param

param

હવે આજે કચ્છ,જામનગર,જામશે વરસાદી માહોલ,જાણો રાજ્યમાં સિઝનનો સરેરાશ કેટલો વરસાદ ?

હવે આજે કચ્છ,જામનગર,જામશે વરસાદી માહોલ,જાણો રાજ્યમાં સિઝનનો સરેરાશ કેટલો વરસાદ ?

ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદની હેલી જોવા મળી રહી છે.ત્યારે આજે પણ રાજ્યમા દિવસભર વરસાદી માહોલ રહે તેવી આગાહી...

લોકસભાની કાર્યવાહી નવા ભવનમાં શરૂ,વડાપ્રધાન મોદીએ કહ્યુ આ તક ઘણી રીતે અભૂતપૂર્વ અને સ્વતંત્રતાના અમૃતની સવાર 

લોકસભાની કાર્યવાહી નવા ભવનમાં શરૂ,વડાપ્રધાન મોદીએ કહ્યુ આ તક ઘણી રીતે અભૂતપૂર્વ અને સ્વતંત્રતાના અમૃતની સવાર 

આજે ગણેશ ચતુર્થીને મંગળવાર તેમજ સંવત્સરીના સુભગ સમન્વ વચ્ચે સાંસદોએ નવી સંસદ ભવનમાં પ્રવેશ કર્યો અને આજથી નવી સંસદ ભવનમાં...

નવી સંસદના પ્રથમ દિવસે જ મહિલા અનામત બિલ રજૂ કરતી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર,જાણો વડાપ્રધાને શું કહ્યુ ?

નવી સંસદના પ્રથમ દિવસે જ મહિલા અનામત બિલ રજૂ કરતી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર,જાણો વડાપ્રધાને શું કહ્યુ ?

નવા સંસદ ભવનમાં પ્રવેશની સાથે જ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશની મહિલાઓ માટે મહત્વનું કદમ ઉઠાવ્યુ છે.અને નવી સંસદમાં પ્રથમ...

જાણો, કેનાડામાં  ભારત વિરોધી ખાલિસ્તાન મુવમેન્ટને ટેકો આપતી 10 મોટી ઘટનાઓ

જાણો, કેનાડામાં  ભારત વિરોધી ખાલિસ્તાન મુવમેન્ટને ટેકો આપતી 10 મોટી ઘટનાઓ

ખાલિસ્તાન ચળવળ પર કેનેડા દ્વારા કરવામાં આવેલા વર્તમાન નિવેદનોના સંદર્ભમાં વર્ષ 2023માં કેનેડામાં 10 ભારત વિરોધી અને હિંદુ વિરોધી ઘટનાઓની...

કેનેડાની કાર્યવાહી પર ભારત કડક, કેનેડાના રાજદૂતને 5 દિવસમાં ભારત છોડવા કહ્યું

કેનેડાની કાર્યવાહી પર ભારત કડક, કેનેડાના રાજદૂતને 5 દિવસમાં ભારત છોડવા કહ્યું

કેનેડાએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવાનો આરોપ લગાવ્યો અને ટોચના ભારતીય રાજદ્વારીને દેશ છોડવાનો આદેશ આપ્યો....

આજથી નવી સંસદમાં સાંસદો બેસવા કરશે શ્રી ગણેશ,5 વિશેષતાઓ તેને ભવ્ય અને હાઈટેક બનાવે,જાણો મહત્વની પાંચ વાતો

આજથી નવી સંસદમાં સાંસદો બેસવા કરશે શ્રી ગણેશ,5 વિશેષતાઓ તેને ભવ્ય અને હાઈટેક બનાવે,જાણો મહત્વની પાંચ વાતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 ડિસેમ્બર,2020 ના રોજ નવી સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો અને તે ત્રણ વર્ષથી પણ ઓછા સમયમાં...

Women’s Reservation Bill: કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મહિલા અનામત બિલને મંજૂરી

Women’s Reservation Bill: કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મહિલા અનામત બિલને મંજૂરી

હાઈલાઈટ્સ: ધર્મેન્દ્ર પ્રધાન, નીતિન ગડકરી અને અર્જુન રામ મેઘવાલ સહિતના કેન્દ્રીય મંત્રીઓએ ભાગ લીધો હતો. તે સમયે તે 'વિશાળ', 'મૂલ્યવાન'...

સાંસ્કૃતિક માર્ક્સવાદના નામે દુનિયામાં ડાબેરી લોકોએ વિનાશ શરૂ કર્યો : ડૉ.મોહનજી ભાગવત

સાંસ્કૃતિક માર્ક્સવાદના નામે દુનિયામાં ડાબેરી લોકોએ વિનાશ શરૂ કર્યો : ડૉ.મોહનજી ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો.મોહનજી ભાગવતે કહ્યું કે સાંસ્કૃતિક માર્ક્સવાદના નામે આખી દુનિયામાં ડાબેરી વિચારધારાના લોકોએ વિનાશ શરૂ કર્યો છે.ડાબેરીઓના...

ગુજરાતમાં સાર્વત્રીક શ્રીકાર વરસાદ,ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું અને ‘સંબંધિત કલેક્ટરો સાથે સતત સંકલનમાં’

ગુજરાતમાં સાર્વત્રીક શ્રીકાર વરસાદ,ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું અને ‘સંબંધિત કલેક્ટરો સાથે સતત સંકલનમાં’

ગુજરાતમાં સાર્વત્રીક શ્રીકાર વરસાદથી મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ તેમજ નર્મદા નદીમા પાણી છોડાતા તારાજી જોવા મળે છે.રેવાના પાણી ગામડાઓમાં પાણી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંસદના વિશેષ સત્રને સંબોધન,જાણો કયા મહત્વના મુદ્દા ઉઠાવ્યા ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંસદના વિશેષ સત્રને સંબોધન,જાણો કયા મહત્વના મુદ્દા ઉઠાવ્યા ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂના સંસદ ભવનની અંદર સંસદના વિશેષ સત્રને સંબોધન કર્યુ હતુ. સત્રને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે...

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને ધમરોળતા મેઘરાજા,જૂનાગઢ જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ સર્જાયો

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને ધમરોળતા મેઘરાજા,જૂનાગઢ જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ સર્જાયો

ગુજરાતમાં ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે.ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સવિશેષ વરસાદ થયો હતો.તો વળી હવે સૌરાષ્ટ્રમાા...

સંસદના વિશેષ સત્ર પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન,આ સત્ર ટૂંકું છે પરંતુ સમયની દૃષ્ટિએ ઘણું મોટું 

સંસદના વિશેષ સત્ર પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન,આ સત્ર ટૂંકું છે પરંતુ સમયની દૃષ્ટિએ ઘણું મોટું 

આજથી પાંચ દિવસ માટે કેન્દ્ર સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યુ છે.ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ ભવન પહોંચ્યા હતા.જ્યાં સંસદના વિશેષ...

સંસદના વિશેષ સત્રને લઈ કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા,જાણો શુ કહ્યુ ?

સંસદના વિશેષ સત્રને લઈ કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા,જાણો શુ કહ્યુ ?

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આજથી પાંચ દિવસનું સંસદનું વિશેષ સત્ર યોજવા જઈ રહી છે.ત્યારે મળતી માહીતી મુજબ વડાપ્રધાન પણ સંત્રમાં...

સરદાર સરોવર નર્મદા ડેમ 138.68 મીટરની મહત્તમ સપાટીએ,લેવલ જાળવવા નર્મદા નદીમાં પાણી છોડવાનુ યથાવત 

સરદાર સરોવર નર્મદા ડેમ 138.68 મીટરની મહત્તમ સપાટીએ,લેવલ જાળવવા નર્મદા નદીમાં પાણી છોડવાનુ યથાવત 

સરદાર સરોવર નર્મદા ડેમનું જળસ્તર હાલ તેની મહત્તમ સપાટી એટલે કે 138.68 મીટરે પહોંચ્યુ છે.તેના કારણે ડેમમાથી મોટા પાયે પાણી...

ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી,આજે ઉત્તર-દક્ષિણ ગુજરાતનો વારો

ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી,આજે ઉત્તર-દક્ષિણ ગુજરાતનો વારો

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે.તેમાં પણ મધ્ય ગુજરાતમાં જાણે કે બારે મેઘ ખાંગા થયા હોય તેમ...

ભરૂચમાં નર્મદાના જળસ્તરે ઐતિહાસિક સપાટી વટાવી,જળસ્તર 41.60 ફૂટ પર,રેલવે દ્વારા અનેક ટ્રેન ડાયવર્ટ કરી

ભરૂચમાં નર્મદાના જળસ્તરે ઐતિહાસિક સપાટી વટાવી,જળસ્તર 41.60 ફૂટ પર,રેલવે દ્વારા અનેક ટ્રેન ડાયવર્ટ કરી

ભરૂચમાં નર્મદાના જળસ્તરે ઐતિહાસિક સપાટી વટાવી છે.આજે સોમવારે વહેલી સવારે જળસ્તર 41.60 ફૂટ પર પહોંચ્યું હતુ.તેથી પાણી ભરાતા રેલવે દ્વારા...

નર્મદા જિલ્લામાં રાજપીપળા-દેવલીયા નેશનલ હાઈવે નં.-56 પરના જુના નર્મદા બ્રીજના એપ્રોચમાં નુકસાન,બ્રીજ બંધ કરાયો

નર્મદા જિલ્લામાં રાજપીપળા-દેવલીયા નેશનલ હાઈવે નં.-56 પરના જુના નર્મદા બ્રીજના એપ્રોચમાં નુકસાન,બ્રીજ બંધ કરાયો

નર્મદા જિલ્લામાં આવેલા રાજપીપળા-દેવલીયા નેશનલ હાઈવે નં.-56 પરના જુના નર્મદા બ્રીજના એપ્રોચમાં નુકશાન થયું હોવાથી સલામતીના ભાગરૂપે આ બ્રીજ વાહનવ્યવહાર...

DMK એ હિન્દુઓ  વિરુદ્ધ જંગ  છેડી, ગણેશ મહોત્સવ પૂર્વે મૂર્તિ બનાવતા એકમો સીલ કર્યા

DMK એ હિન્દુઓ વિરુદ્ધ જંગ છેડી, ગણેશ મહોત્સવ પૂર્વે મૂર્તિ બનાવતા એકમો સીલ કર્યા

હિન્દુઓના મુખ્ય તહેવાર ગણેશ ચતુર્થીને હવે માત્ર 4 દિવસ બાકી છે. દરમિયાન, તમિલનાડુની હિન્દુ-દ્વેષી ડીએમકે સરકારે ભગવાન ગણેશની મૂર્તિઓના નિર્માતાઓ...

સરદાર સરોવર ડેમની જળસપાટી 135.42 મીટરે પહોંચી

સરદાર સરોવર ડેમની જળસપાટી 135.42 મીટરે પહોંચી

ઉનાળામાં ગુજરાતવાસીઓને સિંચાઇ અને પીવાના પાણીની સમસ્યાનો સામનો નહી પડે ગુજરાતની જીવાદોરી સમાન સરોવર ડેમ સિઝનમાં પ્રથમવાર છલોછલ થયો છે.મધ્યપ્રદેશમાં...

WhatsAppએ લોન્ચ કર્યું ‘ચેનલ્સ’ ફીચર, જાણો તે કેવી રીતે કામ કરે છે? 

WhatsAppએ લોન્ચ કર્યું ‘ચેનલ્સ’ ફીચર, જાણો તે કેવી રીતે કામ કરે છે? 

વોટ્સએપની લોકપ્રિયતા કોઈનાથી છુપી નથી. ભારત સહિત સમગ્ર વિશ્વમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે. હવે મેસેજિંગ એપએ વોટ્સએપ ચેનલ્સનું વૈશ્વિક...

17થી 19 સપ્ટેમ્બર  મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલ રાજસ્થાન મુલાકાતે

17થી 19 સપ્ટેમ્બર મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલ રાજસ્થાન મુલાકાતે

રાજસ્થાનમાં વિધાનસભાની ચુંટણીની તૈયારીઓ ચાલી રહી છે.જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 3 દિવસ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર કરશે.17 થી 19 સપ્ટેમ્બર સુધી...

વડોદરામાં SRP જવાને ચાલુ ફરજમાં સર્વિસ રાઇફલથી ગોળી મારી જિંદગી ટૂંકાવી

વડોદરામાં SRP જવાને ચાલુ ફરજમાં સર્વિસ રાઇફલથી ગોળી મારી જિંદગી ટૂંકાવી

વડોદરામાં SRP જવાને ચાલુ ફરજમાં સર્વિસ રાઇફલથી ગોળી મારી જિંદગી ટૂંકાવી,3 સંતાન અને પત્ની નિરાધાર બન્યાં.વડોદરા શહેરમાં SRP ગ્રુપ 1માં...

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ બિહારની મુલાકાતે મધુબની ખાતે જાહેર સભા સંબોધી,જાણો શું ક્હ્યુ ? 

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ બિહારની મુલાકાતે મધુબની ખાતે જાહેર સભા સંબોધી,જાણો શું ક્હ્યુ ? 

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે બિહારની મુલાકાતે પહોંચ્યા હતા.જ્યા મધુબનીના ઝાંઝરપુર ખાતે તેમણે જાહેર સભા સંબોધન કરતી કહ્યુ કે આ...

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી હરેશ વસાવાનું રાજીનામું  સી.આર પાટીલના હસ્તે કેસરીયો ધારણ કર્યો

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી હરેશ વસાવાનું રાજીનામું સી.આર પાટીલના હસ્તે કેસરીયો ધારણ કર્યો

લોકસભાની ચુંટણી નજીકમાં આવી રહી છે.બીજી તરફ કોંગ્રેસ માટે મોટો ઝટકો લાગ્યો.કોંગ્રેસને અલવિદા કહીને વિધિવત રીતે હરેશ વસાવાની સાથે જ...

ખેડાના ઠાસરામાં પથ્થરમારામાં 6 પથ્થરબાજોની પોલીસે કરી ધરપકડ

ખેડાના ઠાસરામાં પથ્થરમારામાં 6 પથ્થરબાજોની પોલીસે કરી ધરપકડ

ખેડાના ઠાસરા ખાતે ભગવાન શિવજીની શોભાયાત્રા પર વિધર્મીઓએ પથ્થરમારો કરતાં બે પોલીસ કોન્સ્ટેબલ એક પીએસઆઈને ઇજા પહોંચી.પોલીસ વડા રાજેશ ગઢિયા...

ખેડાનાં ઠાસરામાં શિવજીની સવારી પર પથ્થરમારો,વાતાવરણ ડહોળવાનો વિધર્મીઓનો પ્રયાસ,જાણો વધુ વિગત

ખેડાનાં ઠાસરામાં શિવજીની સવારી પર પથ્થરમારો,વાતાવરણ ડહોળવાનો વિધર્મીઓનો પ્રયાસ,જાણો વધુ વિગત

ખેડાના ઠાસરા ખાતે ભગવાન શિવજીની શોભાયાત્રા પર પથ્થરમારો થયાની ઘટના બની હતી.તેના ઘેરા પ્રત્યાઘાત રાજ્યભરમાં પડ્યા હતા.આ અંગેની વિગતો જોઈએ...

ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ સર્જાયો છે.17 સપ્ટેમ્બર છોટાઉદેપુર,ભરૂચ,સુરત,દમણ,દાદરા નગર હવેલી,બનાસકાંઠા,મહેસાણા,સાબરકાંઠા,ગાંધીનગર,અરવલ્લી,અમદાવાદમાં વરસાદ પડી શકે છે.18 સપ્ટેમ્બર સુરેન્દ્રનગર,મોરબી,બોટાદ,પાટણ,નવસારી વરસાદ પડી શકે છે.19...

નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો,સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના દરવાજા ખોલાશે,જાણો વધુ વિગત

નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો,સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના દરવાજા ખોલાશે,જાણો વધુ વિગત

દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા વરસાદ તેમજ ઉપરવાસમાંથી પાણીની આવકને લઈ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમા પાણીની સતત આવક...

આયુષ્માન ભવ અભિયાન લોકો માટે આશિર્વાદ રૂપ બન્યુ,શરૂ થયાના બે દિવસમાં જ એક લાખ કાર્ડ તૈયાર

આયુષ્માન ભવ અભિયાન લોકો માટે આશિર્વાદ રૂપ બન્યુ,શરૂ થયાના બે દિવસમાં જ એક લાખ કાર્ડ તૈયાર

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ માહિતી આપી કે આયુષ્માન ભવ અભિયાન શરૂ થયાના બે દિવસમાં આયુષ્માન એપ્લિકેશન દ્વારા એક લાખથી...

જમ્મુ-કાશ્મીરમાં હજુ પણ આતંકીઓ સાથે અથડામણ યથાવત,કોકરનાગમાં ભારતીય આર્મીનો રોકેટ લોન્ચરથી એટેક

જમ્મુ-કાશ્મીરમાં હજુ પણ આતંકીઓ સાથે અથડામણ યથાવત,કોકરનાગમાં ભારતીય આર્મીનો રોકેટ લોન્ચરથી એટેક

જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં શનિવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. કાશ્મીર ઝોનલ પોલીસે ટ્વિટર પર પોસ્ટ કર્યું,...

ગુજરાત વિધાનસભા ગૃહમાં અનામત સુધારા બિલ 2023 પાસ,સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં 27 ટકા આપનાર ગુજરાત દેશમાં ચોથુ રાજ્ય

ગુજરાત વિધાનસભા ગૃહમાં અનામત સુધારા બિલ 2023 પાસ,સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં 27 ટકા આપનાર ગુજરાત દેશમાં ચોથુ રાજ્ય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકાર રાજ્યના ઓ.બી.સી.,એસ.ટી.અને એસ.સી.વર્ગોના હિતો માટે હંમેશાથી સંવેદનશીલ છે.રાજ્યમાં શહેરી ઉપરાંત ગ્રામ્ય સ્તરે સર્વસમાવેશક વિકાસ...

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં થયો પથ્થરમારો,શિવજીની સવારી દરમિયાન થયો પથ્થરમારો

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં થયો પથ્થરમારો,શિવજીની સવારી દરમિયાન થયો પથ્થરમારો

શ્રાવણ મહિનાની અમાસને લઈને ઠાસરા ગામમાં શિવજીની સવારી નીકળી હતી જ્યારે શિવજીની સવારી દરમિયાન વિધર્મી લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો.જિલ્લાની...

કર્નલ મનપ્રીત સિંહની આજે અંતિમ યાત્રા નિકળી

કર્નલ મનપ્રીત સિંહની આજે અંતિમ યાત્રા નિકળી

અનંતનાગમાં બુધવારે 13 સપ્ટેમ્બરના રોજ આતંકીઓ સાથેની અથડામણમાં શહીદ થયેલ ચંદીગઢના કર્નલ મનપ્રીત સિંહનું આજે તેમના ગામ ભડૌજિયામાં અંતિમ સંસ્કાર...

પાકિસ્તાનમાં જમિયત ઉલેમા-એ-ઈસ્લામના કાફલા પર હુમલો, હાફિઝ હમદુલ્લાહ સહિત 11 લોકો ઘાયલ

પાકિસ્તાનમાં જમિયત ઉલેમા-એ-ઈસ્લામના કાફલા પર હુમલો, હાફિઝ હમદુલ્લાહ સહિત 11 લોકો ઘાયલ

પાકિસ્તાનના ક્વેટાથી લગભગ 50 કિમી દૂર મસ્તુંગ નજીક ગુરુવારે પાર્ટીના કાફલાને નિશાન બનાવીને થયેલા વિસ્ફોટમાં જમીયત ઉલેમા એ ઈસ્લામ-એફ (JUI-F)ના...

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ફરી  વરસાદની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ફરી  વરસાદની આગાહી

ગુજરાતમાં 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે.16 સપ્ટેમ્બરે છોટાઉદેપુર,નર્મદા,ડાંગમાં વરસાદ પડી શકે છે.17 સપ્ટેમ્બરના રોજ આણંદ,પંચમહાલ,દાહોદ,તાપીમાં...

રાજ્યમાં 27 લાખથી વધુ ખેડૂતોને ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી માટેની તાલીમ આપવામાં આવી

રાજ્યમાં 27 લાખથી વધુ ખેડૂતોને ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી માટેની તાલીમ આપવામાં આવી

ખોરાકની ઉપલબ્ધતા,સુલભતા અને વપરાશ એ દેશના સામાજિક-આર્થિક વિકાસના ત્રણ મહત્વના આધારસ્તંભ છે.ભોજન માટેના પ્રાકૃતિક સ્ત્રોત પહેલેથી જ સંતૃપ્તિ સુધી પહોંચ્યા...

ચંદ્રયાન: ચંદ્ર પર પાણીની હાજરી અંગે અપડેટ

ચંદ્રયાન: ચંદ્ર પર પાણીની હાજરી અંગે અપડેટ

ચંદ્રના દક્ષિણ ધ્રુવની આસપાસના ઉચ્ચ પ્રદેશો, દક્ષિણ ધ્રુવની આસપાસ કાયમી પડછાયાવાળા ખાડાઓમાં પાણીની હાજરીને કારણે, મુખ્ય અવકાશયાન દેશોના ચંદ્ર સંશોધન...

સરદાર સરોવર નર્મદા ડેમ 135 મીટરની સપાટીએ ભરાયો,જાણો મહત્તમ સપાટીથી કેટલે દૂર ?

સરદાર સરોવર નર્મદા ડેમ 135 મીટરની સપાટીએ ભરાયો,જાણો મહત્તમ સપાટીથી કેટલે દૂર ?

રાજ્યમાં જળ સંગ્રહને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.કે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી 135 મીટરે...

બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ખોડીયાર માતાજી મામલે વાણી વિલાસ કર્યા બાદ માંગી માફી,જાણો શું હતો વિવાદ અને શું કહ્યુ ?

બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ખોડીયાર માતાજી મામલે વાણી વિલાસ કર્યા બાદ માંગી માફી,જાણો શું હતો વિવાદ અને શું કહ્યુ ?

છેલ્લા કેટલાક સમયથી સ્વામિનારાયણ અને સનાતન સંતો વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે.જે થાળે પડવાનું નામ નથી લેતો.રાજ્ય સરકારના હસ્તક્ષેપ બાદ...

ખરેખર બહિષ્કાર થવો જોઈએ તે રાહુલ ગાંધી છે.નેતામાં કોઈ તાકાત નથી.તમે કોનો બહિષ્કાર કરશો? : ભાજપ નેતા સંબિત પાત્રા

ખરેખર બહિષ્કાર થવો જોઈએ તે રાહુલ ગાંધી છે.નેતામાં કોઈ તાકાત નથી.તમે કોનો બહિષ્કાર કરશો? : ભાજપ નેતા સંબિત પાત્રા

ભાજપ નેતા સંબિત પાત્રાએ કોંગ્રેસ સામે આક્ષેપ કરતા કહ્યું,કે"કોંગ્રેસના સૈફુદ્દીન સોઝ અને ફારૂક અબ્દુલ્લા જેવા નેતાઓ પાકિસ્તાન સાથે વાતચીતની વાત...

કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરનો હુંકાર,કહ્યુ હવે અમેરાજસ્થાનમાં રામરજ્ય સ્થાપિત કરીશુ 

કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરનો હુંકાર,કહ્યુ હવે અમેરાજસ્થાનમાં રામરજ્ય સ્થાપિત કરીશુ 

કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે ગુરૂવારે રાજસ્થાનમાં કોંગ્રેસની આગેવાની હેઠળની રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે  ગાંધીનગર ખાતે એગ્રી એશિયા અને ડેરી લાઈવસ્ટોક એન્‍ડ પોલ્ટ્રી એક્સ્પોનો પ્રારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે  ગાંધીનગર ખાતે એગ્રી એશિયા અને ડેરી લાઈવસ્ટોક એન્‍ડ પોલ્ટ્રી એક્સ્પોનો પ્રારંભ

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે ગાંધીનગરમાં 15 થી 17 સપ્ટેમ્બર-2023 દરમિયાન યોજાઈ રહેલા એગ્રી એશિયા અને ડેરી લાઈવસ્ટોક એન્‍ડ પોલ્ટ્રી એક્સ્પોના 12માં...

ગુજરાત યુનિવર્સિટી લઈ મોટા સમાચાર

ગુજરાત યુનિવર્સિટી લઈ મોટા સમાચાર

ગુજરાત યુનિવર્સિટીમાં ખાનગી કોર્સમાં સેન્ટ્રલાઇઝ્ડ સર્ટિફિકેટ ઇશ્યૂ કરાશે સેન્ટ્રલાઇઝ્ડ સર્ટિફિકેટ રજિસ્ટ્રારની મંજૂરી અને સહીથી ઇશ્યુ કરાશે.

ભિલોડાના MLA પી.સી.બરંડાના ઘરે લૂંટ

ભિલોડાના MLA પી.સી.બરંડાના ઘરે લૂંટ

ગુજરાતમાં ચોરીની લૂટની ઘટના વધતી જતી વચ્ચે રાજ્યના પૂર્વ SP અને ભિલોડાના ધારાસભ્યના પી.સી.બરંડાના વાકટીંબા ગામના મકાનમાં લૂંટ થઈ હોવાનું...

G-20 ના સફળ આયોજનથી ભારતે સમગ્ર વિશ્વને તેના વધતા કદની ઝલક બતાવી દીધી

G-20 ના સફળ આયોજનથી ભારતે સમગ્ર વિશ્વને તેના વધતા કદની ઝલક બતાવી દીધી

દુનિયાના તમામ મોટા અખબારો 20મી સદીમાં ભારતની અભૂતપૂર્વ સફળતાના વખાણ કરી રહ્યા છે. ભારત દ્વારા આયોજિત ઐતિહાસિક G20 સમિટ વિશ્વભરમાં...

જમ્મુ-કાશ્મીરમાં સંયુક્ત દળોનું આતંકવાદીઓ વિરૂદ્ધ જોરદાર ઓપરેશન,અથડામણ યથાવત

જમ્મુ-કાશ્મીરમાં સંયુક્ત દળોનું આતંકવાદીઓ વિરૂદ્ધ જોરદાર ઓપરેશન,અથડામણ યથાવત

ગરમ ખીણ ગુરુવારે જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગના ગાઢ જંગલમાં મોડી રાત સુધી ભીષણ અથડામણ ચાલુ રહી હતી.સેના-આતંકવાદી અથડામણમાં સેનાના બે...

સુરત જિલ્લામાં નેશનલ હાઈવે 48 પર મોટો આકસ્માત,એક સાથે 10 વાહનો એકબીજા સાથે ટકરાયા,કેટલાક ચાલકોને ઈજા

સુરત જિલ્લામાં નેશનલ હાઈવે 48 પર મોટો આકસ્માત,એક સાથે 10 વાહનો એકબીજા સાથે ટકરાયા,કેટલાક ચાલકોને ઈજા

સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર ગત મોડી રાત્રે મોટા અકસ્માતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.જેમાં કોસંબા તરફના...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 73 મો જન્મ દિવસ,રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિશેષ યોગ શિબિરનું આયોજન,જાણો સંપૂર્ણ વિગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 73 મો જન્મ દિવસ,રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિશેષ યોગ શિબિરનું આયોજન,જાણો સંપૂર્ણ વિગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નો થકી ભારતીય સંસ્કૃતિની દેન એવા ‘યોગ’ વિશ્વફલક સુધી પહોંચ્યા છે અને 21મી જૂનને ‘આંતર રાષ્ટ્રીય યોગ...

એશિયા કપની સેમિફાઈનલ મેચમાં પાકિસ્તાન સામે  શ્રીલંકાનો બે વિકેટે વિજય,રવિવારે ભારત સામે ફાઈનલ મુકાબલો

એશિયા કપની સેમિફાઈનલ મેચમાં પાકિસ્તાન સામે  શ્રીલંકાનો બે વિકેટે વિજય,રવિવારે ભારત સામે ફાઈનલ મુકાબલો

એશિયા કપ 2023માં ગતરોજ ગુરૂવારના રોજ યોજાયેલ સેમિફાઈનલ મેચ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી.આ રોમાંચક મેચમાં શ્રીલંકાએ પાકિસ્તાનને પછાડી...

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીના મોત પર મોટો ખુલાસો,અકસ્માતનો વીડિયો સામે આવ્યો

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીના મોત પર મોટો ખુલાસો,અકસ્માતનો વીડિયો સામે આવ્યો

અમેરિકામાં પોલીસ વાહનની ટક્કરથી મૃત્યુ પામેલા ભારતીય વિદ્યાર્થીનીના કેમેરા ફૂટેજ સામે આવ્યા છે.ફૂટેજમાં જોઈ શકાય છે કે રોડ ક્રોસ કરતી...

જમ્મુ-કાશ્મીરમાં મોટો આતંકી હુમલો,આપણા ત્રણ સપુત કર્નલ,મેજર અને DSP શહિદ થયા

જમ્મુ-કાશ્મીરમાં મોટો આતંકી હુમલો,આપણા ત્રણ સપુત કર્નલ,મેજર અને DSP શહિદ થયા

જમ્મુ-કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તી થમવાનું નામ નથી લેતી જે સરકાર અને સેના માટે ચિંતાનો વિષય બની રહ્યો છે.સરકારના અનેક દાવાઓ વચ્ચે...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય સરકારની કેબિનેટની બેઠક મળશે,વિવિધ મુદ્દે શઈ શકે સમિક્ષા 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય સરકારની કેબિનેટની બેઠક મળશે,વિવિધ મુદ્દે શઈ શકે સમિક્ષા 

ગુજરાતમાં વિવિધ આયોજનો લોક સમસ્યા અને તેના નિરાકરણ સહિત વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરી તેના યોગ્ય ઉકેલ કરવા મંથન કરવા...

આજથી નવા વાહનો નંબર પ્લેટ સાથે શો રૂપમાથી જ મળશે,TC નંબર સિસ્ટમ દૂર કરાઈ,વાહન ચાલકોને ધક્કા ખાવાથી મુક્તિ

આજથી નવા વાહનો નંબર પ્લેટ સાથે શો રૂપમાથી જ મળશે,TC નંબર સિસ્ટમ દૂર કરાઈ,વાહન ચાલકોને ધક્કા ખાવાથી મુક્તિ

રાજ્યમા નવા વાહન ખરીદવા માંગતા વાહન ચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.જેમાં નંબર પ્લેટ માટે હવે તેમને RTO કચેરીના...

આપણા દેશમાં 14 સપ્ટેમ્બરે ઉજવાય છે હિન્દી દિવસ,રાષ્ટ્રીય અસ્મિતા અને ગૌરવનું પ્રતિક અટલે આપણી હિન્દી

આપણા દેશમાં 14 સપ્ટેમ્બરે ઉજવાય છે હિન્દી દિવસ,રાષ્ટ્રીય અસ્મિતા અને ગૌરવનું પ્રતિક અટલે આપણી હિન્દી

આજે 14 સપ્ટેમ્બર એટલે રાષ્ટ્રીય હિન્દી દિવસ છે.ત્યારે દેશભરની શાળાઓ,કોલેજો અને સરકારી કાર્યાલયોમાં હિન્દી દિવસ મનાવવામાં આવે છે.હિન્દીને રાષ્ટ્રીય અસ્મિતા...

અયોધ્યામાં તમામ ભાષાઓમાં રામાયણનું પઠન થશે, કાંચી શંકરાચાર્યની હાજરીમાં પ્રસ્તાવ પર સહમતિ

અયોધ્યામાં તમામ ભાષાઓમાં રામાયણનું પઠન થશે, કાંચી શંકરાચાર્યની હાજરીમાં પ્રસ્તાવ પર સહમતિ

રામનગરી અયોધ્યામાં શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન પર આવતા વર્ષે 17 જાન્યુઆરીથી શરૂ થનારી ધાર્મિક વિધિઓ અત્યાર સુધી ભારતમાં મનાવવામાં આવતી...

75 લાખ લોકોને મફત ગેસ કનેક્શન મળશે

75 લાખ લોકોને મફત ગેસ કનેક્શન મળશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે નાણાકીય વર્ષ 2023-24 થી 2025-26 સુધીના ત્રણ વર્ષમાં 75 લાખ મફત એલપીજી કનેક્શન્સ મુક્ત...

ભાજપના વરિષ્ઠ નેતા પી.પી.મુકુંદનનું અવસાન,કોચીમાં લિધા અંતિમ શ્વાસ,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમા પણ સેવા આપી હતી

ભાજપના વરિષ્ઠ નેતા પી.પી.મુકુંદનનું અવસાન,કોચીમાં લિધા અંતિમ શ્વાસ,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમા પણ સેવા આપી હતી

ભાજપના વરિષ્ઠ નેતા અને પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારી પરિષદના ભૂતપૂર્વ સભ્ય પી.પી.મુકુંદનનું કોચીમાં વિધન થયુ છે.પી.પી.મુકુન્દને દક્ષિણ ભારત અને કેરળ રાજ્યના...

રાજ્યના છેવાડાના ગામોમાં ગરીબ લોકોના ઘર સુધી યોજના પહોંચાડવામાં ગુજરાત સરકારનો ‘સેવા સેતુ’ કાર્યક્રમ માધ્યમ બન્યો : ઋષિકેશ પટેલ

રાજ્યના છેવાડાના ગામોમાં ગરીબ લોકોના ઘર સુધી યોજના પહોંચાડવામાં ગુજરાત સરકારનો ‘સેવા સેતુ’ કાર્યક્રમ માધ્યમ બન્યો : ઋષિકેશ પટેલ

ગુજરાતમાં સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી ગ્રામીણ વિસ્તારમાં વિવિધ સરકારી સેવાઓ-યોજનાઓના લાભ નાગરિકોના ઘર સુધી પહોંચાડવા ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે,તેમ ધારાસભ્ય...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 15મી ગુજરાત વિધાનસભાના ત્રીજા સત્રના પ્રથમ દિવસે શોક દર્શક ઉલ્લેખો રજૂ કર્યા,ગૃહે મૌન પાળી શોકાંજલી આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 15મી ગુજરાત વિધાનસભાના ત્રીજા સત્રના પ્રથમ દિવસે શોક દર્શક ઉલ્લેખો રજૂ કર્યા,ગૃહે મૌન પાળી શોકાંજલી આપી

મુખ્યમંત્રીએ વિધાનસભા ગૃહના નેતા તરીકે આ શોકદર્શક ઉલ્લેખોમાં રાજ્ય વિધાનસભાના દિવંગત સભ્યો અને પૂર્વ મંત્રીઓ સર્વશ્રી સ્વ.હસમુખભાઇ છગનભાઇ પટેલ,સ્વ.રણજીતસિંહ જીલુભા...

રાષ્ટ્રપતિના હસ્તે નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન પ્રોજેક્ટ અંતર્ગત ડિજિટલ હાઉસનું ઉદ્દઘાટન 

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે અને મુખ્યમંત્રી તેમજ વિધાનસભાના અધ્યક્ષની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભામાં વન નેશન, વન એપ્લિકેશનનો હેતુ સાકાર કરતી...

કેરળમાં ફરી નિપાહ વાયરસને ખતરો

કેરળમાં ફરી નિપાહ વાયરસને ખતરો

કેરળમાં કોઝિકોડમાં નિપાહ વાયરસના અત્યાર સુધીમાં 4 કેસ આવ્યા જેમાં બે લોકોના મોત થયા.ત્રણ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.7...

ભારત સરકારની અમૃત,સ્માર્ટ સીટી અને નાણાપંચ યોજના અંતર્ગત રૂ.18,395 કરોડની સહાય આપવામાં આવી

ભારત સરકારની અમૃત,સ્માર્ટ સીટી અને નાણાપંચ યોજના અંતર્ગત રૂ.18,395 કરોડની સહાય આપવામાં આવી

રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં પુછાયેલ પ્રશ્નમાં જણાવ્યું છે કે,સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી...

પાકિસ્તાનમાં વિરાટનો ક્રેઝ વધ્યો, ત્યાંના ફેન્સનો સૌથી ફેવરિટ ક્રિકેટર બન્યો

પાકિસ્તાનમાં વિરાટનો ક્રેઝ વધ્યો, ત્યાંના ફેન્સનો સૌથી ફેવરિટ ક્રિકેટર બન્યો

એશિયા કપ 2023માં ભારતીય ટીમની જીતનો સિલસિલો જારી રહ્યો છે. પાકિસ્તાન સામે ગ્રુપ સ્ટેજની પ્રથમ મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાએ...

આવતીકાલે પૂણેમાં RSSની સમન્વય બેઠક ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડા રહેશે હાજર

આવતીકાલે પૂણેમાં RSSની સમન્વય બેઠક ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડા રહેશે હાજર

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSSની અખિલ ભારતીય સંકલન સમિતિની ત્રણ દિવસ બેઠક પૂણેમાં યોજાશે.બેઠકમાં સરસંઘચાલક મોહન ભાગવત,સહ સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલે,ભાજપના રાષ્ટ્રીય...

સુરતમાં IT વિભાગનો સપાટો

સુરતમાં IT વિભાગનો સપાટો

સુરત શહેરમાં આવકવેરા વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.સુરતમાં ઇન્કમટેક્સ વિભાગના 100 જેટલા અધિકારીઓની ટીમો દ્વારા જવેલર્સના ત્રણ ગ્રૂપના 35...

વડાપ્રધાન નરેન્દ્રમોદીના જન્મદિવસ પર આયુષ્યમાન ભવ અભિયાન ચલાવવામાં આવશે

વડાપ્રધાન નરેન્દ્રમોદીના જન્મદિવસ પર આયુષ્યમાન ભવ અભિયાન ચલાવવામાં આવશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા શરૂ કરવામાં આવશે.17 મી સપ્ટેમ્બરથી 2 બીજી ઓકટોબર સુધી ચાલશે.દેશના 25 કરોડ લોકોને આયુષ્યમાં ભારત યોજનાનો...

પાકિસ્તાનથી સ્થળાંતરિત 108 હિન્દુ પરિવારોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત,મુસ્કારિયે અબ આપ ભારતીય હૈ : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

પાકિસ્તાનથી સ્થળાંતરિત 108 હિન્દુ પરિવારોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત,મુસ્કારિયે અબ આપ ભારતીય હૈ : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમદાવાદ ખાતે આયોજિત ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પમાં પાકિસ્તાનથી સ્થળાંતરિત થઇ અમદાવાદમાં નિવાસ કરતા 108...

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વાર્ષિક આયોજિત અખિલ ભારતીય સંકલન બેઠક આ તારીખથી પુણેમાં યોજાશે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વાર્ષિક આયોજિત અખિલ ભારતીય સંકલન બેઠક આ તારીખથી પુણેમાં યોજાશે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વાર્ષિક આયોજિત અખિલ ભારતીય સંકલન બેઠક આ વર્ષે મહારાષ્ટ્રના પુણેમાં યોજાવા જઈ રહી છે. આ ત્રણ દિવસીય...

શહીદ વીર મહિપાલસિંહ વાળાના પરિજનોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂપિયા એક કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો

શહીદ વીર મહિપાલસિંહ વાળાના પરિજનોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂપિયા એક કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો

વીર શહીદ મહિપાલસિંહ વાળાના પરિવારજનોને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એક કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો.શહીદ વીરના પરિવારજનોને કેન્દ્ર સરકાર,ગુજરાત...

ભાજપની ચૂંટણી સમિતિની આજે બેઠક મધ્યપ્રદેશ,છત્તીસગઢના ઉમેદવારોની કરાશે પસંદગી

ભાજપની ચૂંટણી સમિતિની આજે બેઠક મધ્યપ્રદેશ,છત્તીસગઢના ઉમેદવારોની કરાશે પસંદગી

ભાજપની કેન્દ્રીય ચુંટણી સમિતિની બેઠક આજે સાંજે 5:30 કલાકે મળશે જેમાં મધ્યપ્રદેશ અને છત્તીસગઢના ઉમેદવારોની બીજી યાદીને મંજૂરી આપવામાં આવશે.મધ્યપ્રદેશના...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના ભરતપુર રોડ અકસ્માત પર વ્યક્ત કર્યો શોક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના ભરતપુર રોડ અકસ્માત પર વ્યક્ત કર્યો શોક

ગુજરાતનાં ભાવનગર જિલ્લાના યાત્રાળુઓ જાત્રા કરવા નીકળ્યા હતા.આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા.વડાપ્રધાન નરેન્દ્રમોદીએ રાજસ્થાનના ભરતપુરમાં થયેલા માર્ગ અકસ્માત પર...

જેતપૂર મહિલા પોલીસ કોન્સટેબલની આત્મહત્યાના કેસમાં અભયરાજસિંહ સામે ફરિયાદ નોંધાઈ

જેતપૂર મહિલા પોલીસ કોન્સટેબલની આત્મહત્યાના કેસમાં અભયરાજસિંહ સામે ફરિયાદ નોંધાઈ

રાજકોટ જેતપુર મહિલા પોલીસ કોન્સ્ટેબલ આત્મહત્યા કેસ મામલે મૃતક યુવતીના પરિવારજનોએ પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી.તેની સાથેની વૉટ્સઅપ ચેટ...

ડાયમંડ નગરી સુરતમાં ઇન્કમટેક્સ વિભાગની હીરા અને જ્વેલર્સ સાથે સંકળાયેલા ત્રણ ગૃપ ઉપર તવાઇથી શહેરમાં સન્નાટો

ડાયમંડ નગરી સુરતમાં ઇન્કમટેક્સ વિભાગની હીરા અને જ્વેલર્સ સાથે સંકળાયેલા ત્રણ ગૃપ ઉપર તવાઇથી શહેરમાં સન્નાટો

ડાયમંડ નગરી તરીકે જાણીતા સુરત શહેરમાં આજે ઈન્કમટેક્સ વિભાગની ટીમો ત્રાટકી છે.અને હીરા તેમજ જ્વેલર્સ સાથે સંકળાયેલા ગૃહોની શાખાઓમાં સર્ચ...

રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માતમાં ભાવનગર ના 11 ગુજરાતીઓના મોત

રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માતમાં ભાવનગર ના 11 ગુજરાતીઓના મોત

રાજસ્થાનમાં ભરતપુર પાસે માર્ગ અકસ્માતમાં 11 ગુજરાતીઓનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા.12 જેટલા મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ સારવાર માટે દાખલ...

ગુજરાત ઇ-વિધાનસભાનું રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું

ગુજરાત ઇ-વિધાનસભાનું રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું

ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રપતિના હસ્તે ઇ-વિધાનનું કરાયું લોન્ચિંગ ઇ-વિધાન એપ્લિકેશન (NEVA)નું લોન્ચિંગ કરવામાં આવ્યું.ગુજરાત લોકસભાના સાંસદો,ઉદ્યોગપતિઓ ગુજરાત પ્રદેશ ભાજપના હોદ્દેદારો અને...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહીદ વીર મહિપાલસિંહ વાળાના ઘરે જઈ પરિજનોને સહાયનો ચેક અર્પણ કર્યો,વાળાના દિકરીને વ્હાલ કર્યુ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહીદ વીર મહિપાલસિંહ વાળાના ઘરે જઈ પરિજનોને સહાયનો ચેક અર્પણ કર્યો,વાળાના દિકરીને વ્હાલ કર્યુ

ગજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વીર શહીદ મહિપાલસિંહ વાળાના પરિવારજનોને રૂપિયા એક કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.મુખ્યમંત્રીએ શહીદ વીરના...

રાજસ્થાનમાં આગરા-જયપુર હાઈવે પર અરેરાટી ભર્યો અકસ્માત,11 ગુજરાતીઓનાં મોત,ભાવનગરથી મથુરા જતી ખાનગી બસને ટ્રકની ટક્કર

રાજસ્થાનમાં આગરા-જયપુર હાઈવે પર અરેરાટી ભર્યો અકસ્માત,11 ગુજરાતીઓનાં મોત,ભાવનગરથી મથુરા જતી ખાનગી બસને ટ્રકની ટક્કર

રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં વહેલી સવારે ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો.સાઈડમાં ઉભેલી બસને ટ્રકે પાછળથી ટક્કર મારતા બસમાં સવાર 11 મુસાફરોના કમકમાટીભર્યા...

સુરતમાં 12 વર્ષની દીકરીએ વૈભવી જીવનશૈલીનો ત્યાગ કર્યો

સુરતમાં 12 વર્ષની દીકરીએ વૈભવી જીવનશૈલીનો ત્યાગ કર્યો

સુરતમાં જૈન સમાજમાં વર્તમાનમાં દીક્ષા મુહૂર્તની મોસમ ચાલી રહી છે.ચાતુર્માસની રંગારંગ ઉજવણી બાદ જૈન સમાજ કેટલાક લોકો સાધુ જીવન પ્રવેશ...

ભારત ટીમને લાગ્યો મોટો ઝટકો 

ભારત ટીમને લાગ્યો મોટો ઝટકો 

એશિયા કપ 2023 ભારત શ્રીલંકાની મેચમાં ભારત ટીમના કેપ્ટન રોહિત શર્મા પેવેલિયન પરત ફર્યા,રોહિત શર્મા 48 બોલમાં 53 રન બનાવી...

આજે રાજ્યમાં નહિવત વરસાદની સંભાવના

આજે રાજ્યમાં નહિવત વરસાદની સંભાવના

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં નહિવત વરસાદ રહેશે.આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદના વધુ એક ધમાકેદાર રાઉન્ડની હવામાન નિષ્ણાતો આગાહી કરી...

ભારત હવે માનવસંચાલિત ઊંડા મહાસાગર મિશન ‘સમુદ્રયાન’ પર : કેન્દ્રિય મંત્રી કિરેન રિજિજુ

ભારત હવે માનવસંચાલિત ઊંડા મહાસાગર મિશન ‘સમુદ્રયાન’ પર : કેન્દ્રિય મંત્રી કિરેન રિજિજુ

કેન્દ્રિય મંત્રી કિરેન રિજિજુએ 11 સપ્ટેમ્બરના રોજ જણાવ્યું હતું કે,‘ચંદ્રની સપાટી પર સફળ સ્પર્શ પછી,ભારત તેના પ્રથમ માનવ સંચાલિત ઊંડા...

રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ આજથી ગુજરાત પ્રવાસે

રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ આજથી ગુજરાત પ્રવાસે

અમદાવાદ એરપોર્ટ પર રાષ્ટ્રપતિ 5:30 વાગ્યે પહોંચશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,રાજ્યપાલ સહિત રાજ્યના ચીફ સેક્રેટરી સહિત સિનિયર નેતાઓ સાંજે અમદાવાદ એરપોર્ટ...

Page 37 of 47 1 36 37 38 47

Latest News