તરાયણ તહેવાર પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકોને કરી ખાસ અપીલ 

ઉત્તરાયણ તહેવાર પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકોને ઉત્તરાયણ પર્વમાં સૌ કોઈએ સામાજિક જવાબદારી સમજવી તેમજ ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાના 11 દિવસ પહેલા અનુષ્ઠાન શરૂ કર્યું 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાના 11 દિવસ પહેલા અનુષ્ઠાન શરૂ કર્યું 

22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ પૂર જોશમાં તૈયારીઓ ચાલી રહી છે,જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું કે...

અમદાવાદમાં ચાંદખેડામાં ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યાની ઘટના સામે આવી 

અમદાવાદમાં ચાંદખેડામાં ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યાની ઘટના સામે આવી 

અમદાવાદના ચાંદખેડા વિસ્તારના તપોવન સર્કલ પાસે જમીન લે વેચના વ્યવસાય સાથે સંકળાયેલા હરિસિંગ ચંપાવતે હવામાં ફાયરિંગ કર્યાની ઘટના સામે આવી,,ફાયરિંગ...

રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં કોને અપાયુ છે આમંત્રણ ? જાણો

રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં કોને અપાયુ છે આમંત્રણ ? જાણો

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યુ છે. ત્યારે રામ લલાના પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગ 22 જાન્યુઆરીએ યોજાવા જઇ રહ્યો...

ભારતીય ટીમે અફઘાનિસ્તાન સામે સિરીઝની T20 પહેલી મેચમાં 6 વિકેટે જીત મેળવી 

ભારતીય ટીમે અફઘાનિસ્તાન સામે સિરીઝની T20 પહેલી મેચમાં 6 વિકેટે જીત મેળવી 

ગઇકાલે ભારત V અફઘાનિસ્તાન વચ્ચે T20 સિરીઝની પહેલી મેચ મોહાલીમાં રમાઈ હતી,જેમાં ભારતીય ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લેતા,અફઘાનિસ્તાન...

દિલ્હીની ગીતા કોલોનીમાં હનુમાનજીની 51 ફૂટની ઊંચી પ્રતિમાનું અનાવરણ થશે

દિલ્હીની ગીતા કોલોનીમાં હનુમાનજીની 51 ફૂટની ઊંચી પ્રતિમાનું અનાવરણ થશે

અયોધ્યા રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીના રોજ સુવર્ણ અક્ષરોમાં નોંધવામાં આવશે,જ્યારે દિલ્હીની ગીતા કોલોનીમાં હનુમાનજી 51 ફૂટ ઊંચી પ્રતિમા તૈયાર...

રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા લઈ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનું નિવેદન 

રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા લઈ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનું નિવેદન 

22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપતા કહ્યું કે કોંગ્રેસમાં કોઈ મતભેદ નથી,કોંગ્રેસ...

રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં કયા કયા પક્ષોએ કર્યો આવવાનો ઇન્કાર ? જાણો

રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં કયા કયા પક્ષોએ કર્યો આવવાનો ઇન્કાર ? જાણો

અયોધ્યામાં બની રહેલા ભગવાન શ્રી રામના મંદિરનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ કરવાના છે. આ અવસર પર રામ મંદિર...

શ્રેયશ અય્યર વેસ્ટઈન્ડિઝ સામેની T20 સિરીઝમાંથી બહાર

શ્રેયશ અય્યર વેસ્ટઈન્ડિઝ સામેની T20 સિરીઝમાંથી બહાર

ભારત ટીમના યુવા બેટ્સમેન શ્રેયસ અય્યર આજથી વેસ્ટઈન્ડિઝ સામેની T20 સીરિઝમાં નહીં દેખાય,શ્રેયસ અય્યર 12 જાન્યુઆરીના રોજ રણજી ટ્રોફીમાં દેખાશે,શ્રેયશ...

નેપાળ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટનને મોટો ઝટકો 

નેપાળ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટનને મોટો ઝટકો 

નેપાળ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સંદીપ લામિછાને 2022માં વેસ્ટઇન્ડિઝમાં કેરેબિયન પ્રીમિયર લીગમાં બળાત્કારનો કેસ નોંધાયો હતો,સંદીપ લામિછાને દોષિ ઠેરવ્યા કાઠમંડુ...

દુબઈમાં બુર્જ ખલિફાનો બિલ્ડિંગનો રેકોર્ડ જેદ્ધા ટાવર તોડશે

દુબઈમાં બુર્જ ખલિફાનો બિલ્ડિંગનો રેકોર્ડ જેદ્ધા ટાવર તોડશે

દુબઈમાં બુર્જ ખલીફા 828 મીટરની ઊંચાઈ સુધી પહોંચી વિશ્વની સૌથી ઊંચી બિલ્ડિંગ બની રેકોર્ડ બનાવ્યો,હવે દુબઈમાં જેદ્ધા ટાવર 1,000 મીટર,1...

RSSના મોહન ભાગવતને મળ્યું રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ, કહ્યું, “આ સૌભાગ્યશાળી અવસર ”

RSSના મોહન ભાગવતને મળ્યું રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ, કહ્યું, “આ સૌભાગ્યશાળી અવસર ”

22 જાન્યુઆરી 2024એ અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસર પર દેશ અને...

સુરત શહેર અને ઈન્દોર શહેર બન્યા દેશના સૌથી સ્વચ્છ શહેર 

સુરત શહેર અને ઈન્દોર શહેર બન્યા દેશના સૌથી સ્વચ્છ શહેર 

ભારતમાં સ્વચ્છ મિશનની ઝુંબેશ ભારતવાસીઓએ ઉપાડી લીધી છે,વાર્ષિક સર્વમાં ઈન્દોર અને સુરતને સૌથી સ્વચ્છ જાહેર કરવામાં આવ્યા,ઈન્દોરે સતત સાતમી વખત...

દિલ્હીમાં NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા 

દિલ્હીમાં NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા 

દિલ્હી NCRમાં 6.3 તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો,હરિયાણા,પંજાબ,જમ્મુ કાશ્મીર સહિત કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા,ભૂકંપનું કેન્દ્ર બિંદુ અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં નોંધાયું,હિંદુકુશ વિસ્તારમાં...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે UAEના વિદેશ વ્યાપાર રાજ્ય મંત્રી ડૉ.થાની બિન અહેમદ અલ ઝૈઉદી સાથે મુલાકાત બેઠક યોજી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે UAEના વિદેશ વ્યાપાર રાજ્ય મંત્રી ડૉ.થાની બિન અહેમદ અલ ઝૈઉદી સાથે મુલાકાત બેઠક યોજી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વાઇબ્રન્ટ સમિટથી સૌને વિકાસવાની તક આપી છે અને એક ભારત શ્રેષ્ઠ...

શું તમે જાણો છો વોટ્સએપના આ સિક્રેટ ફીચર ? જાણો ખુબ ઉપયોગી થશે

શું તમે જાણો છો વોટ્સએપના આ સિક્રેટ ફીચર ? જાણો ખુબ ઉપયોગી થશે

ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપમાં થોડે થોડે દિવસે નવા નવા ફીચર્સ એડ થઇ રહ્યા છે. ત્યારે મેટા વપરાશકર્તાઓના અનુભવને વધુ શ્રેષ્ઠ...

સોમનાથથી લઈને રામ મંદિરના અભિષેક સુધી… જાણો ક્યારે કોંગ્રેસે હિંદુઓના કાર્યક્રમોનો બહિષ્કાર કર્યો?

સોમનાથથી લઈને રામ મંદિરના અભિષેક સુધી… જાણો ક્યારે કોંગ્રેસે હિંદુઓના કાર્યક્રમોનો બહિષ્કાર કર્યો?

ભારત પર બ્રિટિશ શાસનના લગભગ 200 વર્ષ દરમિયાન સોમનાથ મંદિરનું પુન:નિર્માણ કોઈના ધ્યાન પર આવ્યું ન હતું. જો કે 13...

“કોંગ્રેસ સીઝનલ હિંદુ, પાર્ટી આપોઆપ ખતમ થઇ જશે”- ગિરીરાજ સિંહ

“કોંગ્રેસ સીઝનલ હિંદુ, પાર્ટી આપોઆપ ખતમ થઇ જશે”- ગિરીરાજ સિંહ

અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાના અભિષેક પહેલા રાજકીય વાતાવરણ ગરમાયું છે. કોંગ્રેસના નેતાઓએ આ સમારોહનું આમંત્રણ ઠુકરાવી દીધા બાદ નેતાઓની નિવેદનબાજી...

દેશમાં સૌથી સ્વચ્છ સીટીનો એવોર્ડ કોને મળ્યો ? ગુજરાતના કયા સીટીનો સમાવેશ ? જાણો

દેશમાં સૌથી સ્વચ્છ સીટીનો એવોર્ડ કોને મળ્યો ? ગુજરાતના કયા સીટીનો સમાવેશ ? જાણો

ભારતમાં સ્વચછતા મિશનની ઝુંબેશ ભારતવાસીઓએ ઉપાડી લીધી છે. જેની અસર રસ્તાઓ, શેરીઓ અને ઉદ્યાનોમાં દેખાઈ રહી છે. આ ક્રમમાં સ્વચ્છતા...

ગુજરાતનાં ચાર શહેરોથી અયોધ્યા સુધી દોડશે ટ્રેન,રાજ્યના રેલવે મંત્રીએ કરી મોટી જાહેરાત 

ગુજરાતનાં ચાર શહેરોથી અયોધ્યા સુધી દોડશે ટ્રેન,રાજ્યના રેલવે મંત્રીએ કરી મોટી જાહેરાત 

22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ રાજ્યના રેલવે મંત્રી દર્શનાબેન જરદોશે મોટી જાહેરાત કરવામાં આવી ગુજરાતની ચાર ટ્રેનો...

ભારત અને UAE દ્વિપક્ષીય વેપારને 100 અરબ અમેરિકી ડોલર સુધી વધારવા માંગે છે:પીયૂષ ગોયલ

ભારત અને UAE દ્વિપક્ષીય વેપારને 100 અરબ અમેરિકી ડોલર સુધી વધારવા માંગે છે:પીયૂષ ગોયલ

ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિમાં આયોજિત 'UAE ઈન્ડિયા બિઝનેસ સમિટ'ને સંબોધતા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયેલએ ભારત-UAE ભાગીદારીની બહુપક્ષીય...

અપક્ષના ધારાસભ્ય વધુ એક રાજીનામું આપી શકે છે

અપક્ષના ધારાસભ્ય વધુ એક રાજીનામું આપી શકે છે

લોકસભાની ચુંટણી પહેલા ધારાસભ્યની જોડતોડ ચાલી રહી છે,જેમાં વાઘોડિયા વિધાનસભાની સીટ પરના અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉત્તરાયણ તહેવાર બાદ રાજીનામું...

વાઈબ્રન્ટ ગુજરાતની ગ્લોબલ સમિટમાં UAEની કંપનીએ કરી મોટી જાહેરાત

વાઈબ્રન્ટ ગુજરાતની ગ્લોબલ સમિટમાં UAEની કંપનીએ કરી મોટી જાહેરાત

વાઇબ્રન્ટ સમિટમાં UAEની ડીપી વર્લ્ડની કંપનીએ ભારતમાં 25,000 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરવામાં આવી,ડીપી વર્લ્ડની કંપની ભારતમાં બંદરો ટર્મિનલ,આર્થિક ઝોનનો...

વાઇબ્રન્ટ સમિટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કર્યું સંબોધન, જાણો શું કહ્યું ?

વાઇબ્રન્ટ સમિટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કર્યું સંબોધન, જાણો શું કહ્યું ?

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે બુધવારે કહ્યું કે આઝાદીની 100મી વર્ષગાંઠ સુધીમાં ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બની...

અયોધ્યા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં,દાનમાં ગુજરાતી સૌથી આગળ 

અયોધ્યા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં,દાનમાં ગુજરાતી સૌથી આગળ 

22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં દાન આપનાર ગુજરાતી સૌથી આગળ મોરારી બાપુએ રામમંદિર માટે 11.3કરોડનું દાન અર્પણ કર્યું,ગોવિંદભાઇ...

ભાજપ લોકસભાની ચુંટણી માટે થોડા જ દિવસમાં મોટું એલાન કરી શકે છે 

ભાજપ લોકસભાની ચુંટણી માટે થોડા જ દિવસમાં મોટું એલાન કરી શકે છે 

ભાજપ સરકાર 2024ની સત્તામાં આવવા માટે 2024ની લોકસભાની ચુંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી,લોકસભાની ચુંટણી પહેલા ભાજપ કાર્યકરોને અંતિમ માર્ગ દર્શિકા...

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરનું મોટું નિવેદન 

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરનું મોટું નિવેદન 

કોંગ્રેસના કાર્યકરી અધ્યક્ષ અમરીશ ડેરનું મોટું નિવેદન કોંગ્રેસ પાર્ટીએ અયોધ્યા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આમંત્રણ ઠુકરાવવા નારાજગી વ્યક્ત કરતાં કહ્યું...

ભારતીય સ્ટાર ખેલાડી વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની પહેલી T20 મેચમાં બહાર

ભારતીય સ્ટાર ખેલાડી વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની પહેલી T20 મેચમાં બહાર

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે T20 ત્રણ મેચની સીરિઝ 11 જાન્યુઆરીથી થશે પ્રારંભ પહેલી મેચ મોહાલીમાં રમાશે,પહેલી T20 મેચમાં વિરાટ કોહલી...

શાકિબ અલ હસન સાંસદ બન્યા બાદ ક્રિકેટને લઈ આવ્યું નિવેદન 

શાકિબ અલ હસન સાંસદ બન્યા બાદ ક્રિકેટને લઈ આવ્યું નિવેદન 

બાંગ્લાદેશના ક્રિકેટ ટીમના કેપ્ટન શાકિબ અલ હસન બાંગ્લાદેશની સંસદીય ચુંટણીમાં સાંસદ બન્યા,બાદમાં કેપ્ટનશીપ લઈ નિવેદન આપતા કહ્યું કે બાંગ્લાદેશ ક્રિકેટ...

ડેવિડ વોર્નર વેસ્ટઈન્ડિઝ સામે T20 શ્રેણીમાં ભાગ લેશે

ડેવિડ વોર્નર વેસ્ટઈન્ડિઝ સામે T20 શ્રેણીમાં ભાગ લેશે

ઓસ્ટ્રેલીયા ટીમના હિટમેન ડેવિડ વોર્નર ILTT20માં વેસ્ટઈન્ડિઝ સામે 9 થી 13 ફેબ્રુઆરી વચ્ચે T20 ત્રણ મેચ રમશે,ઓસ્ટ્રેલિયાના મુખ્ય પસંદગીકાર જ્યોર્જ...

અયોધ્યા પર ડ્રોન કેમેરા રાખશે નજર

અયોધ્યા પર ડ્રોન કેમેરા રાખશે નજર

22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અયોધ્યા ઝોનના પોલીસ આઇજી પ્રવીણ કુમારે નિવેદન આપતા કહ્યું કે અયોધ્યામાં ઘણા...

કોંગ્રેસે ઠુકરાવ્યુ રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાનું આમંત્રણ, કોંગ્રેસના આમંત્રિત નેતાઓ નહિ જાય અયોધ્યા

કોંગ્રેસે ઠુકરાવ્યુ રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાનું આમંત્રણ, કોંગ્રેસના આમંત્રિત નેતાઓ નહિ જાય અયોધ્યા

કોંગ્રેસે 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના અભિષેકમાં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો છે. સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને...

બેંગલુરુની CEO સૂચના સેઠે 4 વર્ષના પુત્રનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ સામે આવ્યો 

બેંગલુરુની CEO સૂચના સેઠે 4 વર્ષના પુત્રનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ સામે આવ્યો 

બેંગલુરુની સ્ટાર્ટઅપ કંપનીના CEO સૂચના સેઠે 4 વર્ષના પુત્રની હત્યા બાદ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ સામે આવ્યો,ગોવાની હોટલમાં હત્યા કરવાનો પ્લાન...

કોંગ્રેસ પાર્ટી અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી નહીં આપે

કોંગ્રેસ પાર્ટી અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી નહીં આપે

22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની જોર શોર તૈયારીઓ ચાલી રહી છે,જેમાં કોંગ્રેસ પાર્ટી પ્રાણ પ્રતિષ્ઠામાં આમંત્રણને ઠુકરાવ્યો,મલ્લિકાર્જુન ખડગે...

ભારતીય નૌસેનાએ લોન્ચ કર્યું સ્વદેશી આધુનિક ડ્રોન, નેવીની ક્ષમતામાં વધારો થશે

ભારતીય નૌસેનાએ લોન્ચ કર્યું સ્વદેશી આધુનિક ડ્રોન, નેવીની ક્ષમતામાં વધારો થશે

ભારતીય નૌકાદળે બુધવારે પ્રથમ સ્વદેશમાં બનેલી દ્રષ્ટિ 10 'સ્ટારલાઇનર' માનવરહિત ડ્રોન (UAV) લોન્ચ કર્યું. નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમારે...

વાયબ્રન્ટ સમિટમાં પીએમએ કર્યું સંબોધન, કહ્યુ ભારત વિશ્વની ત્રીજી ઇકોનોમી બનશે !

વાયબ્રન્ટ સમિટમાં પીએમએ કર્યું સંબોધન, કહ્યુ ભારત વિશ્વની ત્રીજી ઇકોનોમી બનશે !

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગુજરાતના ગાંધીનગરમાં 'વાયબ્રન્ટ ગુજરાત સમિટ'નું ઉદ્ઘાટન કર્યું હતું. કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે, 'ભારતની આઝાદીના 75...

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટથી કઇ રીતે બદલાઇ દેશની અર્થવ્યવસ્થા ? શું છે તેનો ઇતિહાસ ?  જાણો

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટથી કઇ રીતે બદલાઇ દેશની અર્થવ્યવસ્થા ? શું છે તેનો ઇતિહાસ ? જાણો

આ રીતે વાઈબ્રન્ટ ગુજરાતે ગુજરાતની અર્થવ્યવસ્થા બદલીવાઇબ્રન્ટ ગુજરાતની અસર જોવી હોય તો 2001-02 થી 2013-14 વચ્ચેના આર્થિક આંકડાઓથી જાણી શકાય...

બાંગ્લાદેશના ક્રિકેટર શાકિબ અલ હસન  સાંસદ બન્યો બાંગ્લાદેશના ક્રિકેટર શાકિબ અલ હસન  સાંસદ બન્યો 

બાંગ્લાદેશના ક્રિકેટર શાકિબ અલ હસન સાંસદ બન્યો બાંગ્લાદેશના ક્રિકેટર શાકિબ અલ હસન સાંસદ બન્યો 

બાંગ્લાદેશના ક્રિકેટ ટીમના કેપ્ટન ઓલરાઉન્ડર શાકિબ અલ હસન વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગ તરફથી પશ્ચિમી શહેર મગુરાથી 1.5 લાખ...

CA ફાઇનલનું પરિણામ જાહેર 

CA ફાઇનલનું પરિણામ જાહેર 

આઇસીએઆઈ ગત નવેમ્બર લેવાયેલી સીએ ફાઇનલ ઇન્ટરમીડિએટનુ પરીક્ષાનું પરિણામ જાહેરકરાયું,સમગ્ર દેશનું 9.42 ટકા પરિણામ રહ્યું,ઇન્ટરમીડિએટનું 9.73 ટકા પરિણામ રહ્યું,અમદાવાદના 8...

વાઇબ્રન્ટ સમિટમાં અંબાણીએ કહ્યુ મેં મારા મિત્રને સમજાવ્યુ કે “મોદી હૈ તો મુમકિન હૈ”નો મતલબ,જાણો તેઓ શું બોલ્યા

વાઇબ્રન્ટ સમિટમાં અંબાણીએ કહ્યુ મેં મારા મિત્રને સમજાવ્યુ કે “મોદી હૈ તો મુમકિન હૈ”નો મતલબ,જાણો તેઓ શું બોલ્યા

સમગ્ર વિશ્વમાંથી રોકાણકારોનું ધ્યાન આકર્ષિત કરવા ગુજરાતમાં ફરી એકવાર વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભારતીય...

વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં મુકેશ અંબાણીનું મોટું નિવેદન

વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં મુકેશ અંબાણીનું મોટું નિવેદન

ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં મહાત્મા મંદિર ખાતે દેશ વિદેશના મહાનુભાવો વચ્ચે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ નિવેદન આપ્યું કે મારા પિતાએ...

ગૌતમ અદાણી ગુજરાતમાં કરશે રોકાણ, આગામી 5 વર્ષમાં ગુજરાતમાં કરશે 2 લાખ કરોડનું રોકાણ

ગૌતમ અદાણી ગુજરાતમાં કરશે રોકાણ, આગામી 5 વર્ષમાં ગુજરાતમાં કરશે 2 લાખ કરોડનું રોકાણ

ગુજરાત વાઈબ્રન્ટ સમિટમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે અમે 5 વર્ષમાં ગુજરાતમાં 2 લાખ કરોડ રૂપિયાનું રોકાણ...

મારુતિ સુઝુકી પ્લાન્ટ ગુજરાતમાં બીજો પ્લાન સ્થાપશે 

મારુતિ સુઝુકી પ્લાન્ટ ગુજરાતમાં બીજો પ્લાન સ્થાપશે 

ગાંધીનગરમાં વાઇબ્રન્ટ સમિટમાં દેશ વિદેશના મહેમાનો બન્યા ત્યારે મારુતિ સુઝુકીના ચેરમેન તોશિહિરોએ કહ્યું કે મારુતિ સુઝુકી મોટર ગુજરાતમાં બીજો મેન્યુફેકયરિંગ...

ગૌતમ અદાણીની મોટી જાહેરાત 

ગૌતમ અદાણીની મોટી જાહેરાત 

ગાંધીનગરમાં ગુજરાત વાઇબ્રન્ટ સમિટને લઈ દેશ વિદેશના મહેમાનો બન્યા ત્યારે ગૌતમ અદાણીએ જાહેરાત કરવામાં આવી કે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં...

બાઇબ્રન્ટ સમિટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવ્યો પ્રારંભ, વિદેશી મહાનુભવોનું ભાવભિનું સ્વાગત 

બાઇબ્રન્ટ સમિટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવ્યો પ્રારંભ, વિદેશી મહાનુભવોનું ભાવભિનું સ્વાગત 

પાટનગર ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​10 જાન્યુઆરીને બુધવારે તેનું ઉદ્ઘાટન કર્યું છે. ગાંધીનગરના મહાત્મા...

રાજ્યના કૃષિમંત્રી કુંવરજી બાવળિયા વાઇબ્રન્ટ ગુજરાતન સમિટને લઈ શું કહ્યું  

રાજ્યના કૃષિમંત્રી કુંવરજી બાવળિયા વાઇબ્રન્ટ ગુજરાતન સમિટને લઈ શું કહ્યું  

ગુજરાત વાઇબ્રન્ટ સમિટને લઈ ગાંધીનગરમાં દેશ વિદેશના મહેમાનો આવ્યા,રાજ્યના કૃષિમંત્રી પ્રતિક્રિયા આપી કે આવનારા દિવસોમાં ગુજરાત સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરશે,વાઇબ્રન્ટ...

અયોધ્યામાં રામલલા કયા નામે ઓળખાશે

અયોધ્યામાં રામલલા કયા નામે ઓળખાશે

22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામલલાના જીવન અભિષેકના મુખ્ય યજમાન રહેશે,ગર્ભગૃહમાં રામલલાનો અભિષેક...

ગુજરાતમાં શિયાળાની ઠંડી વચ્ચે વરસાદનું આગમન 

ગુજરાતમાં શિયાળાની ઠંડી વચ્ચે વરસાદનું આગમન 

ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે ચોમાસાનો માહોલ સર્જાયો,હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારે દાહોદ જિલ્લામાં લીમડી સહિત જિલ્લાઓમાં વરસાદી માહોલ...

ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024નું ઉદ્ધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્યું 

ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024નું ઉદ્ધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્યું 

ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024 નું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી હસ્તે કરવામાં આવ્યું,દેશ વિદેશના મહેમાનો પહોંચ્યા મહાત્મા મંદિર,ગુજરાતનાં મુખ્યમંત્રી કહ્યું...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને UAE રાષ્ટ્રપ્રમુખનો રોડ શો શરૂ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને UAE રાષ્ટ્રપ્રમુખનો રોડ શો શરૂ

ગુજરાતમાં વાઇબ્રન્ટની જોર શોર તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે,દેશ વિદેશના દિગ્ગજો ગુજરાતના પ્રવાસે મહેમાન બન્યા છે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEના...

બેંગ્લુરુ કંપનીની CEO સૂચના સેઠના હાથે 4 વર્ષના પુત્રના મર્ડરમાં ખુલાસો

બેંગ્લુરુ કંપનીની CEO સૂચના સેઠના હાથે 4 વર્ષના પુત્રના મર્ડરમાં ખુલાસો

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેંગ્લુરુની સ્ટાર્ટઅપ કંપનીની CEO સૂચના સેઠ તેના 4 વર્ષીય પુત્રની હત્યા ગોવામાં કરવામાં આવતા પર્દાફાશ બહાર આવ્યો કે...

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું મોટું એલાન

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું મોટું એલાન

22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું મોટું એલાન જાહેર કરાયું,ઉત્તર પ્રદેશમાં 22 જાન્યુઆરીના રોજ...

પાકિસ્તાને વિદેશી કોચિંગ શાદાબ ખાન સ્ટાફને બહાર કાઢ્યા 

પાકિસ્તાને વિદેશી કોચિંગ શાદાબ ખાન સ્ટાફને બહાર કાઢ્યા 

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે T20 ટીમનો નવો વાઇસ કોચિંગ કેપ્ટન મોહમ્મદ રિઝવાનને બનાવ્યો,12 જાન્યુઆરીથી પાકિસ્તાન ટીમ ન્યુઝીલેન્ડમાં 5 T20 શ્રેણી રમવા...

જાપાનમાં ફરી ભૂકંપ આંચકા 

જાપાનમાં ફરી ભૂકંપ આંચકા 

જાપાનની ધરતી ફરી એકવાર ભૂકંપથી હચમચી ગઈ છે,GFZ જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સે જણાવતા જાપાનમાં હોન્શુના પશ્ચિમ કિનારે રિક્ટર સ્કેલ...

બેંગ્લુરુની મહિલા CEOએ ગોવાની હોટલમાં 4 વર્ષના સગા પુત્રની કરી હત્યા

બેંગ્લુરુની મહિલા CEOએ ગોવાની હોટલમાં 4 વર્ષના સગા પુત્રની કરી હત્યા

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેંગ્લુરુની સ્ટાર્ટઅપ કંપનીની મહિલા CEO સૂચના સેઠે ગોવાની હોટલમાં તેના પુત્રીની હત્યા કરી,ગોવા પોલીસના એલર્ટ બાદ કર્ણાટક પોલીસે...

Page 17 of 47 1 16 17 18 47

Latest News