param

param

આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહના ઘેર EDની તપાસ

આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહના ઘેર EDની તપાસ

રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહના ઘેર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ EDની ટીમ પહોંચી,હાલમાં EDના અધિકારીઓ કયા કેસમાં દરોડા...

સિક્કિમમાં વાદળ ફાટતા પૂરની સ્થિતિ,સેનાના 23 જવાન ગુમ,મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમંગે પરિસ્થિતિનો તાગ મેળવ્યો

સિક્કિમમાં વાદળ ફાટતા પૂરની સ્થિતિ,સેનાના 23 જવાન ગુમ,મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમંગે પરિસ્થિતિનો તાગ મેળવ્યો

વાદળ ફાટવાથી સિક્કિમમાં પૂર આવ્યું. જણાવવામાં આવી રહ્યું છે કે ઉત્તર સિક્કિમના લોનાક તળાવ પર અચાનક વાદળ ફાટવાને કારણે તિસ્તા...

ભારતની બીજી વોર્મઅપ મેચ પણ થઈ રદ

ભારતની બીજી વોર્મઅપ મેચ પણ થઈ રદ

ભારતીય ટીમની આજે ટક્કર નેધરલેન્ડ સામે થવાની હતી,વરસાદના કારણે બીજી વોર્મઅપ મેચ પણ રદ કરવામાં આવી,ભારતને વર્લ્ડ કપ પહેલા પ્રેક્ટિસ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હિન્દુઓ પર મોટું નિવેદન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હિન્દુઓ પર મોટું નિવેદન

છત્તીસગઢના જગદલપુરમાં સભામાં કહ્યું કે વસ્તી પ્રમાણે હિન્દુઓના હિન્દુઓનો અધિકાર હોવો જોઈએ જો વસ્તીના હિસાબે નક્કી થવાનું છે, તો પહેલો...

સરકારી કર્મચારીઓ સાવધાન 

સરકારી કર્મચારીઓ સાવધાન 

હવે નહીં ચાલે કામમાં ઢીલછોડ સરકારી કર્મચારીઓને 50,55 વર્ષની ઉમરે નિવૃત કરી શકાશે,કર્મચારીઓને કામગીરી જો યોગ્ય નહીં હોય તો નિષ્ક્રિય...

વલસાડમાં કોમર્સ કોલેજમાં સેમ-5નું એકાઉન્ટનું પેપર લીક થતાં વિધાર્થીઓ દ્વારા હોબાળો

વલસાડમાં કોમર્સ કોલેજમાં સેમ-5નું એકાઉન્ટનું પેપર લીક થતાં વિધાર્થીઓ દ્વારા હોબાળો

ગુજરાતમાં ફરી એકવાર પેપર લીક થવાનું ભૂત ધણધણ્યું છે,જ્યારે વલસાડમાં શાહ એન.એચ કોમર્સ કોલેજમાં બી.કોમનું એકાઉન્ટના 5 માં સેમિસ્ટરનું પેપર...

કોંગ્રેસ કહે છે જેટલી વધુ વસ્તી,તેટલા અધિકાર.હું કહું છું દેશમાં સૌથી વધુ વસ્તી છે,તો તે ગરીબ છે,તેથી ગરીબો ખુશ છે.”એ મારો હેતુ.” PM મોદી

કોંગ્રેસ કહે છે જેટલી વધુ વસ્તી,તેટલા અધિકાર.હું કહું છું દેશમાં સૌથી વધુ વસ્તી છે,તો તે ગરીબ છે,તેથી ગરીબો ખુશ છે.”એ મારો હેતુ.” PM મોદી

જગદલપુરમાં જાહેર રેલીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, "છત્તીસગઢમાં માત્ર 5 વર્ષમાં કોંગ્રેસે જે સ્થિતિ બનાવી છે તે...

રાજકોટમાં આજે હાર્ટએટેકથી વધુ બે લોકોના મોત 

રાજકોટમાં આજે હાર્ટએટેકથી વધુ બે લોકોના મોત 

દિવસેને દિવસે હાર્ટએટેકના કિસ્સાઓમાં આંકડા વધી રહ્યા છે,જ્યારે જામનગર રોડ પાર મહાદેવ સોસાયટીમાં રહેતા મારવાડી યુનિ.માં પિયુનની નોકરી કરનાર 26...

અમદાવાદ ખાતે કાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં માત્ર 10 ટીમના કેપ્ટન વર્લ્ડ કપ ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવશે

અમદાવાદ ખાતે કાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં માત્ર 10 ટીમના કેપ્ટન વર્લ્ડ કપ ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવશે

વર્લ્ડ કપ ટ્રોફી સાથે તમામ ટીમના કેપ્ટનના ફોટોસેશનનું આયોજન કરવામાં આવ્યું છે,આવતીકાલે તમામ ટીમના કેપ્ટનો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવશે,ત્યારબાદ સ્ટેડિયમની...

આઝાદીના આટલા વર્ષો પછી પણ તડોકીને રેલ્વે નકશામાં સ્થાન નથી મળ્યું: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

આઝાદીના આટલા વર્ષો પછી પણ તડોકીને રેલ્વે નકશામાં સ્થાન નથી મળ્યું: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢની મુલાકાતે હતા.જ્યા બસ્તરના જગદલપુરમાં તડોકી-રાયપુર રેલ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો.સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરનારમાં...

પાડોશી દેશમાં મોઘવારી સાતમાં આસમાને ગેસ સિલિન્ડરનો ભાવ રૂ. 3000ને પાર

પાડોશી દેશમાં મોઘવારી સાતમાં આસમાને ગેસ સિલિન્ડરનો ભાવ રૂ. 3000ને પાર

મોંઘવારીમાં રેકોર્ડ ઉછાળો આવ્યો પાકિસ્તાનમાં મોંઘવારીથી હાહાકાર, ગેસ સિલિન્ડર પહોચ્યો 3000 રૂપિયાને પારજ્યાં એક તરફ ભાસત્તાવાર ડેટા દર્શાવે છે કે...

હવામાન વિભાગ દ્વારા અનેક રાજ્યમાં 6 ઓકટોબર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી

હવામાન વિભાગ દ્વારા અનેક રાજ્યમાં 6 ઓકટોબર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી

ચોમાસાની થોડી હિલચાલને કારણે હજુ પણ પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી,ઉત્તર છત્તીસગઢ ઓડિશા,પશ્ચિમ બંગાળ,સિક્કિમ,પશ્ચિમ આસામ...

ભારત દ્વારા આયોજિત થનારા ODI વર્લ્ડ કપ 2023માં બધાની નજર સ્પિનરો પર રહેશે.અમે તમને કેટલાક ટોપ સ્પિનરો વિશે જણાવીશું

ભારત દ્વારા આયોજિત થનારા ODI વર્લ્ડ કપ 2023માં બધાની નજર સ્પિનરો પર રહેશે.અમે તમને કેટલાક ટોપ સ્પિનરો વિશે જણાવીશું

ODI વર્લ્ડ કપ 2023માં સ્પિન બોલરો પર ખાસ ફોકસ રહેશે કારણ કે ટૂર્નામેન્ટનું આયોજન ભારત કરી રહ્યું છે. ભારતીય પિચો...

એશિયન ગેમ્સમાં ભારતીય પુરુષ સ્ક્વોશ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો

એશિયન ગેમ્સમાં ભારતીય પુરુષ સ્ક્વોશ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો

એશિયન ગેમ્સની મેન્સ ટીમ સ્કવોશ સ્પર્ધામાં ટોચના ક્રમાંકિત ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને રોમાંચક મેચમાં હરાવીને ગોલ્ડ મેડલ નામે કર્યો,ચેન્નાઇના અભય...

ગાંધીનગરમાં રખડતા પશુઓને રોકવા નવી નીતિને મંજૂરી

ગાંધીનગરમાં રખડતા પશુઓને રોકવા નવી નીતિને મંજૂરી

ગાંધીનગરના મહાનગરપાલિકાએ સરકારની માર્ગદર્શિકા અનુસંધાને નીતિ તૈયાર કરી,ગાંધીનગરમાં શહેરની હદમાં ઢોર રાખવા માટે લાયસન્સ ફરજિયાત કરવામાં આવ્યું,શહેરના તમામ પ્રકારના પશુઓનું...

આફ્રિકાના ગાના ખાતે વર્લ્ડના સ્પીકરની કોન્ફરન્સ નું આયોજન ગુજરાત વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરી લેશે ભાગ 

આફ્રિકાના ગાના ખાતે વર્લ્ડના સ્પીકરની કોન્ફરન્સ નું આયોજન ગુજરાત વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરી લેશે ભાગ 

આફ્રિકાના ગાના ખાતે વર્લ્ડના તમામ સ્પીકરની કોન્ફરન્સ નું આયોજન તારીખ 2 થી 6 ઓક્ટોબર દરમિયાન ગાના ખાતે યોજાશે કોન્ફરન્સ,ગુજરાત વિધાનસભાના...

મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે રાજ્યભરમાં એક તારીખ એક કલાક મંત્ર સાથે સ્વચ્છતા શ્રમદાન કાર્યક્રમો યોજાશે

મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે રાજ્યભરમાં એક તારીખ એક કલાક મંત્ર સાથે સ્વચ્છતા શ્રમદાન કાર્યક્રમો યોજાશે

સમગ્ર દેશમાં ૧લી ઓક્ટોબરે સવારના ૧૦ થી ૧૧ એક કલાકના સમયગાળા દરમિયાન સ્વચ્છતા ક્ષેત્રે નવો ઇતિહાસ રચાશે. ગુજરાત રાજ્ય પણ...

જમ્મુ-કાશ્મીર: સેના સાથે અથડામણમાં 2 આતંકવાદીઓ ઠાર

જમ્મુ-કાશ્મીર: સેના સાથે અથડામણમાં 2 આતંકવાદીઓ ઠાર

ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ઘૂસણખોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. સેના સાથેની અથડામણમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા છે.મળતી માહિતી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત મંડપમ ખાતે સંકલ્પ સપ્તાહ કાર્યક્રમની શરૂઆત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત મંડપમ ખાતે સંકલ્પ સપ્તાહ કાર્યક્રમની શરૂઆત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના ભારત મંડપમ પહોંચ્યા.દેશના મહત્વાકાંક્ષી બ્લોક્સ માટે સંકલ્પ સપ્તાહ નામનો એક અનોખો સપ્તાહ-લંબો કાર્યક્રમ શરૂ કરાવ્યો હતો.વડાપ્રધાન...

ભારત-કેનેડા વિવાદ વચ્ચે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકનુ નિવેદન

ભારત-કેનેડા વિવાદ વચ્ચે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકનુ નિવેદન

ભારત-કેનેડા વિવાદ પર,યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને કહ્યું અમે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા કરવામાં આવેલા આરોપોથી ચિંતિત...

રાધનપુર ભાજપનાં ધારાસભ્ય લવિંગજી ઠાકોર ઉપર લાગ્યા ગંભીર આરોપ

રાધનપુર ભાજપનાં ધારાસભ્ય લવિંગજી ઠાકોર ઉપર લાગ્યા ગંભીર આરોપ

ધારાસભ્ય લવિંગજી ઠાકોરનાં કારનામાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પીડિત વેપારી દ્વારા પત્ર લખીને કરાઈ જાણ ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને તેમના સાગરીતો...

ડ્રગ્સ પેડલરોના કાળા કારોબારનો પર્દાફાશ

ડ્રગ્સ પેડલરોના કાળા કારોબારનો પર્દાફાશ

ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવાના વધુ એક આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો અમદાવાદ સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો,આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા કેનેડા,અમેરિકા,થાઈલેન્ડથી ભારતના જુદા જુદા વિસ્તારોમાં...

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદના ત્રાગડમાં પબ્લિક પાર્ક અને તળાવનું લોકાર્પણ કર્યુ

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદના ત્રાગડમાં પબ્લિક પાર્ક અને તળાવનું લોકાર્પણ કર્યુ

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતનાં ત્રણ દિવસના પ્રવાસે અમિત શાહે ત્રાગડના પબ્લિક પાર્ક તળાવનું લોકાર્પણ કર્યું,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા...

પિઝા ખાવાના શોખીનો સાવધાન 

પિઝા ખાવાના શોખીનો સાવધાન 

અમદાવાદ બાદ જામનગરના પંચવટી રોડ પાસે આવેલા U.S પીઝા સેન્ટર ખાતે પીઝામાંથી વંદો નીકળતા ખળભળાટ મચી ગયો,વિડીયો વાયરલ થતાં ફૂડ...

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે મડાગાંઠ

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે મડાગાંઠ

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે મડાગાંઠ ચાલુ છે. કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ ભારત પર...

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં વોર્મઅપ મેચ રમાશે

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં વોર્મઅપ મેચ રમાશે

વર્લ્ડ કપ 2023 ની શરૂઆત 5 ઓક્ટોબરના રોજ થશે,પરંતુ વોર્મઅપ મેચની શરૂઆત થઈ ચૂકી છે,આજે ભારત V ઈંગ્લેન્ડ વચ્ચે ગુવાહાટીના...

ગુજરાતમાંથી ફિક્સ પગાર નાબૂદ કરો આ મુદ્દો હવે દિલ્હીમાં પણ ગુંજશે

ગુજરાતમાંથી ફિક્સ પગાર નાબૂદ કરો આ મુદ્દો હવે દિલ્હીમાં પણ ગુંજશે

1 ઓક્ટોબરે દિલ્હીમાં યોજનારી શંખનાદ રેલીમાં ગુજરાતના 10,000 કર્મચારીઓ જોડાશે.જૂની પેન્શન યોજનાના અમલ માટે દિલ્હીમાં યોજાઈ રહ્યું છે સંમેલન ગુજરાતના...

અમદાવાદના ઘુમા બિલ્ડિંગમાં પાલક અને સ્લેબ તૂટતાં 3 શ્રમિકોના મૃત્યુ

અમદાવાદના ઘુમા બિલ્ડિંગમાં પાલક અને સ્લેબ તૂટતાં 3 શ્રમિકોના મૃત્યુ

અમદાવાદ શહેરના ઘુમા વિસ્તારમાં ઝવેરી ગ્રીન્સ નામની કન્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટના ઘટી જેમાં નિર્માણા બિલ્ડિંગના બારમાં માળેથી પાલક તૂટતાં 3...

પંજાબમાં ખેડૂતના આંદોલનને લઈ 90 મેલ એક્સપ્રેસ અને 150 લોકલ ટ્રેનો રદ

પંજાબમાં ખેડૂતના આંદોલનને લઈ 90 મેલ એક્સપ્રેસ અને 150 લોકલ ટ્રેનો રદ

ખેડૂતના આંદોલન લઈ અસરગ્રસ્ત રેલ્વે સેવાઓ પર ઉત્તર રેલ્વેના જનરલ મેનેજર શોભન ચૌધરીએ કહ્યું કે પંજાબમાં ફિરોઝપુર ડિવિઝનમાં 14 અને...

અમદાવાદની ઊખડખાબડ રસ્તાઓથી મળશે છુટકારો

અમદાવાદની ઊખડખાબડ રસ્તાઓથી મળશે છુટકારો

શહેરના તમામ રોડ રીપેર કરવા સ્ટેન્ડિગ કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો,અમદાવાદમાં 1 ઓક્ટોબરથી રસ્તાઓનું સમારકામ શરૂ થશે.જાન્યુઆરી સુધીમાં તમામ રોડના કામો...

ઇન્સ્ટિટયૂટ ઓફ ટાઉન પ્લાનિંગ ઇન્ડિયાના ચેરમેન તરીકે અમદાવાદના નામાંકિત બિલ્ડર એન.કે.પટેલ ચૂંટાયા

ઇન્સ્ટિટયૂટ ઓફ ટાઉન પ્લાનિંગ ઇન્ડિયાના ચેરમેન તરીકે અમદાવાદના નામાંકિત બિલ્ડર એન.કે.પટેલ ચૂંટાયા

સન ગ્રૂપના નામથી અમદાવાદ સહિત રાજ્યભરમાં અનેક પ્રોજેક્ટ બનાવનાર એન.કે.પટેલ ઉપર થઈ રહી છે,અભિનંદનની વર્ષા દિલ્હી ખાતે યોજાયેલી ચુંટણીમાં ગુજરાતનાં...

ગુજરાતના બીએસએફના આઈજી તરીકે દિપક ડામોર ની નિયુક્તિ

ગુજરાતના બીએસએફના આઈજી તરીકે દિપક ડામોર ની નિયુક્તિ

2011ની બેચના આઇપીએસ અધિકારી દીપક ડામોર મૂળ ગુજરાતના રહેવાસી છે,તામિલનાડુ કેડરના આઇપીએસ અધિકારીને ગુજરાતમાં મહત્વની જવાબદારી સોંપાઈ દિપક ડામોર અગાઉ...

વડોદરામાં ગણેશ વિસર્જન દરમિયાન પથ્થરમારાની ઘટના બની

વડોદરામાં ગણેશ વિસર્જન દરમિયાન પથ્થરમારાની ઘટના બની

ગુજરાતમાં ફરી એકવાર વિધર્મી તત્વો દ્વારા ધાર્મિક યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો,વડોદરામાં ગણેશ વિસર્જન દરમિયાન વિધર્મી દ્વારા પથ્થરમારોની ઘટના બની,આ...

દાહોદમાં ફૂકાયેલા વાવાઝોડાથી 300 જેટલા મકાનોને નુકશાન,માર્ગ વૃક્ષ તૂટી પડતા વાહન વ્યવહાર ખોરવાયો

દાહોદમાં ફૂકાયેલા વાવાઝોડાથી 300 જેટલા મકાનોને નુકશાન,માર્ગ વૃક્ષ તૂટી પડતા વાહન વ્યવહાર ખોરવાયો

દાહોદમાં ફૂકાયેલા વાવાઝોડાથી 100 થી વધુ મકાનોને ભારે નુકશાન થયું,કુલ રૂ.300 જેટલા મકાનોમાં નુકશાન થયું, ખેડૂતોના મકાઇ,બાજરી જેવા ઊભા પાકોમાં...

જામનગરમાં છાસવાલા શોપની આઈસ્ક્રીમમાંથી નીકળ્યો વંદો

જામનગરમાં છાસવાલા શોપની આઈસ્ક્રીમમાંથી નીકળ્યો વંદો

જામનગરમાં છાસવાલા શોપની આઇસ્ક્રીમમાંથી વંદો નીકળ્યો,તાત્કાલિક ધોરણે છાસવાલા કસ્ટમર કેર નંબર પર વાત કરી કસ્ટમર કેર દ્વારા ગ્રાહકને અભદ્ર ભાષામાં...

પાકિસ્તાનના બલોચિસ્તાનમાં એક મસ્જિદ પાસે બોમ્બ વિસ્ફોટ

પાકિસ્તાનના બલોચિસ્તાનમાં એક મસ્જિદ પાસે બોમ્બ વિસ્ફોટ

પાકિસ્તાનના બલોચિસ્તાનમાં એક મસ્જિદ પાસે બોમ્બ બ્લાસ્ટ થયો,જેમાં 52 લોકોના મોત થયા છે,આ ઘટના શુક્રવારે મસ્તુંગ જિલ્લામાં બની હતી,જ્યાં અગાઉ...

2 ઓક્ટોબરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાન,છત્તીસગઢના પ્રવાસે જશે

2 ઓક્ટોબરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાન,છત્તીસગઢના પ્રવાસે જશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 ઓક્ટોબરે રાજસ્થાનની મુલાકાત લેશે ત્યાર બાદ મધ્યપ્રદેશ જશે,ત્રીજી ઓક્ટોબરે છત્તીસગઢ અને તેલંગણાની મુલાકાત લેશે. 

નર્મદા જિલ્લાના કુઇદા ગામથી સેલંબા શોર્ય જાગરણ યાત્રામાં બજરંગ દળ શૉર્ય જાગરણ યાત્રા પર  સેલંબા ખાતે પથ્થરમારો

નર્મદા જિલ્લાના કુઇદા ગામથી સેલંબા શોર્ય જાગરણ યાત્રામાં બજરંગ દળ શૉર્ય જાગરણ યાત્રા પર સેલંબા ખાતે પથ્થરમારો

કુઇદા ગામ થી સેલંબા સુધી આ શોર્ય જાગરણ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું,સેલંબામાં આગચંપીનો પણ બનાવ સામે આવ્યો,નર્મદા જિલ્લાની...

ગુજરાતમાં હજુ બે દિવસીય વરસાદી માહોલ યથાવત

ગુજરાતમાં હજુ બે દિવસીય વરસાદી માહોલ યથાવત

હવામાન આગાહી મુજબ હજુ બે દિવસ સુધી વરસાદી પ્રકારનો માહોલ રહેશે,29 સપ્ટેબરના રોજ ડાંગ,તાપી,સુરત,નવસારી,વલસાડ,દમણ,દાદરા નગર હવેલી,રાજકોટ,જુનાગઢ,અમરેલી,ગીર સોમનાથ,દીવમાં છૂટાછવાયો વરસાદ પડે...

ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડોએ સૂર બદલ્યા

ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડોએ સૂર બદલ્યા

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડોએ ભારત સાથેના સંબંધોને લઈ નિવેદન આપ્યું,ભારત સાથે સંબંધો રાખવા ખૂબ જરૂરી છે,કેનેડાની સરકાર ભારત સાથેના ગાઢ...

ભાવનગરની સર ટી હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ફાયરિંગ કરનાર આરોપી ઝડપાયો

ભાવનગરની સર ટી હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ફાયરિંગ કરનાર આરોપી ઝડપાયો

ભાવનગર શહેરની સિવિલ હોસ્પિટલમાં કમ્પાઉન્ડમાં જાહેરમાં ફાયરિંગ કરીને ભયનો માહોલ ઊભો કરનાર શખ્સ પિન્ટુને આખરે પોલીસે ઝડપી પાડ્યો,પોલીસે ફાયરિંગ અંગે...

બનાસકાંઠાના અમીરગઢ પાસે અકસ્માતમાં બે વ્યક્તિના મોત

બનાસકાંઠાના અમીરગઢ પાસે અકસ્માતમાં બે વ્યક્તિના મોત

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના ધાનપુર પાટીયા નજીક હીટ એન્ડ રનની ઘટના સામે આવી,સ્કૂટર સવાર બે વ્યક્તિના મોત થયાનું સામે આવ્યું,રાત્રી દરમિયાન...

રાજ્યભરમાં આજે ગણપતિ વિસર્જન, નદી તળાવોમાં ભક્તોની ભારે ભીડ  

રાજ્યભરમાં આજે ગણપતિ વિસર્જન, નદી તળાવોમાં ભક્તોની ભારે ભીડ  

હિન્દુઓમાં પ્રથમ પૂજનીય એવા ગણપતિ દાદાનો ગણેશ ઉત્સવ ભારે ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં આજે ગણપતી વિસર્જન કરવામાં...

આણંદ કૃષિ યુનિવર્સિટીને અમેરિકા ખાતે’આંતરરાષ્ટ્રીય ગ્રીન યુનિવર્સિટી એવોર્ડ’થી સન્માનિત  કરાઈ

આણંદ કૃષિ યુનિવર્સિટીને અમેરિકા ખાતે’આંતરરાષ્ટ્રીય ગ્રીન યુનિવર્સિટી એવોર્ડ’થી સન્માનિત કરાઈ

સમગ્ર વિશ્વ આજે ગુજરાતના સર્વાંગી વિકાસથી સૌ કોઈ પરિચિત છે, અને તાજેતરમાં જ રાજ્યની ગૌરવ ગાથામાં વધુ એક નવો અધ્યાય...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ ફરી ગુજરાતનાં પ્રવાસે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ ફરી ગુજરાતનાં પ્રવાસે

30 સપ્ટેમ્બર કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતનાં પ્રવાસે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવતા અમદાવાદ પૂર્વ અને પશ્ચિમના આશરે રૂ.1700 કરોડના વિવિધ વિકાસકામોના ખાત...

અમદાવાદમાં યુવતી સાથે સ્પા સંચાલકની ક્રૂરતાઓ

અમદાવાદમાં યુવતી સાથે સ્પા સંચાલકની ક્રૂરતાઓ

અમદાવાદના સિંધુભવન સ્થિત સ્પામાં યુવતીને માર મારવા મામલે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.મળતી જાણકારી અનુસાર, અમદાવાદમાં સિંધુભવન રોડ...

અમેરિકા ખાતે આણંદ કૃષિ યુનિવર્સિટી ‘આંતરરાષ્ટ્રીય ગ્રીન યુનિવર્સિટી એવોર્ડ‘થી સન્માનિત,કૃષિમંત્રી રાઘવજી પટેલે ગૌરવશાળી ગણાવ્યો 

અમેરિકા ખાતે આણંદ કૃષિ યુનિવર્સિટી ‘આંતરરાષ્ટ્રીય ગ્રીન યુનિવર્સિટી એવોર્ડ‘થી સન્માનિત,કૃષિમંત્રી રાઘવજી પટેલે ગૌરવશાળી ગણાવ્યો 

ગુજરાત રાજ્ય આજે વિશ્વમાં સૌથી ઝડપી વિકસી રહેલા ભારત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. છેલ્લા બે દાયકામાં ગુજરાતે વિકાસની હરણફાળ...

મધ્યપ્રદેશમાં મોદી-શાહની જોડીની ચાણક્ય નીતિ : ભાજપ ઉમેદવારોની બીજી યાદીએ સૌને ચોંકાવી દીધા 

મધ્યપ્રદેશમાં મોદી-શાહની જોડીની ચાણક્ય નીતિ : ભાજપ ઉમેદવારોની બીજી યાદીએ સૌને ચોંકાવી દીધા 

મધ્ય પ્રદેશમાં ભાજપ ઉમેદવારોની બીજી યાદીએ સૌને ચોંકાવી દીધા છે.નરેન્દ્ર સિંહ તોમર અને કૈલાશ વિજયવર્ગીય રાજ્યના રાજકારણમાં ફરી પાછા ફર્યા છે.મોદી શાહે...

 દક્ષીણ ગુજરાતમાં આવેલ પૂરની આફતને લઈને અપાયું આવેદનપત્ર

 દક્ષીણ ગુજરાતમાં આવેલ પૂરની આફતને લઈને અપાયું આવેદનપત્ર

નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલ 18 લાખ ક્યુસેક પાણીને કારણે નર્મદા, ભરૂચ, અંકલેશ્વર સહિતના કાંઠા વિસ્તારમાં માનવસર્જીત હોનારતમાં ખેડુતો-નાગરિકોને થયેલા નુકશાન...

Madhya Pradeshમાં પીએમ મોદી અને અમિત શાહની નવી રણનીતિ, ઉમેદવારોની બીજી યાદીએ સૌને  ચોંકાવી દીધા  

Madhya Pradeshમાં પીએમ મોદી અને અમિત શાહની નવી રણનીતિ, ઉમેદવારોની બીજી યાદીએ સૌને ચોંકાવી દીધા  

મધ્ય  પ્રદેશમાં ભાજપ ઉમેદવારોની  બીજી યાદીએ સૌને ચોંકાવી દીધા છે. નરેન્દ્ર સિંહ તોમર અને કૈલાશ વિજયવર્ગીય રાજ્યના રાજકારણમાં ફરી પાછા...

ચંડીસર નજીક અકસ્માતમાં પદયાત્રીનું મૃત્યુ

ચંડીસર નજીક અકસ્માતમાં પદયાત્રીનું મૃત્યુ

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ડીસા હાઇવે પર ચંડીસર નજીક અજાણ્યા વાહનચાલકે અંબાજીમાના દર્શન જઈ રહેલા પદયાત્રીને ટક્કર મારતા મૃત્યુ નીપજ્યું,પદયાત્રીને ટક્કર...

અંગદાતા પરિવાર એ દેવતા સમાન છે અને અંગદાન એ પણ દેશભક્તિ: મોહનજી ભાગવત

અંગદાતા પરિવાર એ દેવતા સમાન છે અને અંગદાન એ પણ દેશભક્તિ: મોહનજી ભાગવત

ડોનેટ લાઈફ, સુરત સંસ્થા દ્ધ્રારા અંગદાતા પરિવારોના સન્માન નો કાર્યક્રમ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઈન્દોર સ્ટેડીયમ ખાતે ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૩ બુઘવારના...

બનાસકાંઠાના ધરણોધર ગામે બે જૂથ વચ્ચે જમીન મામલે સર્જાયું ધીંગાણું

બનાસકાંઠાના ધરણોધર ગામે બે જૂથ વચ્ચે જમીન મામલે સર્જાયું ધીંગાણું

ધરણોધર ગામે જમીન બાબતે બે જુથ વચ્ચે 8 લોકો ઇજાગ્રસ્ત થયા,સારવાર માટે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા,ધાનેરા પોલીસે સમગ્ર મામલે...

મુંબઈમાં આજે ગણેશ વિસર્જન શોભાયાત્રા નિકળશે, ઠેર ઠેર વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ દેવાયો 

મુંબઈમાં આજે ગણેશ વિસર્જન શોભાયાત્રા નિકળશે, ઠેર ઠેર વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ દેવાયો 

ગણેશ વિસર્જનને ધ્યાને રાખીને મુંબઈ પોલીસ ઠેર ઠેર સુરક્ષા વ્યવસ્થા ખડકી છે,સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની કુમક ગોઠવાઈ દેવાઈ છે,મુંબઈ શહેરોમાં ગણેશ...

પંજાબમાં આજે ખેડૂતોનું રેલ રોકો આંદોલન,સરકાર સામે પડકાર

પંજાબમાં આજે ખેડૂતોનું રેલ રોકો આંદોલન,સરકાર સામે પડકાર

પંજાબમાં ખેડૂતો આજથી રેલ રોકો આંદોલન કરશે,હરિયાણાના ખેડૂતો પણ આ આંદોલનમાં જોડાઈ રહ્યા છે,હરિયાણાના ખેડૂતોએ પંજાબ સરકારને કહ્યું કે હરિયાણાના...

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મેદાને નર્મદાનું પૂર માનવસર્જિત હોવાનો દાવો 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મેદાને નર્મદાનું પૂર માનવસર્જિત હોવાનો દાવો 

નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણી મામલે કોંગ્રેસ મેદાનમાં ઉતરી છે,કોંગ્રેસ દ્વારા નર્મદામાં આવેલું પૂર માનવસર્જિત હોવાનો દાવો કરાયો કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ આજે...

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી,નવરાત્રી દરમિયાન રહેશે વાદળછાયું વાતાવરણ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી,નવરાત્રી દરમિયાન રહેશે વાદળછાયું વાતાવરણ

ગરબા રસિકો માટે માઠા સમાચાર નવરાત્રી દરમિયાન મહારાષ્ટ્ર,દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી,ભારત પાકિસ્તાનની મેચમાં પણ વાદળછાયા વાતાવરણની શક્યતા,આ...

ક્રાંતિવીર શહીદ ભગતસિંહની જન્મ જયંતી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રધ્ધાંજલિ અર્પિત કરી

ક્રાંતિવીર શહીદ ભગતસિંહની જન્મ જયંતી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રધ્ધાંજલિ અર્પિત કરી

પંજાબમાં 1907માં જન્મેલા વીર ભગતસિંહ જેમણે ડર્યા વિના બ્રિટિશ શાસનનો સામનો કર્યો.ભગતસિંહને 24 માર્ચ,1931ના રોજ 23 વર્ષની નાની ઉંમરે અંગ્રેજોએ...

GIFT નિફ્ટીએ નવો રેકોર્ડ હાંસલ કર્યો : US$ 15.25 બિલિયનના ટર્નઓવર સાથે એક જ દિવસમાં 3,86,350 કરાર થયા

GIFT નિફ્ટીએ નવો રેકોર્ડ હાંસલ કર્યો : US$ 15.25 બિલિયનના ટર્નઓવર સાથે એક જ દિવસમાં 3,86,350 કરાર થયા

ગુજરાતમાં સ્થિત દેશની એકમાત્ર નાણાકીય સંસ્થાએ હાલમા એક નવો રેકોર્ડ હાંસલ કર્યો છે.26 સપ્ટેમ્બર,2023ના રોજ GIFT નિફ્ટી ઇન્ડેક્સે USD 15.25...

ભાજપ રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ જેબલિયાએ ભારતમાતાની આરતી કરી ભારતમાતાના ચરણોમાં કમળ અર્પણ કર્યુ

ભાજપ રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ જેબલિયાએ ભારતમાતાની આરતી કરી ભારતમાતાના ચરણોમાં કમળ અર્પણ કર્યુ

તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિ નિમિતે નમોત્સવ કાર્યક્રમનો ધામધુમથી શુભ આરંભ કરવામાં આવ્યો.આ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમમાં સંતો...

નમોત્સવનો આજે ત્રીજો દિવસ: ભાજપ રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઇ જેબલિયા રહ્યા ઉપસ્થિત

નમોત્સવનો આજે ત્રીજો દિવસ: ભાજપ રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઇ જેબલિયા રહ્યા ઉપસ્થિત

તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિ નિમિતે નમોત્સવ કાર્યક્રમનો ધામધુમથી શુભ આરંભ કરવામાં આવ્યો.....આ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમમાં સંતો...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અખંડ કર્મયજ્ઞને વધાવતા તીર્થધામ પ્રેરણાપીઠ આયોજિત સુશાસન મહિમા નમોત્સવનો બીજો દિવસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અખંડ કર્મયજ્ઞને વધાવતા તીર્થધામ પ્રેરણાપીઠ આયોજિત સુશાસન મહિમા નમોત્સવનો બીજો દિવસ

ગુજરાતના પનોતા પુત્ર અને દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અખંડ કર્મયજ્ઞને વધાવવા કલ્કિ અવતાર શ્રીનિષ્કંલકી નારાયણ ઘામ પ્રેરણાપીઠ તરફથી એક...

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહના પૂર્વ મીડિયા સલાહકારના ઘરે દરોડા

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહના પૂર્વ મીડિયા સલાહકારના ઘરે દરોડા

પંજાબના પાટિયાલામાં પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના પૂર્વ મીડિયા સલાહકાર ભરતેન્દ્ર સિંહ ચહલના ઘેર વિજિલન્સે દરોડા પાડવામાં આવ્યા સંપતિના કેસમાં...

રાજ્યમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ

રાજ્યમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ

દિવસેને દિવસે ગુજરાતમાં હાર્ટએટેકના કિસ્સાઓ વધવા લાગી રહ્યા છે,2 દિવસમાં જ 3 યુવકોના હાર્ટએટેકથી મૃત્યુ નિપજ્યાં,જામનગર ગરબાની પ્રેક્ટિસ દરમિયાન 19...

નવરાત્રીમાં પોતાના ગામે પધારવા આદ્યશક્તિ મા અંબાને આમંત્રણ આપવાનો અવસર એટલે ભાદરવી પૂર્ણિમાનો મેળો 

નવરાત્રીમાં પોતાના ગામે પધારવા આદ્યશક્તિ મા અંબાને આમંત્રણ આપવાનો અવસર એટલે ભાદરવી પૂર્ણિમાનો મેળો 

શક્તિપીઠ અંબાજી ખાતે હાલ ભાદરવી પૂર્ણિમાનો મેળો ભરાયો છે.નવરાત્રીમાં પોતાના ગામમા પધારવા માટે આદ્યશક્તિ મા અંબાને આમંત્રણ આપવા પગપાળા અંબાજી...

ભારતીય ટીમના હીટમેન રોહિત શર્માનો રાજકોટમાં આઇફોન ગુમ

ભારતીય ટીમના હીટમેન રોહિત શર્માનો રાજકોટમાં આઇફોન ગુમ

ગઇકાલે રાજકોટ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ દરમિયાન આઇફોન ગુમ થયાની ચર્ચામાં છે,કોન્ફરન્સમાં આવ્યા બાદ રોહિત શર્માનો આઇફોન થયો ગુમ હજુ સુધી કોઈ...

મણિપુરમાં ફરી એકવાર તણાવની સ્થિતિ,  બે દિવસ શાળા-કોલેજો બંધ, ઈન્ટરનેટ સેવા પણ સ્થગિત

મણિપુરમાં ફરી એકવાર તણાવની સ્થિતિ,  બે દિવસ શાળા-કોલેજો બંધ, ઈન્ટરનેટ સેવા પણ સ્થગિત

બે યુવકોના મૃતદેહોની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થયાના કલાકો પછી, ઇમ્ફાલમાં વાતાવરણ ડહોળાયું છે. શાળા અને કોલેજના વિદ્યાર્થીઓએ ઈમ્ફાલમાં...

Page 35 of 47 1 34 35 36 47

Latest News