param

param

RBIએ લોન માફી માટે આપવામાં આવી રહેલી નકલી જાહેરાતોને લઈને એલર્ટ જાહેર કર્યું

RBIએ લોન માફી માટે આપવામાં આવી રહેલી નકલી જાહેરાતોને લઈને એલર્ટ જાહેર કર્યું

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા લોકોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોન માફી ઓફર સંબધિત ભ્રામક જાહેરાતો સામે ચેતવણી આપી,RBI દ્વારા જાહેર...

કલમ 370 હટાવવા પર ‘સર્વોચ્ચ’ અદાલતની લીલી ઝંડી, આ 10 મુદ્દાઓમાંને લઈને લેવાયો નિર્ણય

કલમ 370 હટાવવા પર ‘સર્વોચ્ચ’ અદાલતની લીલી ઝંડી, આ 10 મુદ્દાઓમાંને લઈને લેવાયો નિર્ણય

દેશની સૌથી મોટી કોર્ટે જમ્મુ-કાશ્મીર પર મોદી સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. ચુકાદો આપતી વખતે કોર્ટે કલમ 370 હટાવવાના આદેશને...

વસુંધરા રાજેએ 1 વર્ષ માટે રાજસ્થાનનું મુખ્યમંત્રી પદ માગ્યું

વસુંધરા રાજેએ 1 વર્ષ માટે રાજસ્થાનનું મુખ્યમંત્રી પદ માગ્યું

ભાજપના કદાવર નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયાએ ભાજપ સમક્ષ માંગ કરી,પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ તેમને એક વર્ષ માટે...

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ફેબ્રુઆરીમાં શરુ થશે

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ફેબ્રુઆરીમાં શરુ થશે

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ફેબ્રુઆરીમાં શરૂ થઈ જવા રહ્યું છે,આ વર્ષ વિધાનસભાનું બજેટ સત્ર ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં શરૂ થવાની સંભાવના...

“રામ ફીર લોટે ” પુસ્તકના વિમોચનમાં દત્રાત્રેય હોસબાલેએ કહ્યુ…રામ સ્વંય ધર્મ છે, રામ રાષ્ટ્ર છે, રામ મંદિરને ટુરિઝમ માટે નથી બનાવ્યું

“રામ ફીર લોટે ” પુસ્તકના વિમોચનમાં દત્રાત્રેય હોસબાલેએ કહ્યુ…રામ સ્વંય ધર્મ છે, રામ રાષ્ટ્ર છે, રામ મંદિરને ટુરિઝમ માટે નથી બનાવ્યું

"રામ ધર્મના મૂર્તિમાન છે. રામ ધર્મના વિગ્રહ છે. રામ પોતે ધર્મ છે. રામ એ રાષ્ટ્ર છે. જ્યાં રામ છે ત્યાં...

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું દેશભરમાં સ્વાગત

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું દેશભરમાં સ્વાગત

જમ્મુ કાશ્મીરમાં કલમ 370 સુપ્રીમ કોર્ટના નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાગત કરતાં ટ્વિટ કરીને કહ્યું કે કલમ 370 નાબૂદ કરવા...

ધરપકડથી બચવા નદીમાં કૂદી પડ્યા સાયબર ગુનેગારો, ઝારખંડ પોલીસે પકડ્યા

ધરપકડથી બચવા નદીમાં કૂદી પડ્યા સાયબર ગુનેગારો, ઝારખંડ પોલીસે પકડ્યા

ધરપકડથી બચવા સાયબર ગુનેગારોએ નદીમાં ઝંપલાવ્યુંઃ ધરપકડથી બચવા સાયબર ગુનેગારોએ નદીમાં કૂદી પડ્યું. આ દરમિયાન ગુનેગારોનો પીછો કરી રહેલા પોલીસ...

વડોદરામાં GETCOના ઈલેક્ટ્રિક આસિસ્ટન્ટના ઉમેદવારોનો વિરોધ

વડોદરામાં GETCOના ઈલેક્ટ્રિક આસિસ્ટન્ટના ઉમેદવારોનો વિરોધ

વડોદરામાં GETCO દિવાળી પહેલા ઉમેદવારોને હાજર કરવાનો કરાયો હતો નિર્ણય,મેડિકલ વેરિફિકેશન બાદ પણ નિમણૂક પત્ર ન અપાયાનો આક્ષેપ કરવામાં આવ્યો,હજુ...

સુપ્રીમ કોર્ટે કલમ 370 હટાવવાના નિર્ણયને માન્ય ગણાવ્યો,વડાપ્રધાને નિર્ણયને વધાવ્યો

સુપ્રીમ કોર્ટે કલમ 370 હટાવવાના નિર્ણયને માન્ય ગણાવ્યો,વડાપ્રધાને નિર્ણયને વધાવ્યો

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 23 અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીઓની સુનાવણી કર્યા...

ઑક્ટોબર 2025થી ટ્રકમાં એરકન્ડિશન્ડ કેબિન લગાવવી ફરજિયાત, કેન્દ્ર સરકારે જાહેર કરી નોટિસ

ઑક્ટોબર 2025થી ટ્રકમાં એરકન્ડિશન્ડ કેબિન લગાવવી ફરજિયાત, કેન્દ્ર સરકારે જાહેર કરી નોટિસ

ટ્રકમાં એરકન્ડિશન્ડ કેબિનઃ ઓક્ટોબર 2025થી ટ્રકમાં એરકન્ડિશન્ડ કેબિન બનાવવી ફરજિયાત બનશે, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે ટ્રક ઉત્પાદક કંપનીઓને આ...

કાશવી ગૌતમે રચ્યો ઈતિહાસ

કાશવી ગૌતમે રચ્યો ઈતિહાસ

WPLલીગ ટુર્નામેન્ટ વુમન્સ ક્રિકેટ આજે મુંબઇમાં એક્શન શરૂ કરવામાં આવ્યું,આ એક્શનમાં કુલ 165 મહિલા ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવી રહી...

બીજેપીને વોટ આપવા બદલ મુસ્લિમ મહિલાને દિયરે માર માર્યો, પીડિત મુસ્લિમ મહિલાને મળ્યા શિવરાજ સિંહ ચૌહાણ

બીજેપીને વોટ આપવા બદલ મુસ્લિમ મહિલાને દિયરે માર માર્યો, પીડિત મુસ્લિમ મહિલાને મળ્યા શિવરાજ સિંહ ચૌહાણ

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને વોટ આપવા બદલ એક મુસ્લિમ મહિલાને તેના દિયર દ્વારા માર મારવાની ઘટનાએ ખુબ ચર્ચા પકડી હતી. ત્યારે...

ઉત્તરપ્રદેશમાં દિવાલ ધરાશાયી થતા 7 લોકોના મોત

ઉત્તરપ્રદેશમાં દિવાલ ધરાશાયી થતા 7 લોકોના મોત

ઉત્તરપ્રદેશના મૌ જિલ્લામાં ઈદગાહ નજીક દીવાલ ધરાશાઈ જતાં 7 લોકોના મોત નિપજ્યાં,22 મહિલાઓ ગંભીર રીતે ઘાયલ મહિલાઓ,બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં...

સુખદેવસિંહ ગોગામેડી હત્યાકાંડમાં પોલીસને મળી પહેલી સફળતા

સુખદેવસિંહ ગોગામેડી હત્યાકાંડમાં પોલીસને મળી પહેલી સફળતા

કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની 5 ડિસેમ્બરના રોજ હત્યા કરવામાં આવી હતી,જયપુર પોલીસને પહેલી સફળતા મળી,જયપુર પોલીસે હત્યાના કાવતરામાં સામેલ...

2024ની વુમન્સ IPL માટે ખેલાડીઓની હરાજી

2024ની વુમન્સ IPL માટે ખેલાડીઓની હરાજી

વુમન્સ IPL માટે મુંબઇમાં ખેલાડીઓની હરાજી શરૂ થઈ ગઈ છે,અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર એનાબેલ સધરલેન્ડને દિલ્હી કેપિટલ્સમાં ખરીદવામાં આવી,હરાજી માટે...

ભારતમાં ફરી કોરોનાની એન્ટ્રી

ભારતમાં ફરી કોરોનાની એન્ટ્રી

કેટલાક ભાગોમાં શિયાળામાં પણ કમોસમી વરસાદ વચ્ચે વિશ્વભરમાં કોરોનાના નવા કેસો આવતા ફરી એકવાર ચિંતા વધી છે,કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના દ્વારા...

અયોધ્યામાં રામલલ્લા જ્યાં બિરાજમાન થશે એ તસ્વીર સામે આવી, લોકો ગર્ભગૃહ જોઇ મંત્રમુગ્ધ થયા

અયોધ્યામાં રામલલ્લા જ્યાં બિરાજમાન થશે એ તસ્વીર સામે આવી, લોકો ગર્ભગૃહ જોઇ મંત્રમુગ્ધ થયા

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે. ત્યારે હવે થોડા જ દિવસોમાં ભક્તોની આતુરતાનો અંત આવશે. ત્યારે રામમંદિર...

અમદાવાદના એન્ટ્રી પોઈન્ટ બ્યુટિફિકેશન એરપોર્ટ ઇન્દિરા બ્રિજ સુધી આઇકોનીક માર્ગ તૈયાર કરાશે

અમદાવાદના એન્ટ્રી પોઈન્ટ બ્યુટિફિકેશન એરપોર્ટ ઇન્દિરા બ્રિજ સુધી આઇકોનીક માર્ગ તૈયાર કરાશે

અમદાવાદ કોર્પોરેશન દ્વારા એન્ટ્રી પોઈન્ટ બ્યુટિફિકેશન ઇન્દિરા બ્રિજ સુધીના માર્ગનું બ્યુટિફિકેશન બનાવવામાં આવશે,કોર્પોરેશન દ્વારા એન્ટ્રી માર્ગ સુંદર બનાવવામાં આવશે,લોઇટિંગ સાથે...

કોંગ્રેસના સાંસદ ધીરજ પ્રસાદ સાહુને ત્યાંથી મળ્યા 300 કરોડથી પણ વધુ રૂપિયા, જાણો તેના વિશે

કોંગ્રેસના સાંસદ ધીરજ પ્રસાદ સાહુને ત્યાંથી મળ્યા 300 કરોડથી પણ વધુ રૂપિયા, જાણો તેના વિશે

હાલ ધનકુબેર એવા કોંગ્રેસના સાંસદ ધીરજ પ્રસાદ સાહુનો બેનામી રોકડ રકમનો કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.હમણાં સુધી સાહુને...

ઝારખંડમાં કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ પ્રસાદ સાહુના પરિસરમાં આઈટી દરોડા

ઝારખંડમાં કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ પ્રસાદ સાહુના પરિસરમાં આઈટી દરોડા

ઝારખંડમાં કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ પ્રસાદ સાહુના પરિસરમાં અને ડિસ્ટલરી જુથ અને તેની સાથે સંકળાયેલી કંપનીઓ વિરુદ્ધ દરોડા પડી રહ્યું...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં કર્યું સંબોધન 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં કર્યું સંબોધન 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓને સંબોધન કરતાં કહ્યું કે તમામ મહિલાઓની એક જ જાતિ છે,પરંતુ...

હિંદુ લિવ-ઇન પાર્ટનર શ્રદ્ધાની હત્યાનો હત્યારા આફતાબને કોઇ પસ્તાવો નથી, શું છે સમગ્ર મામલો જાણો

હિંદુ લિવ-ઇન પાર્ટનર શ્રદ્ધાની હત્યાનો હત્યારા આફતાબને કોઇ પસ્તાવો નથી, શું છે સમગ્ર મામલો જાણો

દિલ્હીના પ્રખ્યાત શ્રદ્ધા વોકર મર્ડર કેસમાં પોતાની હિંદુ લિવ-ઇન પાર્ટનર શ્રદ્ધા વાલકરની હત્યા કરીને 35 ટુકડા કર્યા બાદ જંગલમાં જુદાં-જુદાં...

રાજસ્થાનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ભાજપના ધારાસભ્યો સાથે કરશે વાત

રાજસ્થાનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ભાજપના ધારાસભ્યો સાથે કરશે વાત

રાજસ્થાનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સાંજે 5 વાગ્યે રાજસ્થાનમાં ભાજપ સરકાર બનતા નવા ચુંટાયેલા ધારાસભ્યો સાથે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરશે,રાજસ્થાનમાં...

સાણંદ-વિરમગામ હાઇવે પર એક સાથે 10 ટ્રેકટરનો અકસ્માત

સાણંદ-વિરમગામ હાઇવે પર એક સાથે 10 ટ્રેકટરનો અકસ્માત

અમદાવાદ વિરમગામ હાઇવે પર ડાંગરનો જથ્થો લઈને જતાં ખેડૂતોને અકસ્માત સર્જાયો,જેના કારણે ખેડૂતોને મોટું નુકશાન થયું,ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના...

ભાજપ પર રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતનુ નિવેદન 

ભાજપ પર રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતનુ નિવેદન 

રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે નિવેદન આપતા કહ્યું કે સાત દિવસ સુધી તમે મુખ્યમંત્રીનો ચહેરો નક્કી નથી કરી શકતા,અને વાતો...

મધ્યપ્રદેશમાં ભાજપે પ્રચંડ જીત મેળવ્યા બાદ હજી પણ મુખ્યમંત્રી અંગે મંથન 

મધ્યપ્રદેશમાં ભાજપે પ્રચંડ જીત મેળવ્યા બાદ હજી પણ મુખ્યમંત્રી અંગે મંથન 

મધ્યપ્રદેશમાં ભાજપે પ્રચંડ જીત મેળવ્યા બાદ 11 ડિસેમ્બરના રોજ ભોપાલ સ્થિતિ પાર્ટી ઓફિસમાં ભાજપના ધારાસભ્ય દળની બેઠક યોજાશે,આ બેઠકમાં મુખ્યમંત્રી...

દિગ્ગજ કન્નડ અભિનેત્રી લીલાવતીનું 85 વર્ષની વયે નિધન

દિગ્ગજ કન્નડ અભિનેત્રી લીલાવતીનું 85 વર્ષની વયે નિધન

કન્નડ સિનેમાના દિગ્ગજ અભિનેત્રી લીલાવતીનું 85 વર્ષેની ઉમરે નિધન થયું,અભિનેત્રી લીલાવતીએ પોતાના પાંચ દાયકાના કરિયરમાં 600 થી વધુ ફિલ્મોમાં કામ...

અમદાવાદ શહેરમાં EWS અંતર્ગત આવાસના હપ્તા માટે સેટલમેન્ટ યોજના

અમદાવાદ શહેરમાં EWS અંતર્ગત આવાસના હપ્તા માટે સેટલમેન્ટ યોજના

અમદાવાદ શહેરમાં EWS વામ્બે આવાસ યોજના મકાનધારકોના બાકી હપ્તાને લઈ મોટો નિર્ણય કરવામાં આવ્યો,ઔડાની EWS અને વામ્બે આવાસસના 2510 મકાનધારકોને...

મહારાષ્ટ્રમાં 44 સ્થળોએ NIAના દરોડા, 13 ISIS શંકાસ્પદોની ધરપકડ

મહારાષ્ટ્રમાં 44 સ્થળોએ NIAના દરોડા, 13 ISIS શંકાસ્પદોની ધરપકડ

મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ISIS આતંકી ષડયંત્ર કેસમાં નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી NIAએ વહેલી સવારથી મોટી કાર્યવાહી હાથ ધરતા હડકંપ મચી ગયો...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોનિયા ગાંધીના જન્મ દિવસ પર શુભેચ્છા પાઠવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોનિયા ગાંધીના જન્મ દિવસ પર શુભેચ્છા પાઠવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે સોનિયા ગાંધીના જન્મ દિવસ પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ,સોનિયા ગાંધીને દીર્ધ અને સ્વાસ્થ્ય આયુષ્ય...

ભારતીયેને વીઝા વગર આ દેશમાં મળશે એન્ટ્રી

ભારતીયેને વીઝા વગર આ દેશમાં મળશે એન્ટ્રી

ભારતીયો માટે થાઈલેન્ડ,શ્રીલંકા,મલેશિયા,બાદમાં ઇન્ડોનેશિયા ભારતીય નાગરિકો માટે વિઝા ફ્રી એન્ટ્રી આપવામાં આવશે,ઈન્ડોનેશિયાના પર્યટન મંત્રાલય તરફથી જાહેર નિવેદન કરવામાં આવ્યું,આ નિર્ણય...

કોંગ્રેસે અકબરુદ્દીને બનાવ્યા પ્રોટેમ સ્પીકર, ભાજપના ફાયરબ્રાન્ડ નેતા ટી રાજાએ શપથ લેવાનો કર્યો ઇન્કાર

કોંગ્રેસે અકબરુદ્દીને બનાવ્યા પ્રોટેમ સ્પીકર, ભાજપના ફાયરબ્રાન્ડ નેતા ટી રાજાએ શપથ લેવાનો કર્યો ઇન્કાર

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના ધારાસભ્ય અને અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન ઓવૈસીને તેલંગાણાની કોંગ્રેસ સરકારે વિધાનસભાના પ્રોટેમ સ્પીકર બનાવતા ભાજપના ફાયરબ્રાન્ડ...

સુખદેવસિંહ ગોગામેડીની પત્નીએ રાજસ્થાન પોલીસને આપી ચેતવણી 

સુખદેવસિંહ ગોગામેડીની પત્નીએ રાજસ્થાન પોલીસને આપી ચેતવણી 

રાજસ્થાનમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા બાદ તેમના પત્ની શીલા શેખાવત મેદાનમાં આવ્યા,રાજસ્થાન પોલીસને ચેતવણી આપતા કહ્યું...

કોરોના વેક્સિનની આડ અસરને લઈને કેન્દ્ર સરકારે કરી સ્પષ્ટતા

કોરોના વેક્સિનની આડ અસરને લઈને કેન્દ્ર સરકારે કરી સ્પષ્ટતા

ગુજરાત સહિત ભારતભરમાં છેલ્લા છ થી આઠ મહિનાથી હાર્ટએટેકથી મૃત્યુના કેસોમાં વધારો જોવા મળતા મનસુખ માંડવિયાએ લોકસભામાં જવાબ આપ્યો કે...

મહારાષ્ટ્રના પિંપરી ચિંચવડમાં આગથી 6 લોકોના મોત

મહારાષ્ટ્રના પિંપરી ચિંચવડમાં આગથી 6 લોકોના મોત

મહારાષ્ટ્રના પિંપરી ચિંચવડમાં કારણોસર અગરબત્તી બનાવવાની ફેક્ટરીમાં આગ લાગતાં 6 લોકોના મોત નિપજ્યાં,અનેક લોકો દાઝ્યા,સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા,ઘટનાની જાણ...

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા 10 જીલ્લાઓમાં પ્રમુખોની કરી નિમણુક

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા 10 જીલ્લાઓમાં પ્રમુખોની કરી નિમણુક

કોંગ્રેસે લોકસભાની ચુંટણી પહેલા રાજ્યના 10 જિલ્લાઓમાં જિલ્લા પ્રમુખની વરણી કરવામાં આવી,ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની વરણી થયા...

લોકસભા ચુંટણી પહેલા કોંગ્રેસે ચૂંટણી સમિતિની કરી રચના

લોકસભા ચુંટણી પહેલા કોંગ્રેસે ચૂંટણી સમિતિની કરી રચના

કોંગ્રેસે લોકસભાની ચુંટણી પહેલા ચુંટણી સમિતિની કવાયત તેજ કરવામાં આવી,કોંગ્રેસે ચુંટણી સમિતિની રચના કરવામાં આવી, જેમાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ,અમિત...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને જનતાને વધુ એક ગેરંટી આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને જનતાને વધુ એક ગેરંટી આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડ અને ઓડિશામાં કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુના ઘર પર આવકવેરા વિભાગના દરોડા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

“કેશ-ફોર-ક્વેરી” કેસમાં  સાંસદ મહુઆ મોઇત્રાને મોટો ઝટકો, સંસદમાં સભ્યતા રદ્દ કરાઇ

“કેશ-ફોર-ક્વેરી” કેસમાં સાંસદ મહુઆ મોઇત્રાને મોટો ઝટકો, સંસદમાં સભ્યતા રદ્દ કરાઇ

"કેશ-ફોર-ક્વેરી" કેસમાં સંસદમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાનું સંસદમાં સભ્યપદ રદ કરવામાં આવ્યુ છે. મોઇત્રા વિરુદ્ધ સંસજમાં એક ધ્વનિમત સાથે...

કોંગ્રેસ સાંસદના ઘરેથી મળી 200 કરોડની રોકડ, PMએ આ અનોખા અંદાજમાં તંજ કસ્યો

કોંગ્રેસ સાંસદના ઘરેથી મળી 200 કરોડની રોકડ, PMએ આ અનોખા અંદાજમાં તંજ કસ્યો

ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુના અનેક સ્થળો પર આવકવેરા વિભાગની ટીમે દરોડા પાડ્યા છે.મળતી માહિતી મુજબ અલગ-અલગ રાજ્યોમાં આ...

ગુજરાતમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની બની ઘટના, અન્ય રાજ્યોમાં પણ 6 વખત થઇ ચુક્યો છે પથ્થરમારો

ગુજરાતમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની બની ઘટના, અન્ય રાજ્યોમાં પણ 6 વખત થઇ ચુક્યો છે પથ્થરમારો

વંદે ભારત ટ્રેનમાં પથ્થરમારા ઘટના સામે આવી છે. રાજકોટમાં વંદે ભારત ટ્રેન પર પથ્થર મારો થયો છે. મહત્ત્વની વાત એ...

PM મોદીના નેતૃત્વમાં ભારત વિકાસની દૃષ્ટિએ ઘણી પ્રગતિ કરી રહ્યું છે-વ્લાદિમીર પુતિન

PM મોદીના નેતૃત્વમાં ભારત વિકાસની દૃષ્ટિએ ઘણી પ્રગતિ કરી રહ્યું છે-વ્લાદિમીર પુતિન

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે.એક કાર્યક્રમ દરમિયાન પ્રશ્નોના જવાબ આપતાં તેમણે કહ્યું કે,...

કતારની સૌથી મોટી કોર્ટમાં નેવીના 8 ભૂતપૂર્વ અધિકારીઓનું ભવિષ્ય નક્કી થશે,મૃત્યુદંડની સજામાંથી શું મળશે મુક્તિ?

કતારની સૌથી મોટી કોર્ટમાં નેવીના 8 ભૂતપૂર્વ અધિકારીઓનું ભવિષ્ય નક્કી થશે,મૃત્યુદંડની સજામાંથી શું મળશે મુક્તિ?

કતારમાં મૃત્યુદંડની સજા પામેલા આઠ ભૂતપૂર્વ ભારતીય ખલાસીઓને આગામી દિવસોમાં રાહત મળવાની શક્યતા છે. પહેલા તેમને કતાર દ્વારા કોન્સ્યુલર એક્સેસ...

હિંદુઓને મળી “હિંદુત્વ” તરીકેની વૈશ્વિક ઓળખ, હવે “હિંદુધર્મ માટે “હિન્દુઇઝમ” શબ્દ નહિ વપરાય-WHC

હિંદુઓને મળી “હિંદુત્વ” તરીકેની વૈશ્વિક ઓળખ, હવે “હિંદુધર્મ માટે “હિન્દુઇઝમ” શબ્દ નહિ વપરાય-WHC

વિશ્વમાં આજે હિંદુ ધર્મનો ડંકો વાગી રહ્યો છે. હિંદુ ધર્મની સંસ્કૃતિ, સાહિત્ય, કળા, પ્રતિભા અને માનવતાના અભિગમોથી વિશ્વ પ્રેરાઇ રહ્યું...

ગરમ કપડાં પહેરવાને લઈ શિક્ષણ વિભાગને લઇ મોટો નિર્ણય, સ્કૂલોમાં વિદ્યાર્થીઓ પહેરી શકશે મનપસંદ ગરમ કપડાં

ગરમ કપડાં પહેરવાને લઈ શિક્ષણ વિભાગને લઇ મોટો નિર્ણય, સ્કૂલોમાં વિદ્યાર્થીઓ પહેરી શકશે મનપસંદ ગરમ કપડાં

રાજ્યમાં હવે શિયાળાની ઋતુ જામતી જાય છે. ત્યારે વહેલી સવારે શાળાએ જતા બાળકોના સ્વાસ્થયને લઇને દરેક વાલીઓ ચિંતિત હોય છે....

ભાજપા સાંસદે લીવ ઇન રિલેશનશિપને ખતરનાક બિમારી ગણાવી, કાયદો બનાવવા લોકસભામાં કરી માંગ

ભાજપા સાંસદે લીવ ઇન રિલેશનશિપને ખતરનાક બિમારી ગણાવી, કાયદો બનાવવા લોકસભામાં કરી માંગ

લિવ ઇન રિલેશનશિપ એટલે લગ્ન સંબંધ કર્યા વગર એક સાથે રહેતા બે વિજાતિય વ્યક્તિ.....આ રિલેશનશિપને લઇને અનેક વખત કેટલાય પ્રશ્નો...

શું ભારતમાં પણ ‘રહસ્યમય ન્યુમોનિયા’નું જોખમ વધી રહ્યું છે? ભારત સરકારે આપી સ્પષ્ટ માહિતી 

શું ભારતમાં પણ ‘રહસ્યમય ન્યુમોનિયા’નું જોખમ વધી રહ્યું છે? ભારત સરકારે આપી સ્પષ્ટ માહિતી 

કોરોના બાદ હવે ચીનમાં રહસ્યમય ન્યુમોનિયાની બિમારી ઉદભવી છે. જેને લઇ વિશ્ન ચિંતિત થયુ છે. ત્યારે ચીનમાં છેલ્લા એક મહિનામાં...

ગુજરાતની આન-બાન-સાન સમા ગરબાને હેરીટેજમાં સ્થાન, યુનેસ્કોએ હેરીટેજ ગરબા તરીકે કર્યો સમાવેશ

ગુજરાતની આન-બાન-સાન સમા ગરબાને હેરીટેજમાં સ્થાન, યુનેસ્કોએ હેરીટેજ ગરબા તરીકે કર્યો સમાવેશ

ગરબા એટલે ગુજરાત અને ગુજરાત એટલે ગરબા....એક બીજાના પર્યાય બની ચુકેલા ગરબાને યુનેસ્કોમાં સ્થાન મળ્યુ છે. ગુજરાતના સાંસ્કૃતિક વારસો એવા...

હરિયાણા હિસારમાં એક ભેંસે ઈનામમાં જીત્યું લાખો રૂપિયાનું ટ્રેક્ટર, 1 દિવસમાં 22 કિલો દૂધ આપવાનો નોંધાયો રેકોર્ડ

હરિયાણા હિસારમાં એક ભેંસે ઈનામમાં જીત્યું લાખો રૂપિયાનું ટ્રેક્ટર, 1 દિવસમાં 22 કિલો દૂધ આપવાનો નોંધાયો રેકોર્ડ

એક પશુપાલકની ભેંસે પંજાબના ધનૌલામાં આયોજિત ત્રણ દિવસીય પશુ મેળામાં સૌથી વધુ દૂધ આપવાનો રેકોર્ડ બનાવીને ફાર્મ ટ્રેક ટ્રેક્ટર જીત્યું...

દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠક યોજાઇ, પીએમએ આગામી ચૂંટણીનો રોડમેપ આપ્યો

દિલ્હી ખાતે સંસદ ભવન સંકુલના બાલયોગી ઓડિટોરિયમમાં ભાજપ સંસદીય દળની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત પાર્ટીના તમામ...

રશિયન સેનામાં સામેલ નેપાળી સૈનિકોનું મૃત્યુ, મૃતદેહો ત્યાં દફનાવી દેતા મૃતદેહોની માંગણી કરતી પ્રચંડ સરકાર

નેપાળે ભારતીય સેનાની અગ્નિવીર યોજનામાં જોડાવાથી પોતાને દૂર રાખ્યા હતા.તો આ તરફ નેપાળના ગોરખા સૈનિકો મોટી સંખ્યામાં રશિયન સેનામાં જોડાઈ...

દુનિયાની સૌથી શક્તિશાળી મહિલાઓમાં ભારતની 4 મહિલાઓએ વગાડ્યો ડંકો, ભારતના નાંણામંત્રીનો પણ સમાવેશ 

દુનિયાની સૌથી શક્તિશાળી મહિલાઓમાં ભારતની 4 મહિલાઓએ વગાડ્યો ડંકો, ભારતના નાંણામંત્રીનો પણ સમાવેશ 

વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓની ફોર્બ્સની યાદીમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને સ્થાન મળ્યું છે. જેમાં યુએસના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને સંગીતકાર...

સંસદમાં અમિત શાહે કહ્યુ નહેરુના ઐતિહાસિક બ્લન્ડરથી POK બન્યુ, કોંગ્રેસે કર્યો હોબાળો

સંસદમાં અમિત શાહે કહ્યુ નહેરુના ઐતિહાસિક બ્લન્ડરથી POK બન્યુ, કોંગ્રેસે કર્યો હોબાળો

સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહર લાલ નેહરુ પર નિશાન ટાંક્યુ હતુ....

BJP: ત્રણ રાજ્યોમાં જીતેલા સાંસદોએ રાજીનામું આપ્યું, કોઈને મળશે મુખ્યમંત્રી બનવાની તક?

BJP: ત્રણ રાજ્યોમાં જીતેલા સાંસદોએ રાજીનામું આપ્યું, કોઈને મળશે મુખ્યમંત્રી બનવાની તક?

પછાત સમુદાયમાંથી આવતા પ્રહલાદસિંહ પટેલને પણ મધ્યપ્રદેશના સંભવિત મુખ્યમંત્રી તરીકે જોવામાં આવી રહ્યા છે. પછાત સમુદાયમાંથી આવતા, તેઓ ભાજપની રાજનીતિને...

Rammandir : રામલલાની આરતી અને યજ્ઞમાં માટેનું ઘી લખનૌ પહોંચ્યું 

Rammandir : રામલલાની આરતી અને યજ્ઞમાં માટેનું ઘી લખનૌ પહોંચ્યું 

જાન્યુઆરી 2024માં અયોધ્યા રામ મંદિરના અભિષેકના ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન શ્રી રામલલાની પ્રથમ આરતી સૂર્યનગરી જોધપુરના ઘીથી...

શ્રીદેવીની પુત્રી ખુશી કપૂર કરી રહી છે પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત, ફિલ્મ સ્ક્રીનિંગમાં પહેર્યું શ્રીદેવીનું ગાઉન

શ્રીદેવીની પુત્રી ખુશી કપૂર કરી રહી છે પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત, ફિલ્મ સ્ક્રીનિંગમાં પહેર્યું શ્રીદેવીનું ગાઉન

શ્રીદેવીની પુત્રી ખુશી કપૂર ‘ધ આર્ચીઝ’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરવા જઈ રહી છે. તે એક મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ છે....

 સુખદેવસિંહની હત્યા બાદ જયપુર સહિતના શહેરોમાં અશાંતિ: વ્યાપારી પણ બંધમાં જોડાયા

 સુખદેવસિંહની હત્યા બાદ જયપુર સહિતના શહેરોમાં અશાંતિ: વ્યાપારી પણ બંધમાં જોડાયા

રાજસ્થાનમાં ગઈકાલે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની તેમના જ નિવાસે બે શુટરોએ પોઈન્ટ બ્લેક રેન્જથી ચાર ગોળીઓ ધરબી...

“જય ભીમ” શબ્દ કોણે આપ્યો ? ડો.આંબેડકરના સન્માનમાં ક્યારથી ‘જય ભીમ’ કહેવાનું ચલણ શરૂ થયુ ?

“જય ભીમ” શબ્દ કોણે આપ્યો ? ડો.આંબેડકરના સન્માનમાં ક્યારથી ‘જય ભીમ’ કહેવાનું ચલણ શરૂ થયુ ?

અનુસુચિત જાતિના ઉત્થાન માટે જે કાર્ય ડો.ભીમરાવ આંબેડકરે કર્યા જે દેશ માટે અમુલ્યો હતો. દેશ પ્રત્યેનો તેમનો પ્રેમ અને રાષ્ટ્રવાદ...

સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના પડઘા બનાસકાંઠામાં પડ્યા 

સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના પડઘા બનાસકાંઠામાં પડ્યા 

રાજસ્થાનમાં ગઈ કાલે કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા કરવામાં આવી,આજે બનાસકાંઠાના દાંતીવાડામાં તમામ વેપારીઓ અને ક્ષત્રિય સમાજના લોકોએ રેલી...

GPSCની 4 પ્રિલિમ પરીક્ષા મોકુફ કરાઇ

GPSCની 4 પ્રિલિમ પરીક્ષા મોકુફ કરાઇ

GPSC ની આગામી સમયે યોજાનાર પ્રિલિમ પરીક્ષાઓને લઈ મોટા સમાચાર સામે આવ્યા,GPSCની પ્રિલિમ પરીક્ષા જાન્યુઆરી,ફેબ્રુઆરીમાં લેવાની હતી,તે અંગે વહીવટી કારણોસર...

સુરેન્દ્રનગરમાં ગુજસીટોકના આરોપીઓએ પોલીસ પર કર્યુ ફાયરિંગ

સુરેન્દ્રનગરમાં ગુજસીટોકના આરોપીઓએ પોલીસ પર કર્યુ ફાયરિંગ

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઇંગરોળી ગામે ગુજસીટોકના આરોપીઓ પેરોલ જમ્પ કરી નાસતા ફરતા આરોપીઓને પકડવા ગયેલ પોલીસ કર્મી PSI પર...

સુખદેવસિંહ ગોગામેડીની હત્યા કેસમાં મોટી જેલ કનેક્શન સામે આવ્યું

સુખદેવસિંહ ગોગામેડીની હત્યા કેસમાં મોટી જેલ કનેક્શન સામે આવ્યું

રાજસ્થાનમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાનો રેલો લોરેન્સ બિશ્નોઇ સુધી પહોંચ્યો,આ ઘટનાનું ષડયંત્ર 18 મહિના પહેલા રાજસ્થાનની જેલમાં...

આજથી અયોધ્યામાં રામ મંદિર માટે પૂજારીઓની તાલીમ શરૂ, PM મોદી 22 જાન્યુઆરીએ રામલલાના અભિષેક સમારોહની અધ્યક્ષતા કરશે

આજથી અયોધ્યામાં રામ મંદિર માટે પૂજારીઓની તાલીમ શરૂ, PM મોદી 22 જાન્યુઆરીએ રામલલાના અભિષેક સમારોહની અધ્યક્ષતા કરશે

રામલલા મંદિરના પૂજારી પદ માટે પસંદ કરાયેલા 20 ઉમેદવારોની તાલીમ બુધવાર એટલે કે આજથી શરૂ થશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ...

બંધારણના ઘડવૈયા ડો.ભીમરાવ આંબેડકર, બંધારણ ઘડવામાં તેમનો સિંહફાળો રહ્યો

બંધારણના ઘડવૈયા ડો.ભીમરાવ આંબેડકર, બંધારણ ઘડવામાં તેમનો સિંહફાળો રહ્યો

ન્યાયશાસ્ત્રી, રાજકારણી, અર્થશાસ્ત્રી અને સમાજ સુધારક આંબેડકરને ભારતીય બંધારણના આર્કિટેક્ટ પણ કહેવામાં આવે છે. આંબેડકર દેશના એવા નેતાઓમાં જાણીતા છે,...

19 જાન્યુઆરીથી ILT-20 ક્રિકેટ સિઝન શરૂ થશે

19 જાન્યુઆરીથી ILT-20 ક્રિકેટ સિઝન શરૂ થશે

ઇન્ટરનેશનલ લીગ T20 સિઝન 19 જાન્યુઆરીથી 17 ફેબ્રુઆરી દરમિયાન UAE માં રમાશે,ડેવિડ વોર્નર,કિરોન પોલાર્ડ,અંબાતી રાયડુ,જેવા સ્ટાર્સ ખેલાડીઓ ભાગ લેશે,આ લીગમાં...

સુખદેવ સિંહની હત્યા બાદ રાજસ્થાનમાં રાજકારણ ગરમાયું

સુખદેવ સિંહની હત્યા બાદ રાજસ્થાનમાં રાજકારણ ગરમાયું

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે નિવેદન આપતા કહ્યું કે પાછલી સરકારના સમયથી જે રીતે ગેંગવોર વધી રહ્યા અને રાજસ્થાનને અરાજક્તાની અગ્નિમાં...

તેલંગાણાના આગામી મુખ્યમંત્રી માટે કોંગ્રેસના રેવંત રેડ્ડીનું નામ ફાઈનલ

તેલંગાણાના આગામી મુખ્યમંત્રી માટે કોંગ્રેસના રેવંત રેડ્ડીનું નામ ફાઈનલ

તેલંગાણાના આગામી મુખ્યમંત્રી માટે કોંગ્રેસના નેતા રેવંત રેડ્ડીનું નામ જાહેર કરવામાં આવ્યું,મુખ્યમંત્રી પદ માટે રેવંત રેડ્ડી 7 ડિસેમ્બરના રોજ 11...

શ્રી રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની ધોળે દહાડે કરાઇ હત્યા, કઇ ગેંગે લીધી હત્યાની જવાબદારી ? જાણો

શ્રી રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની ધોળે દહાડે કરાઇ હત્યા, કઇ ગેંગે લીધી હત્યાની જવાબદારી ? જાણો

રાજધાની જયપુરથી હચમચાવી દેનાર સમાચાર સામે આવ્યા છે. રાજપૂત સમાજના શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડી પર...

હિન્દુ મંદિરોમાં ટુંક વસ્ત્રો પહેર્યા હશે તો પ્રવેશ નિષેધ,સંસ્કૃતિ મુજબ અને મર્યાદા જાળવવા લેવાયો નિર્ણય

હિન્દુ મંદિરોમાં ટુંક વસ્ત્રો પહેર્યા હશે તો પ્રવેશ નિષેધ,સંસ્કૃતિ મુજબ અને મર્યાદા જાળવવા લેવાયો નિર્ણય

આજકાલ હિન્દુ ધાર્મિક સ્થળોનો લોકો પર્યટન તરીકે ઉપયોગ કરતા થઇ ગયા છે. જો કે હવે હિન્દુ સનાતન ધર્મમાં ઘણા નિયમો...

PM નરેન્દ્ર મોદી અને કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ સમોઆ રૂટોની હાજરીમાં ભારત-કેન્યા વચ્ચે MOU 

PM નરેન્દ્ર મોદી અને કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ સમોઆ રૂટોની હાજરીમાં ભારત-કેન્યા વચ્ચે MOU 

કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ સમોઆ રૂટો હાલ ભારતના પ્રવાસે છે.ત્યારે આજે નવી દિલ્હી ખાતે વડાનરેન્દ્ર મોદી અને કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ સમોઆ...

આંધ્રપ્રદેશના બાપટલાના દરિયા કિનારે ત્રાટક્યું વાવાઝોડું મિચોંગ

આંધ્રપ્રદેશના બાપટલાના દરિયા કિનારે ત્રાટક્યું વાવાઝોડું મિચોંગ

આંધ્રપ્રદેશના બાપટલાના મિચોંગ વાવાઝોડું લેન્ડફોલ થઈ ગયું,આજે બપોરના આસપાસ આંધ્રપ્રદેશ બાપટલાના દરિયા કિનારે મિચોંગ વાવાઝોડું ત્રાટક્યું 110 કિમીની ઝડપે વાવાઝોડું...

ગુજરાત પરથી માવઠાની સંકટ દૂર

ગુજરાત પરથી માવઠાની સંકટ દૂર

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી કરવામાં આવી,ગુજરાત પરથી કમોસમી વરસાદનું સંકટ દૂર થશે,આગામી 5 થી 7 દિવસ વાતાવરણ સાફ રહેશે,દાહોદ,મહીસાગર,પંચમહાલમાં વાદળછાયું...

રાજસ્થાનમાં ખળભળાટ,બદમાશોએ કર્યો ગોળીબાર

રાજસ્થાનમાં ખળભળાટ,બદમાશોએ કર્યો ગોળીબાર

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીનું રાજસ્થાનમાં ઇશમોએ ગોળી મારી હત્યા કરાઇ,બદમાશોએ શ્યામ નગર વિસ્તારમાં સુખદેવસિંહ ગોગામેડીને ગોળી મારી...

આંધ્રપ્રદેશના બાપટલામાં ચક્રવાતી તોફાન મિચૌંગનું લેન્ડફોલ, ભારે વરસાદ અને ઝડપી પવન ફુંકાયો

આંધ્રપ્રદેશના બાપટલામાં ચક્રવાતી તોફાન મિચૌંગનું લેન્ડફોલ, ભારે વરસાદ અને ઝડપી પવન ફુંકાયો

ચેન્નાઈમાં તબાહી મચાવ્યા બાદ ચક્રવાતી તોફાન 'મિચોંગ' મંગળવારે બપોરે બાપટલા નજીક દરિયાકાંઠે ત્રાટક્યું હતું.આંધ્ર પ્રદેશમાં તંત્ર હાઈ એલર્ટ પર છે....

તે લોકો ઘમંડ-જૂઠ-નિરાશાવાદ અને અજ્ઞાનતાથી ખુશ રહે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિપક્ષ પર વાર

તે લોકો ઘમંડ-જૂઠ-નિરાશાવાદ અને અજ્ઞાનતાથી ખુશ રહે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિપક્ષ પર વાર

દેશના પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.ભાજપે હિન્દી હાર્ટલેન્ડ પર સંપૂર્ણ કબજો કરી લીધો છે.આવું એટલા માટે...

અમરેલીનાં બાબરાનાં હાર્ટ એટેકથી વિદ્યાર્થીનું મોત

અમરેલીનાં બાબરાનાં હાર્ટ એટેકથી વિદ્યાર્થીનું મોત

દિવસેને દિવસે હાર્ટએટેકના કિસ્સાઓના આંકડાઓ વધી રહ્યા છે,અમરેલીના બાબરાના વિધાર્થી છાત્રાલયમાં રહીને પોલીસની ભરતીની તૈયારી કરતો વિદ્યાર્થી 20 વર્ષના રવી...

ચેન્નાઈમાં વરસાદના કારણે મૃત્યુઆંકનો આંકડો 8 પહોંચ્યો 

ચેન્નાઈમાં વરસાદના કારણે મૃત્યુઆંકનો આંકડો 8 પહોંચ્યો 

ચેન્નાઈમાં સોમવારથી જ ભારે વરસાદના કારણે સમગ્ર શહેરના વિસ્તારમાં નવી દિવાલો ધરાશાઈ જતા બે લોકોના મોત નિપજ્યાં,ચુલામેડુની સરકારી શાળામાં કામ...

જયપુરમાં કોંગ્રેસ વિધાયક દળની બેઠક

જયપુરમાં કોંગ્રેસ વિધાયક દળની બેઠક

પાંચ રાજ્યોની વિધાન સભાની ચુંટણીના પરિણામ બાદમાં જયપુરમાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી,બેઠકમાં અશોક ગેહલોત,અને સચિન પાયલોટ હાજર

પાકિસ્તાનમાં શ્રી કૃષ્ણ મંદિર મસ્જિદમાં ફેરવાયુ ,ઇબાદત કરનારે જ સ્વીકાર્યું

પાકિસ્તાનમાં શ્રી કૃષ્ણ મંદિર મસ્જિદમાં ફેરવાયુ ,ઇબાદત કરનારે જ સ્વીકાર્યું

પાકિસ્તાનમાં લઘુમતી હિન્દુ સમુદાય પર અવાર નવાર અત્યાચારના સમાચાર આવતા રહે છે. તો આ તરફ હિન્દુ સમુદાયના ધાર્મિક સ્થળો અને...

ચક્રવાતી તોફાન મિચોંગની ભારે અસર : બાપટલા નજીક લેન્ડફોલ કરે તેવી શક્યતા,પૂર્વ કિનારાના પાંચ જ્યો એલર્ટ મોડ પર

ચક્રવાતી તોફાન મિચોંગની ભારે અસર : બાપટલા નજીક લેન્ડફોલ કરે તેવી શક્યતા,પૂર્વ કિનારાના પાંચ જ્યો એલર્ટ મોડ પર

તમિલનાડુ સહિત દક્ષિણી રાજ્યોમાં ચક્રવાતી તોફાન મિચોંગનો ખૌફ જોવા મળી રહ્યો છે.કારણ કે તે ઝડપથી તમિલનાડુ અને આંધ્રપ્રદેશ તરફ આગળ...

Page 26 of 47 1 25 26 27 47

Latest News