Monday, March 17, 2025
param

param

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં દુષ્કાળ,ભૂકંપ અને ગોધરાકાંડ જેવા મુદ્દે વાત કરી,જાણો વધુ વિગત 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં દુષ્કાળ,ભૂકંપ અને ગોધરાકાંડ જેવા મુદ્દે વાત કરી,જાણો વધુ વિગત 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે છે.ત્યારે પ્રથમ તેઓ અમદાવાદ સ્થિત સાયન્સ સિટી પહોંચ્યા હતા.જ્યાં સાયન્સ સિટી...

નેપાળના બેટ્સમેને તોડ્યો રોહિતનો વર્લ્ડ રેકોર્ડ, T20માં આટલા બોલમાં ફટકારી સદી

નેપાળના બેટ્સમેને તોડ્યો રોહિતનો વર્લ્ડ રેકોર્ડ, T20માં આટલા બોલમાં ફટકારી સદી

કુશલ મલ્લાએ સૌથી ઝડપી ટી20 સદી ફટકારી: નેપાળ અને મંગોલિયા વચ્ચેની એશિયન ગેમ્સની ક્રિકેટ મેચમાં અમેઝિંગ રેકોર્ડ બનાવ્યા. નેપાળના બેટ્સમેન...

વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સરકાર માદક દ્રવ્ય અને આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવામાં સફળ રહી : અમિત શાહ

વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સરકાર માદક દ્રવ્ય અને આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવામાં સફળ રહી : અમિત શાહ

કેન્દ્રિય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે બુધવારે,26 સપ્ટેમ્બરના રોજ પંજાબના અમૃતસરમાં ઉત્તરીય ઝોનલ કાઉન્સિલની 31મી બેઠકની અધ્યક્ષતા કરી હતી.આ...

ડ્રાયવરે બ્રેકના બદલે એક્સીલેટર દબાવતા ટ્રેન પાટા પરથી ઉતરીને પ્લેટફોર્મ પર ચઢી

ડ્રાયવરે બ્રેકના બદલે એક્સીલેટર દબાવતા ટ્રેન પાટા પરથી ઉતરીને પ્લેટફોર્મ પર ચઢી

ગત રાત્રે તે ઉત્તર પ્રદેશના મથુરામાં રેલવે સ્ટેશન પર ટ્રેન પ્લેટફોર્મ પર ચઢી ગઈ હતી. જો કે સદનસીબે આ દરમિયાન...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સાયન્સ સિટીમાં આગમન 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સાયન્સ સિટીમાં આગમન 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાતનાં પ્રવાસે આજે અમદાવાદના સાયન્સ સીટી ખાતે આજે વાયબ્રન્ટ ગુજરાતગ્લોબલ સમિટની સફળતાના 20 વર્ષની ઉજવણી...

“ભારત વિવિધ ભાગીદારો સાથે સહકારને પ્રોત્સાહન આપવા માંગે છે : ડો.એસ.જયશંકર

“ભારત વિવિધ ભાગીદારો સાથે સહકારને પ્રોત્સાહન આપવા માંગે છે : ડો.એસ.જયશંકર

ન્યૂયોર્કમાં UNGSAમાં વિદેશ મંત્રી ડો.એસ.જયશંકરે કહ્યું,"એ સમયે જ્યારે પૂર્વ-પશ્ચિમ ધ્રુવીકરણ ખૂબ તીવ્ર છે અને ઉત્તર-દક્ષિણનું વિભાજન આટલું ઊંડું છે,નવી દિલ્હી...

નારી શક્તિ વંદન એક્ટ એટલે કે વિધાનસભાથી લઈને લોકસભા સુધી મહિલાઓનું પ્રતિનિધિત્વ,આ છે મોદીની ગેરંટી : PM

નારી શક્તિ વંદન એક્ટ એટલે કે વિધાનસભાથી લઈને લોકસભા સુધી મહિલાઓનું પ્રતિનિધિત્વ,આ છે મોદીની ગેરંટી : PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગજરાતના પ્રવાસે છે.તેઓ ગત રોદ સાંજે અમદાવાદ આવી પહોંચ્યા હતા.જ્યા અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટની બહાર...

ભાજપે નવો ખેસ લોન્ચ કર્યો

ભાજપે નવો ખેસ લોન્ચ કર્યો

ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (NARENDRA MODI) મંગળવારે રાત્રે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. એરપોર્ટ પરથી...

ભાજપના છત્તીસગઢની કોંગ્રેસ સરકાર પર અનેક આરોપો.જાણો પ્રવક્તા સંબિત પાત્રાએ શું કહ્યું ?

ભાજપના છત્તીસગઢની કોંગ્રેસ સરકાર પર અનેક આરોપો.જાણો પ્રવક્તા સંબિત પાત્રાએ શું કહ્યું ?

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીને આડે વધુ સમય બાકી નથી.આથી રાજ્યમાં સત્તાધારી કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટી ભાજપ દરરોજ પોતાની રણનીતિને નવી ધાર...

વડોદરામાં શિવ મંદિરની સામે ત્રણ વિદ્યાર્થીઓ નમાઝ પઢતા હોવાનો વીડિયો વાયરલ

વડોદરામાં શિવ મંદિરની સામે ત્રણ વિદ્યાર્થીઓ નમાઝ પઢતા હોવાનો વીડિયો વાયરલ

વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ કોમર્સ બિલ્ડિંગ પાસે આવેલા ભગવાન શિવ મંદિરની સામે ત્રણ વિદ્યાર્થીઓ નમાઝ પઢતા હોવાનો વીડિયો વાયરલ...

26/11ના આતંકી હુમલાના ગુનેગાર તહવ્વુર રાણા સામે ચોથી ચાર્જશીટ દાખલ
 

26/11ના આતંકી હુમલાના ગુનેગાર તહવ્વુર રાણા સામે ચોથી ચાર્જશીટ દાખલ  

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે 26/11ના આતંકી હુમલાના ગુનેગાર તહવ્વુર રાણા વિરુદ્ધ 405 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક...

UPમાં સામૂહિક દુષ્કર્મનો વીડિયો વાયરલ, 3 સામે નોંધાઈ ફરિયાદ

UPમાં સામૂહિક દુષ્કર્મનો વીડિયો વાયરલ, 3 સામે નોંધાઈ ફરિયાદ

ઉત્તર પ્રદેશના કુશીનગરના કપ્તાનગંજ પોલીસ સ્ટેશન પીડિતાના પિતાએ બે વખતઉત્તર પ્રદેશના કુશીનગરના કપ્તાનગંજ પોલીસ સ્ટેશન જઈને પોતાની આપવીતી જણાવી, પરંતુ...

MP: ભાજપે ચૂંટણી જાહેર થયા પહેલા ઉમેદવારોની યાદી જાહેર કરી,સાંસદોને મેદાનમાં  ઉતાર્યા

MP: ભાજપે ચૂંટણી જાહેર થયા પહેલા ઉમેદવારોની યાદી જાહેર કરી,સાંસદોને મેદાનમાં ઉતાર્યા

વિધાનસભામાં નવા શક્તિશાળી અને કદાવર ચહેરાઓને મેદાનમાં ઉતારીને ભાજપ એ સંદેશ પણ આપવા માંગે છે કે ભાજપ પાસે મુખ્યમંત્રી ચહેરાની...

સરકારી સેવાઓ માટે નિમણૂંક પત્રો ઉમેદવારોને અભિનંદન.તમે બધાએ સખત મહેનત પછી આ સફળતા મેળવી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

સરકારી સેવાઓ માટે નિમણૂંક પત્રો ઉમેદવારોને અભિનંદન.તમે બધાએ સખત મહેનત પછી આ સફળતા મેળવી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોજગાર મેળા હેઠળ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા નિમણૂંક પામેલા કર્મચારીઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લગભગ 51,000 નિમણૂક...

 ‘અયોધ્યાના રામમંદિર’માં ભગવાન ગણેશજી બિરાજમાન થયા,જાણો ક્યાં બનાવાઈ આવી થીમ ?

 ‘અયોધ્યાના રામમંદિર’માં ભગવાન ગણેશજી બિરાજમાન થયા,જાણો ક્યાં બનાવાઈ આવી થીમ ?

મુંબઈમાં ગણેશ ચતુર્થીના દસ દિવસ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.થોડા-થોડા અંતરે ભગવાન ગણેશજીની સ્થાપના કરીને તેમની આરાધના કરવામાં આવે છે.જોકે,આ...

વિદેશમંત્રી ડો.એસ.જયશંકર અને યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે વચ્ચે ન્યૂયોર્કમાં  બેઠક

વિદેશમંત્રી ડો.એસ.જયશંકર અને યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે વચ્ચે ન્યૂયોર્કમાં બેઠક

વિદેશમંત્રી ડો.એસ.જયશંકર અને યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે ન્યૂયોર્કમાં એક બેઠકમાં ભારતની G-20 અધ્યક્ષતા અને અફઘાનિસ્તાન,મ્યાનમાર અને અન્ય વૈશ્વિક પડકારો...

રાષ્ટ્રીય સ્વયં સેવકસંઘના સરસંઘચાલક મોહનજી ભાગવત 26 સપ્ટેમ્બરથી 2જી ઓક્ટોબર સુધી ગુજરાતના પ્રવાસે

રાષ્ટ્રીય સ્વયં સેવકસંઘના સરસંઘચાલક મોહનજી ભાગવત 26 સપ્ટેમ્બરથી 2જી ઓક્ટોબર સુધી ગુજરાતના પ્રવાસે

રાષ્ટ્રીય સ્વયં સેવકસંઘના સર સરસંઘચાલક મોહનજી ભાગવત આજે 26 સપ્ટેમ્બરથી 2જી ઓક્ટોબર સુધી ગુજરાતના પ્રવાસે છે.આ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં...

ડૉ.મનસુખ માંડવિયાએ ભારતમાં ફાર્મા-મેડટેક ક્ષેત્ર માટે રાષ્ટ્રીય યોજના શરૂ કરી,ફાર્મા-મેડટેક ક્ષેત્ર માટે એક નવી સવાર

ડૉ.મનસુખ માંડવિયાએ ભારતમાં ફાર્મા-મેડટેક ક્ષેત્ર માટે રાષ્ટ્રીય યોજના શરૂ કરી,ફાર્મા-મેડટેક ક્ષેત્ર માટે એક નવી સવાર

કેન્દ્રિય રસાયણ અને ખાતર તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.મનસુખ માંડવિયાએ ભારતમાં ફાર્મા-મેડટેક ક્ષેત્રમાં સંશોધન અને વિકાસ અને નવીનતા...

ખાલિસ્તાન સમર્થકોનુ કેનેડાના ઓટાવા,ટોરોન્ટો અને વાનકુવરમાં પ્રદર્શન,તિરંગો ધ્વજ સળગાવ્યો,PM મોદીનું પણ કર્યુ અપમાન

ખાલિસ્તાન સમર્થકોનુ કેનેડાના ઓટાવા,ટોરોન્ટો અને વાનકુવરમાં પ્રદર્શન,તિરંગો ધ્વજ સળગાવ્યો,PM મોદીનું પણ કર્યુ અપમાન

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદીઓને સમર્થન આપીને જે આગ ભભૂકી છે તે આગની જ્વાળાઓ વધી રહી છે.જેમાં સોમવારે 25...

જાનગગરમાં  ગરબાની પ્રેક્ટિસ કરતા એક યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ ,રોજ બનતા કિસ્સા  ચિંતાનો વિષય 

જાનગગરમાં  ગરબાની પ્રેક્ટિસ કરતા એક યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ ,રોજ બનતા કિસ્સા  ચિંતાનો વિષય 

ગુજરાતમાં એક પછી એક એમ રોજ એક યુવક હાર્ટ એટેકથી મોતના ખપ્પરમાં હોમાઈ રહ્યો છે.કોઈ ને કોઈ જિલ્લામાંથી રોજ આ...

ધીરુભાઇ અંબાણી વિષે પરિમલ નથવાણી લિખિત ગુજરાતી,હિન્દી,અંગ્રેજી પુસ્તકોનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે વિમોચન 

ધીરુભાઇ અંબાણી વિષે પરિમલ નથવાણી લિખિત ગુજરાતી,હિન્દી,અંગ્રેજી પુસ્તકોનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે વિમોચન 

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા લિખિતપુસ્તક ‘એકમેવ ધીરુભાઈ અંબાણી’નું ગુજરાતના રાજ્યપાલ આચાર્ય...

મહેસાણાનાં જોટાણા તાલુકા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખનાં ઘરે લૂંટ

મહેસાણાનાં જોટાણા તાલુકા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખનાં ઘરે લૂંટ

અસામાજિક તત્વોને હવે કાયદાનો ડર રહ્યો ન હોય તેમ ધોળા દિવસે મહેસાણા તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ મૃહેશ ચાવડાના ઘરે ધોળા...

અમદાવાદ ઉદેપુર હાઇવે પર શામળાજી પાસે ખાનગી સ્લીપર કોચ બસ પલટી ખાતા 16 મુસાફરો ઘાયલ 

અમદાવાદ ઉદેપુર હાઇવે પર શામળાજી પાસે ખાનગી સ્લીપર કોચ બસ પલટી ખાતા 16 મુસાફરો ઘાયલ 

ગુજરાતમાં અકસ્માતનો આંકડો દિવસે ને દિવસે વધી રહ્યો છે,અંબાજીમાં ગંભીર અકસ્માત સામે આવ્યો,સ્લીપર કોચ બસ પલટી મારી જતા જેમાં 40...

એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા ક્રિકટ ટીમનો ડંકો

એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા ક્રિકટ ટીમનો ડંકો

એશિયન ગેમ્સમાં મહિલા ટીમ શ્રીલંકા સામે ભારતે ફાઇનલમાં ડંકો વગાડ્યો,ચીનના હેંગઝોઉના પિંગફેંગ કેમ્પસ સ્ટેડિયમમાં રમાઈ જેમાં ભારતે પહેલા બેટિંગમાં 116...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી 2 દિવસીય ગુજરાતનાં પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી 2 દિવસીય ગુજરાતનાં પ્રવાસે

અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરશે,છોટાઉદેપુર જિલ્લા ખાતે 5206 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત લોકારપર્ણ કરશે,વાયબ્રન્ટ ગુજરાત સમિટના...

શ્રી કલ્કિ નિષ્કલંકી નારાયણ તીર્થધામ પ્રેરણાપીઠ સુશાસન મહિમા નમોત્સવ કાર્યક્રમનું સાધુ સંતોની હાજરીમાં ઉદ્ઘાટન શુભારંભ

શ્રી કલ્કિ નિષ્કલંકી નારાયણ તીર્થધામ પ્રેરણાપીઠ સુશાસન મહિમા નમોત્સવ કાર્યક્રમનું સાધુ સંતોની હાજરીમાં ઉદ્ઘાટન શુભારંભ

અમદાવાદ શ્રી કલ્કિ નિષ્કલંકી નારાયાણ તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે 25 સપ્ટેમ્બર 2023 થી 16ઓકટોબર 2023,22 દિવસ સુધી સુશાસન મહિમા નમોત્સવ કાર્યક્રમનું...

રાજ્યમાં હજુ પણ 4 દિવસ કમોસમી વરસાદી માહોલ

રાજ્યમાં હજુ પણ 4 દિવસ કમોસમી વરસાદી માહોલ

સુરત,નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી,આજે 2 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે,બનાસકાંઠા,સાબરકાંઠામાં ભારે વરસાદ પડી શકે...

ચીનમાં લહેરાયો તિરંગો : 19મી એશિયન ગેમ્સમાં ભારતની ગોલ્ડન શરૂઆત,પ્રથમ ગોલ્ડ મેડલ સાથે કુલ સાત ચંદ્રકો મેળવ્યા

ચીનમાં લહેરાયો તિરંગો : 19મી એશિયન ગેમ્સમાં ભારતની ગોલ્ડન શરૂઆત,પ્રથમ ગોલ્ડ મેડલ સાથે કુલ સાત ચંદ્રકો મેળવ્યા

19મી એશિયન ગેમ્સમાં એશિયન ગેમ્સમાં ભારતની દબદબાભેર સુવર્ણ શરૂઆત થઈ છે.ગેમ્સના આજે બીજા દિવસે ભારતની શાનદાર શરૂઆત શાનદાર રહી.જેમાં ભારતના...

વંદે ભારત ટ્રેનોએ પ્રવાસન અને આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ આપ્યો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વંદે ભારત ટ્રેનોએ પ્રવાસન અને આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ આપ્યો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી  નવી દિલ્હી ખાતેથી  વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા   એક સાથે  નવ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપી હતી.આ નવ ટ્રેનોમાં...

મગફળી-સોયાબીન સહિતના ખરીફ પાકો ની ટેકાના ભાવે ખરીદી કરવા રાજ્ય સરકારનો નિર્ણય,જાણો ક્યારથી ?

મગફળી-સોયાબીન સહિતના ખરીફ પાકો ની ટેકાના ભાવે ખરીદી કરવા રાજ્ય સરકારનો નિર્ણય,જાણો ક્યારથી ?

ગાંધીનગર ખાતે ગત 22 સપ્ટેમ્બરના રોજ કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને મગફળી, મગ,અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના...

હવે ખાલીસ્તાની આતંકીઓના આર્થિક સ્ત્રોત બંધ કરવાની તૈયારી,આતંકવાદને ડામવા માટે NIAએ  નવી યાદી બનાવી

હવે ખાલીસ્તાની આતંકીઓના આર્થિક સ્ત્રોત બંધ કરવાની તૈયારી,આતંકવાદને ડામવા માટે NIAએ  નવી યાદી બનાવી

કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડાના સંબંધોમાં કડવાશ વધતી જાય છે.આ માહોલ વચ્ચે પંજાબમાં આતંકવાદને...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી 105મી વખત મન કી બાત,ચંદ્રયાન-3 અને G20  સમિટની સફળતાનો કર્યો ઉલ્લેખ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી 105મી વખત મન કી બાત,ચંદ્રયાન-3 અને G20  સમિટની સફળતાનો કર્યો ઉલ્લેખ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહિનાના છેલ્લા રવિવારે રેડિયો અને ટેલિવિઝનના માધ્યમથી 105 મી વખત મન કી બાત કરી હતી. મન...

એશિયન ગેમ્સ 2023માં ભારતીય ખેલાડીઓએ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યુ,જાણો કોને મેળવ્યા ચંદ્રક ?

એશિયન ગેમ્સ 2023માં ભારતીય ખેલાડીઓએ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યુ,જાણો કોને મેળવ્યા ચંદ્રક ?

હાંગઝોઉ, ચીન ખાતે યોજાયેલ એશિયન ગેમ્સ 2023માં ભારતીય ખેલાડીઓએ વિવિધ સ્પર્ધામાં મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યુ છે. ભારતના મહિલા ખેલાડી...

ન્યૂયોર્કમાં વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકરે કહ્યુ, હું માનું છું કે G-20નું મહત્ત્વપૂર્ણ પરિણામ આફ્રિકન યુનિયનનું સભ્યપદ

ન્યૂયોર્કમાં વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકરે કહ્યુ, હું માનું છું કે G-20નું મહત્ત્વપૂર્ણ પરિણામ આફ્રિકન યુનિયનનું સભ્યપદ

ન્યૂયોર્કમાં વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકરની હાજરીમાં યુએન-ઈન્ડિયા અને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન વચ્ચે લેટર ઓફ ઈન્ટેન્ટની આપલે કરવામાં આવી હતી.તો વિદેશ...

અમદાવાદમાં શ્રી કલ્કિ નિષ્કલંકી નારાયણ તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે 22 દિવસ સુધી નમોત્સવનું આયોજન

અમદાવાદમાં શ્રી કલ્કિ નિષ્કલંકી નારાયણ તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે 22 દિવસ સુધી નમોત્સવનું આયોજન

અમદાવાદમાં શ્રી કલ્કિ નિષ્કલંકી નારાયણ તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે 25 સપ્ટેમ્બર 2023 થી 16 ઓક્ટોબર 2023 22 દિવસ સુધી સુશાસન મહિમા...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 451 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સ્ટેડિયમ માત્ર વારાણસીના...

મહીસાગરનાં લુણાવાડામાં ફરી સ્વામિનારાયણને લઈ વિવાદ 

મહીસાગરનાં લુણાવાડામાં ફરી સ્વામિનારાયણને લઈ વિવાદ 

મહીસાગરનાં લુણાવાડામાં વિવિધ જગ્યાએ વિધ્નહર્તા ગણેશજીની સ્થાપના કરવામાં આવી,ભગવાન ગણેશજીને સ્વામિનારાયણ ભગવાનના ખોળામાં બેસાડી નાના દેખાડતા વિવાદ સર્જાયો.

રાહુલ ગાંધીએ ફરી હિન્દુ વિરોધી નિવેદન આપ્યું, જુઓ શું કહ્યું?

રાહુલ ગાંધીએ ફરી હિન્દુ વિરોધી નિવેદન આપ્યું, જુઓ શું કહ્યું?

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર હિંદુ વિરોધી નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સંસદમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ મંદિરની મૂર્તિ...

રાજ્ય સરકારે ખાસ કૃષિ રાહત પેકેજ 2023 જાહેર કર્યું, જાણો ક્યા જિલ્લાના ખેડૂતોને કેટલી મળશે સહાય?

રાજ્ય સરકારે ખાસ કૃષિ રાહત પેકેજ 2023 જાહેર કર્યું, જાણો ક્યા જિલ્લાના ખેડૂતોને કેટલી મળશે સહાય?

ગુજરાત સરકારે ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ અને પૂરને કારણે ખેતી અને બાગાયતી પાકોને થયેલા નુકસાન...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત મંડપમ ખાતે ટીમ G-20 ને બિરદાવી,કહ્યુ હું મોટો તમે થોડા નાના પણ આપણે બધા મજૂર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત મંડપમ ખાતે ટીમ G-20 ને બિરદાવી,કહ્યુ હું મોટો તમે થોડા નાના પણ આપણે બધા મજૂર

દિલ્હીમાં ભારત મંડપમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટીમ G-20 સાથે વાતચીત કરી હતી.લગભગ 3,000 લોકોએ ભાગ લીધો હતો જેમણે G-20...

વડાપ્રધાન મોદી આજે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ‘આંતરરાષ્ટ્રીય વકીલ પરિષદ 2023’નું ઉદ્ઘાટન કરશે

વડાપ્રધાન મોદી આજે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ‘આંતરરાષ્ટ્રીય વકીલ પરિષદ 2023’નું ઉદ્ઘાટન કરશે

વડાપ્રધાન મોદી આજે સવારે 10 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે 'આંતરરાષ્ટ્રીય વકીલ પરિષદ 2023'નું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન આ પ્રસંગે...

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં આજે એક દેશ એક ચૂંટણી બાબતની પ્રથમ બેઠક, આગળનાં રોડમેપ પર ચર્ચા 

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં આજે એક દેશ એક ચૂંટણી બાબતની પ્રથમ બેઠક, આગળનાં રોડમેપ પર ચર્ચા 

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં આજે એક દેશ એક ચૂંટણી બાબતની પ્રથમ બેઠક દિલ્હી ખાતે યોજાશે.વન નેશન વન ઈલેક્શન મુદ્દે...

મોહાલીમાં ભારતે   ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટે હરાવ્યુ ,ભારતીય બેટ્સમેનોએ રંગ રાખ્યો,બનાવ્યા અનેક રેકોર્ડ 

મોહાલીમાં ભારતે   ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટે હરાવ્યુ ,ભારતીય બેટ્સમેનોએ રંગ રાખ્યો,બનાવ્યા અનેક રેકોર્ડ 

ભારતે વન ડે શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટે હરાવ્યું હતું.ભારતે 27 વર્ષ બાદ મોહાલીના મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે જીત...

ત્રિશુલ,ડમરુ અને બેલપત્ર : ક્રિકેટ સ્ટેડિયમમાં મહાદેવની ઝલક, વડાપ્રધાન મોદી આજે વારાણસીમાં શિલાન્યાસ કરશે

ત્રિશુલ,ડમરુ અને બેલપત્ર : ક્રિકેટ સ્ટેડિયમમાં મહાદેવની ઝલક, વડાપ્રધાન મોદી આજે વારાણસીમાં શિલાન્યાસ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગંજરીમાં 451 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરશે.આ કાર્યક્રમમાં સચિન તેંડુલકર,રવિ શાસ્ત્રી...

જાણો, Chandrayaan-3 ને લઈને કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રધાન ડૉ. જીતેન્દ્ર સિંહે શું કહ્યું

જાણો, Chandrayaan-3 ને લઈને કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રધાન ડૉ. જીતેન્દ્ર સિંહે શું કહ્યું

ચંદ્રયાન-3 ફરી એકવાર સક્રિય થવાની આશા છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રધાન ડૉ. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ચંદ્રયાન-3નો બીજો...

નારી શક્તિ વંદન અધિનિયમ : દિલ્હી ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી,વડાપ્રધાન મોદી  અને જે.પી.નડ્ડા સામેલ થયા

નારી શક્તિ વંદન અધિનિયમ : દિલ્હી ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી,વડાપ્રધાન મોદી અને જે.પી.નડ્ડા સામેલ થયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના મુખ્યાલય પહોંચ્યા જ્યાં મહિલા અનામત બિલ પસાર થયા બાદ ઉજવણી કરવામાં આવી રહી હતી.જ્યા ભાજપ હેડક્વાર્ટર...

કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોના  અલગાવતાવાદી પ્રેમની આ છે સંપૂર્ણ કહાની

કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોના અલગાવતાવાદી પ્રેમની આ છે સંપૂર્ણ કહાની

કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોનો ખાલિસ્તાન પ્રેમ પાછળનો કિસ્સો રસપ્રદ છે.જેને આપણે અલગ રીતે સમજવો પડશે. વર્ષ 2025માં કેનેડામાં ચૂંટણી થશે...

લોકશાહીનુ ઉજવાયુ મહાપર્વ,રાજ્યસભામાં રેકોર્ડબ્રેક મતોથી પાસ થયું મહિલા અનામત બિલ,રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલાશે 

લોકશાહીનુ ઉજવાયુ મહાપર્વ,રાજ્યસભામાં રેકોર્ડબ્રેક મતોથી પાસ થયું મહિલા અનામત બિલ,રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલાશે 

લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત આપતું ઐતિહાસિક બિલ નારી શક્તિ વંદન અધિનિયમ એટલે કે મહિલા અનામત બિલ...

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે ગબ્બરથી શરૂ કર્યું ‘પર્વત પવિત્રતા અભિયાન,’પાવાગઢ-ગિરનારમાં નવરાત્રિ પહેલા સફાઈ ઝુંબેશ

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે ગબ્બરથી શરૂ કર્યું ‘પર્વત પવિત્રતા અભિયાન,’પાવાગઢ-ગિરનારમાં નવરાત્રિ પહેલા સફાઈ ઝુંબેશ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક મહત્વનું પગલું ભરી રાજ્યમાં તે પર્વતો પર સ્વચ્છતા અભિયાન ચલાવવાની મંજૂરી આપી છે...

ભારત-કેનેડાના ગજગ્રાહ વચ્ચે  વિદેશ મંત્રાયયનું નિવેદન ,કેનેડા સરકારે ખોટા આરોપો લગાવ્યા,કેનેડાએ કોઈ પુરાવા આપ્યા નથી

ભારત-કેનેડાના ગજગ્રાહ વચ્ચે  વિદેશ મંત્રાયયનું નિવેદન ,કેનેડા સરકારે ખોટા આરોપો લગાવ્યા,કેનેડાએ કોઈ પુરાવા આપ્યા નથી

કેનેડા અને ભારત વચ્ચે રાજદ્વારી સબંધો વણસ્યા છે.કેનેડાએ અલગતાવાદી તરફી વલણ દાખવતાં કેન્દ્રએ સરકારે મોટો નિર્ણય લીધો છે.અલગતાવાદી સમર્થક નિજ્જર...

ગૌણ સેવા પસંદગી મંડળની 25 થી 30 સપ્ટેમ્બર સુધી લેવાનારી ખાતાકીય પરીક્ષાઓ મોકૂફ

ગૌણ સેવા પસંદગી મંડળની 25 થી 30 સપ્ટેમ્બર સુધી લેવાનારી ખાતાકીય પરીક્ષાઓ મોકૂફ

25 સપ્ટેમ્બરની કર્મચારીઓની ખાતાકીય પરીક્ષા મુલતવી રહેતા સરકારી કર્મચારીઓમાં નારાજગી.. ગૌણ સેવા પસંદગી બોર્ડની ઓફિસે જઈને નોંધાવ્યો વિરોધ. દોઢ વર્ષ...

જૂનાગઢના ગોરક્ષનાથ આશ્રમમાં સનાતન સાધુ-સંતોનું સંમેલન યોજાયું 

જૂનાગઢના ગોરક્ષનાથ આશ્રમમાં સનાતન સાધુ-સંતોનું સંમેલન યોજાયું 

જૂનાગઢના ભવનાથ સ્થિત ગૌરક્ષકનાથ આશ્રમ ખાતે સાધુ સંતોનું સંત સંલેલન યોજાયું આ સંત સંમેલનમાં ગુજરાતભરના અનેક નામી અનામી સાધુ સંતો...

વિશ્વની પાંચમી ફૂડ કંપની ક્રાફ્ટ હેઈન્ઝના ગુજરાતમાં કંપનીના પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર GCCની સ્થાપના માટે MOU 

વિશ્વની પાંચમી ફૂડ કંપની ક્રાફ્ટ હેઈન્ઝના ગુજરાતમાં કંપનીના પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર GCCની સ્થાપના માટે MOU 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે 'આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત'ના વિઝનને સંસ્થાકીય બનાવવાના પ્રયાસો કરી...

ભારતનું કેનેડા વિરૂદ્ધ સૌથી મહત્વનું પગલુ,કેનેડાના લોકો માટે વિઝા રદ્દ કર્યા,ભારતીય વિઝા સેન્ટર પર નોટીસ લગાવી

ભારતનું કેનેડા વિરૂદ્ધ સૌથી મહત્વનું પગલુ,કેનેડાના લોકો માટે વિઝા રદ્દ કર્યા,ભારતીય વિઝા સેન્ટર પર નોટીસ લગાવી

ભારત અને કેનેડા વિવાદ વચ્ચે વધુ એક મહત્વની અને સૌથી મોટા સમાચાર ભારત તરફથી સામે આવ્યા છે.આ વિવાદ વચ્ચે પહેલા...

લોકસભામાં પસાર થયા બાદ મહિલા અનામત બિલ કેન્દ્રિય કાયદા મંત્રીઅર્જુન રામ મેઘવાલે   રાજ્યસભામાં રજૂ કર્યુ

લોકસભામાં પસાર થયા બાદ મહિલા અનામત બિલ કેન્દ્રિય કાયદા મંત્રીઅર્જુન રામ મેઘવાલે રાજ્યસભામાં રજૂ કર્યુ

કેન્દ્રિય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે રાજ્યસભામાં મહિલા અનામત બિલ રજૂ કર્યું છે.નોંધનિય છે કે લોકસભામાં બે તૃતિયાંશ બહુમતી સાથે...

કેનેડામાં ભારતના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર સુક્ખાની હત્યા

કેનેડામાં ભારતના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર સુક્ખાની હત્યા

કેનેડામાં મોગા જિલ્લાના દવિન્દર બંબિહા ગેંગના સુખદુલ સિંહ ઉર્ફે સુક્ખા દુનિકેની ગત રાત્રે હત્યા કરવામાં આવી,હુમલાખોરોએ 15 ગોળીઓ મારીને અંજામ...

પંજાબના ગેંગસ્ટર અને ભારતના મોસ્ટ વોન્ટેડ સુખા દુનેકેની કેનેડામાં આંતર-ગેંગ દુશ્મનાવટમાં હત્યા

પંજાબના ગેંગસ્ટર અને ભારતના મોસ્ટ વોન્ટેડ સુખા દુનેકેની કેનેડામાં આંતર-ગેંગ દુશ્મનાવટમાં હત્યા

કેનેડામા A કેટેગીરીના ગેંગસ્ટર સુંખવિન્દરસિંહ ઉર્ફે સુખ્ખાની હત્યા થઈ છે.હુલાખોરોએ એકાએક 15 ગોળીઓ ધરબી દઈ ઢીમ ઢાળી દીધુ હતુ.સુખ્ખા અલગતાવાદી...

અમેરિકન રાષ્ટ્રપતિ ફરી એકવાર ભારતની મુલાકાતે 

અમેરિકન રાષ્ટ્રપતિ ફરી એકવાર ભારતની મુલાકાતે 

G20 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી વર્ષ ગણતંત્ર દિવસની ઉજવણી...

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024 લોગો,બ્રોશર,વેબસાઇટનું થયું લોન્ચિંગ 

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024 લોગો,બ્રોશર,વેબસાઇટનું થયું લોન્ચિંગ 

જાન્યુઆરી 2024માં યોજાનારી 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈ રાજ્ય સરકારે તૈયારીઓ તેજ કરી છે,વાયબ્રન્ટ ગુજરાત વેબસાઇટ મોબાઈલ એપ્લિકેશન MOU...

હાર્ટ એટેકને પગલે રાજકોટમાં વધુ ત્રણ યુવાનોના મોત

હાર્ટ એટેકને પગલે રાજકોટમાં વધુ ત્રણ યુવાનોના મોત

રાજકોટમાં 24 કલાકના સમયગાળા દરમિયાન વધુ ત્રણ યુવાનોના હાર્ટ એટેકના પગલે ત્રણ યુવાનોના મોત નિપજ્યાં,રાજકોટ શહેરમાં ચકચાર મચી ગઈ છે,,ત્રણેય...

કેનેડામાં રહેતા ભારતીયો માટે મોટા સમાચાર! સરકારે જાહેર કરી આ એડવાઈઝરી

કેનેડામાં રહેતા ભારતીયો માટે મોટા સમાચાર! સરકારે જાહેર કરી આ એડવાઈઝરી

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના આરોપો બાદ શરૂ થયેલો વિવાદ વધુ ઘેરો બની રહ્યો...

GPSC પ્રિલિમરી પરીક્ષાનું પરિણામ થશે રિવાઇઝ

GPSC પ્રિલિમરી પરીક્ષાનું પરિણામ થશે રિવાઇઝ

GPSCની પરીક્ષા આપનાર વિધાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર ગુજરાત જાહેર સેવા આયોગની પ્રિલિમરી પરિણામ થોડાક ટાઈમમાં રિવાઇઝ થશે,હાઈકોર્ટના ચુકાદા બાદ પરિણામ...

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પૂર્વે અત્યાર સુધીમા 7 તબક્કામાં રૂ.13,536 કરોડના સંભવિત રોકાણો માટેના MoU થયા

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પૂર્વે અત્યાર સુધીમા 7 તબક્કામાં રૂ.13,536 કરોડના સંભવિત રોકાણો માટેના MoU થયા

આગામી જાન્યુઆરી-2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં યોજાનારી 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પુર્વાર્ધ રૂપે આજે વધુ પાંચ MoU...

OECD રિપોર્ટઃ ભારતનો વિકાસ દર સૌથી ઝડપી રહેશે,જાણો આંકડા શું કહે છે ?

OECD રિપોર્ટઃ ભારતનો વિકાસ દર સૌથી ઝડપી રહેશે,જાણો આંકડા શું કહે છે ?

વૈશ્વિક અર્થતંત્રમાં સતત ઘટાડા છતાં ભારતનો GDP વૃદ્ધિના માર્ગ પર સૌથી ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે.ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન...

રાજ્યમાં ભારે વરસાદીની શક્યતા નહિવત,હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાં મોહંતી

રાજ્યમાં ભારે વરસાદીની શક્યતા નહિવત,હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાં મોહંતી

રાજ્યમાં વરસાદનો રાઉન્ડ ધમધમાટ ચાલી રહ્યો ત્યારે વરસાદને લઈ ફરી એકવાર હવામાન વિભાગે જણાવ્યું કે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત...

ભારતે કેનેડામાં પોતાના નાગરિકો અને વિધાર્થીઓ માટે એડવાઇઝરી જારી કરી

ભારતે કેનેડામાં પોતાના નાગરિકો અને વિધાર્થીઓ માટે એડવાઇઝરી જારી કરી

કેનેડામાં ભારત વિરોધી એજન્ડાનો વિરોધ કરનાર ભારતીય રાજદ્વારીઓ ભારતીય સમુદાયના વર્ગોને ચાલુ વિવાદ વચ્ચે ધમકીઓ મળવાની સંભાવના ભારતીય નાગરિકોને સલાહ...

વડાપ્રધાન નેન્દ્ર મોદી 2 ઓક્ટોબરના ગુજરાતના પ્રવાસે

વડાપ્રધાન નેન્દ્ર મોદી 2 ઓક્ટોબરના ગુજરાતના પ્રવાસે

છોટાઉદેપુરના બોડેલી ખાતે રાજ્ય કક્ષાના શિક્ષણના કાર્યક્રમમાં આપશે હાજરી,અમદાવાદ સાબરમતી આશ્રમ ની લેશે મુલાકાત,બોડેલી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5000 કરોડના...

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી

આજે કચ્છ,જામનગર,દ્વારકા,પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે,અમદાવાદમાં સામાન્ય વરસાદ વરસી શકે છે,પોરબંદરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

લોકસભામાં મહિલા અનામત બિલને લઈ ચર્ચા,કોંગ્રેસે આપ્યુ સમર્થન,રાજીવ ગાંધીનુ અધુરુ સ્વપ્ન પૂર્ણ થશે : સોનિયા ગાંધી

લોકસભામાં મહિલા અનામત બિલને લઈ ચર્ચા,કોંગ્રેસે આપ્યુ સમર્થન,રાજીવ ગાંધીનુ અધુરુ સ્વપ્ન પૂર્ણ થશે : સોનિયા ગાંધી

મહિલા અનામત બિલ અંગેની ચર્ચા દરમિયાન લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાની વાત મુકતા મહિલા બિલને કોંગ્રેસ તરફથી...

કાશ્મીરમાં ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી 

કાશ્મીરમાં ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી 

ગણેશ ભગવાનની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિનું ગણપતિયારમાં ઝેલમાં નદીમાં વિસર્જન શોભાયાત્રા ધામધૂમથી કાઢવામાં આવી વર્ષ 1989માં આતંકવાદ ફેલાયા બાદ પહેલીવાર વિસર્જન કરવા...

ગણપતિ બાપ્પાની ભક્તિમાં લીન થયા ભારતીય ક્રિકેટર્સ

ગણપતિ બાપ્પાની ભક્તિમાં લીન થયા ભારતીય ક્રિકેટર્સ

ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝ પહેલા ટીમ ઇન્ડિયાએ ગણેશ ચતુર્થીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી, મુકેશ અંબાણીના ઘેર આયોજિત ગણેશ ચતુર્થી...

કચ્છ અને સૌરાષ્ટ્રમાં આજે વરસાદનું રેડ એલર્ટ

કચ્છ અને સૌરાષ્ટ્રમાં આજે વરસાદનું રેડ એલર્ટ

હવામાન વિભાગે વરસાદની મોટી આગાહી કરવામાં આવી,કચ્છ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી,હવામાન વિભાગે કચ્છ,મોરબીમાં રેડ એલર્ટ જાહેર કરાયું...

અમદાવાદીઓ આનંદો,સાબરમતી નદીમાં આવ્યા નવા નીર,ધરોઈમાથી પાણી છોડાયુ

અમદાવાદીઓ આનંદો,સાબરમતી નદીમાં આવ્યા નવા નીર,ધરોઈમાથી પાણી છોડાયુ

ગુજરાતમાં ત્રણેક દિવસથી સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.અને તેથી રાજ્યભરના નદી નાળા છલકાઈ ગયા છે.તો રાજ્યમાં 100 સરેરાશ...

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના દસાડા જૈનાબાદ હાઇવે પર અકસ્માત 

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના દસાડા જૈનાબાદ હાઇવે પર અકસ્માત 

દસાડા જૈનાબાદ હાઇવે પર કાર અને ટ્રેલર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાતાં 4 લોકોના મૃત્યુ નિપજ્યાં.અકસ્માતના પગલે રાહદારીઓના ટોળેટોળા ઘટના સ્થળે...

વિરોધીઓ આપત્તિને માનવસર્જિત કહી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે,આ કુદરતી આપત્તિ હોવાનો સ્પષ્ટ મત વ્યક્ત કરતા મંત્રી ઋષિકેશ પટેલ

વિરોધીઓ આપત્તિને માનવસર્જિત કહી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે,આ કુદરતી આપત્તિ હોવાનો સ્પષ્ટ મત વ્યક્ત કરતા મંત્રી ઋષિકેશ પટેલ

તાજેતરમાં ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના કારણે નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી હતી,જેના કારણે દરવાજા ખોલીને પાણી...

Page 36 of 47 1 35 36 37 47

Latest News