param

param

અંબાજી ભાદરવી પૂર્ણિમાનો મેળો : આ વર્ષે થશે દિવ્ય અને અદ્ભુત લાઇટિંગ,ચોતરફ જોવા મળશે માતાજીનો ઝળહળાટ

અંબાજી ભાદરવી પૂર્ણિમાનો મેળો : આ વર્ષે થશે દિવ્ય અને અદ્ભુત લાઇટિંગ,ચોતરફ જોવા મળશે માતાજીનો ઝળહળાટ

ગુજરાતના જાણીતા શક્તિપીઠ અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમે યોજાતા પરંપરાગત મેળો યોજાય છે.આ ભાદરવા પૂર્ણિમાના મેળામા લાખો શ્રદ્ધાળુઓ ઉમટે...

ભારતમાં ફસાયા કેનેડાના પ્રધાનમંત્રી

ભારતમાં ફસાયા કેનેડાના પ્રધાનમંત્રી

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટૂડો માટે મુશ્કેલીની સ્થિતિ ઊભી થઈ છે.રવિવારે ભારતથી રવાના થવાના હતા.પરંતુ તેમના વિમાનમાં ટેકનિકલ ખામીન કારણે છેલ્લા...

અયોધ્યા રામજન્મભૂમિની સુરક્ષા કમાન SSFના હાથમાં રહેશે

અયોધ્યા રામજન્મભૂમિની સુરક્ષા કમાન SSFના હાથમાં રહેશે

અયોધ્યા રામજન્મભૂમિ સુરક્ષામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો.રામજન્મભૂમિ સુરક્ષાની કમાન SSFના હાથમાં રહેશે.યુપી સરકાર દ્વારા તાજેતરમાં બનાવવામાં આવી છે. યુપી પોલીસ...

ઉદ્ધવ ઠાકરે કહે છે “ભગવાન રામના મંદિરનું ઉદ્ઘાટન થશે તો ગોધરા જેવો નરસંહાર થશે.તેનો અર્થ શું ?” : રવિશંકર પ્રસાદ

ઉદ્ધવ ઠાકરે કહે છે “ભગવાન રામના મંદિરનું ઉદ્ઘાટન થશે તો ગોધરા જેવો નરસંહાર થશે.તેનો અર્થ શું ?” : રવિશંકર પ્રસાદ

ભાજપ સાંસદ રવિશંકર પ્રસાદે કહ્યું,કે "મારા મતવિસ્તારની બાજુમાં નાલંદા યુનિવર્સિટી છે જેની તસવીર રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત રાત્રિભોજનમાં મૂકવામાં આવી હતી...

દુર્ગમ અને મુશ્કેલ ગણાતા સરહદી વિસ્તારોમાં પણ ઈન્ફ્રાનો વિકાસ કરવો એ આજે ​​તમારા માટે ડાબા હાથની રમત : રાજનાથ સિંહ

દુર્ગમ અને મુશ્કેલ ગણાતા સરહદી વિસ્તારોમાં પણ ઈન્ફ્રાનો વિકાસ કરવો એ આજે ​​તમારા માટે ડાબા હાથની રમત : રાજનાથ સિંહ

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જમ્મુ અને કાશ્મીરમાં સાંબામાં 90 વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતુ.રાજનાથ સિંહે દેવક બ્રિજ સાઈટ પરથી અનેક...

ડીસા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ

ડીસા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ

પ્રમુખ તરીકે સંગીતાબેન પ્રકાશભાઈ દવેની વરણી કરવામાં આવી, ઉપપ્રમુખ તરીકે શૈલેષભાઈ રાયગોરની વરણી કરવામાં આવી, નાયબ કલેકટરના અઘ્યક્ષ સ્થાને યોજાઈ...

ભાજપના પ્રદેશ સંગઠનમાં વધુ એક રાજીનામું

ભાજપના પ્રદેશ સંગઠનમાં વધુ એક રાજીનામું

ગુજરાતમાં એક તરફ મહાનગરપાલિકાઓના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી રહી છે.બીજી તરફ પંકજ ચૌધરીએ પ્રદેશ મંત્રીથી રાજીનામું આપ્યું,રાજીનામાં અંગે પંકજ ચૌધરીએ...

જામનગર શહેરને મળ્યા નવા મેયર

જામનગર શહેરને મળ્યા નવા મેયર

જામનગર મહાનગરપાલિકાના મેયર તરીકે વિનોદ ખીમસુરીયાની વરણી કરવામાં આવી,ડેપ્યુટી મેયર તરીકે ક્રિષ્નાબેન સોઢાના નામની જાહેરાત કરવામાં આવી,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે...

ગુજરાતમાં ટેક્ષટાઇલ સેક્ટર,કેમિકલ્સ સેક્ટર, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક માટે 7 MoU,રૂ.4067 કરોડનું સંભવિત રોકાણ આવશે: રોજગારીની તકોનું સર્જન થશે

ગુજરાતમાં ટેક્ષટાઇલ સેક્ટર,કેમિકલ્સ સેક્ટર, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક માટે 7 MoU,રૂ.4067 કરોડનું સંભવિત રોકાણ આવશે: રોજગારીની તકોનું સર્જન થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ માટે બેંચમાર્ક તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી...

ભાવનગર શહેરને મળ્યા નવા મેયર

ભાવનગર શહેરને મળ્યા નવા મેયર

ભાવનગર મહાનગરપાલિકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી. ભાવનગરના મેયર તરીકે ભરત બારડની વરણી કરવામાં આવી,ડેપ્યુટી મેયર તરીકે મોના પારેખની વરણી કરવામાં...

રાજકોટ શહેરને મળ્યા નવા મેયર

રાજકોટ શહેરને મળ્યા નવા મેયર

રાજકોટ મહાનગરપાલિકા હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી.રાજકોટના મેયર તરીકે નયનાબેન પેઢડિયાની વરણી કરવામાં આવી.ડેપ્યુટી મેયર તરીકે નરેન્દ્રસિંહ જાડેજાનું નામ જાહેર કરવામાં...

સુરતના નવા મેયરની જાહેરાત

સુરતના નવા મેયરની જાહેરાત

સુરત મનપાની અઢી વર્ષની ટર્મ સોમવારે પૂર્ણ થતાં મંગળવારે સવારે સરદાર સભાગૃહ ખાતે ખાસ સભા બોલાવવામાં આવી હતી.જેમાં હોદ્દેદારોના નામની...

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી,18થી 22 સપ્ટેમ્બરે અતિભારે વરસાદ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી,18થી 22 સપ્ટેમ્બરે અતિભારે વરસાદ

બે-ત્રણ દિવસના વિરામ બાદ રાજ્યમાં ફરી વરસાદની શક્યતા જોવાઈ રહી છે.જેમાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી સામે...

ભારતીય ક્રિકેટ ટીમની એશિયા કપમાં પાકિસ્તાન સામે વિરાટ જીત,કે.એલ.રાહલની સદી અને કુલદીપ યાદવની ફીરકીનો પણ કમાલ 

ભારતીય ક્રિકેટ ટીમની એશિયા કપમાં પાકિસ્તાન સામે વિરાટ જીત,કે.એલ.રાહલની સદી અને કુલદીપ યાદવની ફીરકીનો પણ કમાલ 

એશિયા કપમાં ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનની ટીમને કારમી હાર આપી છે.વરસાદી માહોલ છતા પણ ભારતની ટીમે પાકિસ્તાન સામે 228 રનથી  વિરાટ...

ગુજરાત વિધાનસભા બનશે પેપર લેસ,રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કરાવશે ઈ-વિધાનસભાની શરૂઆત,સત્રને પણ સંબોધશે 

ગુજરાત વિધાનસભા બનશે પેપર લેસ,રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કરાવશે ઈ-વિધાનસભાની શરૂઆત,સત્રને પણ સંબોધશે 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે.જેમાં તેઓ ગુજરાત વિધાનસભાના નેશનલ ઈ-વિધાનસભા અપ્લિકેશન પ્રોજેક્ટનું લોન્ચિંગ કરશે.તેમજ...

વડાપ્રધાન  નરેન્દ્ર મોદી 14 સપ્ટેમ્બરે મધ્યપ્રદેશ અને છત્તીસગઢની મુલાકાત લેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 સપ્ટેમ્બરે મધ્યપ્રદેશ અને છત્તીસગઢની મુલાકાત લેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 સપ્ટેમ્બરે ચૂંટણી રાજ્યો મધ્યપ્રદેશ અને છત્તીસગઢના પ્રવાસે જશે.પહેલા તેઓ એમપીમાં બીના જશે,જ્યાં તેઓ બીના પેટ્રોકેમિકલ્સ રિફાઈનરીના...

CMની VIP કલ્ચરને લઇ પોલીસ અધિકારીઓને ટકોર

CMની VIP કલ્ચરને લઇ પોલીસ અધિકારીઓને ટકોર

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવતી રાજ્યની પોલીસની ગાંધીનગરમાં ક્રાઇમ કોન્ફરન્સ યોજાઇ જેમાં મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં મળેલી ક્રાઇમ કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ...

નિફ્ટીએ રચ્યો ઈતિહાસ

નિફ્ટીએ રચ્યો ઈતિહાસ

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ પહેલીવાર 20 હજારના આંકને પાર કરી ગયો છે. આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.

જેતપુરમાં મહિલા કોન્સ્ટેબલે આપઘાત કરી જીવન ટુકાવ્યું

જેતપુરમાં મહિલા કોન્સ્ટેબલે આપઘાત કરી જીવન ટુકાવ્યું

રાજકોટના જેતપુરમાં થોડા દિવસ અગાઉ પોલીસ ક્વાર્ટરમાં મહિલા કોન્સ્ટેબલ આપઘાત કર્યાની ઘટના સામે આવી દયાબેન શંભુભાઈ સરિયા નામના મહિલા કોન્સ્ટેબલ...

‘આમાં ભગવાન ગણેશનો શું વાંક?’: કલકત્તા હાઈકોર્ટે ગણપતિ પૂજા માટે આપી મંજૂરી, પ્રશાસન કહેતું હતું- આ દુર્ગા પૂજા જેવી સેક્યુલર નથી

‘આમાં ભગવાન ગણેશનો શું વાંક?’: કલકત્તા હાઈકોર્ટે ગણપતિ પૂજા માટે આપી મંજૂરી, પ્રશાસન કહેતું હતું- આ દુર્ગા પૂજા જેવી સેક્યુલર નથી

પશ્ચિમ બંગાળમાં કલકત્તા હાઈકોર્ટે એક કેસની સુનાવણી કરતી વખતે કહ્યું છે કે ધાર્મિક તહેવારોનું આયોજન 'જીવનના અધિકાર'ની વ્યાપક છત્ર હેઠળ...

ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે સપ્ટેમ્બર મહિનામાં વરસાદ થશે. ઓકટોબર મહિનામાં પણ વરસાદ થવાની શક્યતા 10 સપ્ટેમ્બરથી વરસાદી સિસ્ટમ...

ભાદરવી પૂનમના મેળાના આયોજન માટે તૈયારીઓ શરૂ,મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં કરાયો ફેરફાર

ભાદરવી પૂનમના મેળાના આયોજન માટે તૈયારીઓ શરૂ,મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં કરાયો ફેરફાર

યાત્રાધામ અંબાજીના મહામેળાને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી 23 થી 29 સપ્ટેમ્બર સુધી અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના...

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ રાજ્યના વહીવટમાં ક્રાંતિ લાવવા માટે ‘ઈ-સરકાર’ વ્યવસ્થા શરૂ કરી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ રાજ્યના વહીવટમાં ક્રાંતિ લાવવા માટે ‘ઈ-સરકાર’ વ્યવસ્થા શરૂ કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ,ભારત સરકાર એક પારદર્શક અને જવાબદાર વહીવટ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે.તેઓ દ્રઢપણે માને છે...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં ગુજરાત પોલીસની ક્રાઈમ કોન્ફરન્સનો પ્રારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં ગુજરાત પોલીસની ક્રાઈમ કોન્ફરન્સનો પ્રારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં ગુજરાત પોલીસની ક્રાઈમ કોન્ફરન્સનો પ્રારંભમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને  પાટનગર ગાંધીનગર ખાતે પોલીસના ક્રાઈમ...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘રાષ્ટ્રીય વન શહીદ’ દિવસ નિમિત્તે ‘વનપાલ સ્મારક’નું લોકાર્પણ કરવામાં આવ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘રાષ્ટ્રીય વન શહીદ’ દિવસ નિમિત્તે ‘વનપાલ સ્મારક’નું લોકાર્પણ કરવામાં આવ્યું

વન અને વન્ય જીવોના સંરક્ષણ અને સંવર્ધન દરમિયાન શહીદ થયેલા ગુજરાતના આઠ જેટલા વન શહીદોને મુખ્યમંત્રી પટેલ અને વન મંત્રી...

સનાતન અંગેના વિવાદિત નિવેદનને લઈ ઉધયનિધિ સ્ટાલિન અને એ રાજા વિરૂદ્ધ ભાગલપુરમાં ફરિયાદ નોંધાઈ

સનાતન અંગેના વિવાદિત નિવેદનને લઈ ઉધયનિધિ સ્ટાલિન અને એ રાજા વિરૂદ્ધ ભાગલપુરમાં ફરિયાદ નોંધાઈ

તમિલનાડુના મંત્રી ઉધયનિધિ સ્ટાલિન અને ડીએમકે સાંસદ આંદી મધુ રાજા વિરુદ્ધ સનાતન ધર્મ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ બિહારના ભાગલપુરમાં...

MP વિધાનસભા ચૂંટણી પહેલા RSSના પૂર્વ પ્રચારકોએ બનાવી દીધી પોતાની નવી પાર્ટી 

MP વિધાનસભા ચૂંટણી પહેલા RSSના પૂર્વ પ્રચારકોએ બનાવી દીધી પોતાની નવી પાર્ટી 

મધ્યપ્રદેશમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કેટલાક પૂર્વ સ્વયંસેવકોએ નવી રાજકીય પાર્ટી બનાવવાની જાહેરાત...

બે દાયકા બોદ 9/11 હુમલામાં માર્યા ગયેલા વધુ બે લોકોની ઓળખની પુષ્ટિ કરવામાં આવી

બે દાયકા બોદ 9/11 હુમલામાં માર્યા ગયેલા વધુ બે લોકોની ઓળખની પુષ્ટિ કરવામાં આવી

11 સપ્ટેમ્બર,2001ના રોજ થયેલા હુમલાના બે દાયકાથી વધુ સમય પછી,જેને 9/11ના આતંકવાદી હુમલા તરીકે પણ ઓળખવામાં આવે છે,હુમલામાં માર્યા ગયેલા...

સુરેન્દ્રનગર લોકમેળામાં મોતના કૂવામાં 30 ફૂટ ઉપર સ્ટંટ કરતી કાર નીચે પટકાઇ

સુરેન્દ્રનગર લોકમેળામાં મોતના કૂવામાં 30 ફૂટ ઉપર સ્ટંટ કરતી કાર નીચે પટકાઇ

ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં સાતમ આઠમના લોકમેળો યોજાયો સુરેન્દ્રનગરમાં મોતના કૂવામાં સ્ટંટ કરતી કારનું અચાનક જ ટાયર નીકળી ગયું...

વડોદરા શહેરને મળ્યા નવા મેયર

વડોદરા શહેરને મળ્યા નવા મેયર

વડોદરા મહાનગરપાલિકાના હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા.મેયર તરીકે પિન્કીબેન સોનીનું નામ જાહેર કરવામાં આવ્યું.ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ બારોટનું નામ જાહેર...

અમદાવાદ શહેરને મળ્યા નવા મેયર

અમદાવાદ શહેરને મળ્યા નવા મેયર

અમદાવાદ શહેરને મેયર તરીકે પ્રતિભા જૈનનું નામ જાહેર કરાયું, ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું.સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન...

RSS ના વડા મોહન ભાગવતના જન્મ દિવસે  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છા પાઠવી

RSS ના વડા મોહન ભાગવતના જન્મ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છા પાઠવી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે માતૃભૂમિની સેવા અને રાષ્ટ્ર નિર્માણ કાર્યમાં તમારા ઘણા સ્વયંસેવકો માટે પ્રેરણાદાયક અને માર્ગદર્શક હેઠળ જન્મ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે દેશભરમાં આયુષ્માન ભવ અભિયાન ચલાવાશે,કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે દેશભરમાં આયુષ્માન ભવ અભિયાન ચલાવાશે,કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ 17 સપ્ટેમ્બરના રોજ નિમિત્તે વિશેષ આયોજન દેશના આરોગ્ય વિભાગે કર્યું. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા...

“હું ભારતને G 20 સમિટનું અસાધારણ આયોજન કરવા બદલ અભિનંદન આપવા માંગુ છું : બ્રાઝિલ પ્રમુખ,લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા 

“હું ભારતને G 20 સમિટનું અસાધારણ આયોજન કરવા બદલ અભિનંદન આપવા માંગુ છું : બ્રાઝિલ પ્રમુખ,લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા 

ભારતમાં G20 સમિટ બ્રાઝિલના પ્રમુખ, લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ કહ્યું,"હું ભારતને સમિટનું અસાધારણ રીતે આયોજન કરવા બદલ અભિનંદન આપવા...

દેશના સૌથી સ્વચ્છ શહેરને લઈને અશ્નીર ગ્રોવરે આપ્યું વિવાદાસ્પદ નિવેદન, હવે થશે કાયદેસરની કાર્યવાહી

દેશના સૌથી સ્વચ્છ શહેરને લઈને અશ્નીર ગ્રોવરે આપ્યું વિવાદાસ્પદ નિવેદન, હવે થશે કાયદેસરની કાર્યવાહી

કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય સ્વચ્છતા સર્વેક્ષણમાં ઈન્દોર સતત અગ્રેસર રહેવા અંગે 'ભારત પે'ના સહ-સ્થાપક અશ્નીર ગ્રોવરના કટાક્ષભર્યા નિવેદનને લઈને વિવાદ ઊભો...

થાણેમાં 40 માળની ઇમારતની લિફ્ટ અચાનક પડી, 7 કામદારોના કરૂણ મોત

થાણેમાં 40 માળની ઇમારતની લિફ્ટ અચાનક પડી, 7 કામદારોના કરૂણ મોત

મહારાષ્ટ્રના થાણેના બાલકુમ વિસ્તારમાંથી એક દુ:ખદ ઘટના પ્રકાશમાં આવી રહી છે, જ્યાં રુનવાલ નામની બહુમાળી ઈમારતની લિફ્ટ નીચે પડી ગઈ...

પ્રામાણિક અને વ્યવહારૂ નેતા અને સરસંઘચાલક ડો.મોહનજી ભાગવતનો આજે જન્મ દિવસ

પ્રામાણિક અને વ્યવહારૂ નેતા અને સરસંઘચાલક ડો.મોહનજી ભાગવતનો આજે જન્મ દિવસ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક ડો.મોહનજી ભાગવતનો આજે જન્મ દિવસ છે.ડો.મોહનરાવ મધુકરરાવ ભાગવતનો જન્મ 11 સપ્ટેમ્બર 1950ના રોજ મહારાષ્ટ્રના એક...

‘બ્રાઝિલના રાષ્ટ્રપતિએ ‘RRR’ના G-20માં કર્યા ફિલ્મના વખાણ, રાજામૌલીએ આપી આવી પ્રતિક્રિયા

‘બ્રાઝિલના રાષ્ટ્રપતિએ ‘RRR’ના G-20માં કર્યા ફિલ્મના વખાણ, રાજામૌલીએ આપી આવી પ્રતિક્રિયા

ભારતમાં G20 સમિટમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ ફિલ્મ 'RRR'માં દર્શાવવામાં આવેલા રમૂજી અને મનમોહક નૃત્ય પ્રદર્શન માટે...

સમાજને વિખેરી નાખનારી શક્તિઓથી સાવધાન રહેવાની જરૂર છે : રસસંઘચાલક ડો.મોહન ભાગવત

સમાજને વિખેરી નાખનારી શક્તિઓથી સાવધાન રહેવાની જરૂર છે : રસસંઘચાલક ડો.મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો.મોહન ભાગવતે એક મહત્વનું નિવેદન આપ્યુ છે.તેમણે કહ્યું છે કે જે શક્તિઓ સમાજને વિભાજિત કરી રહી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ અવસરે ” આયુષ્માન ભવ “અભિયાનનું આયોજનની કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ અવસરે ” આયુષ્માન ભવ “અભિયાનનું આયોજનની કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આગામી 17 સપ્ટેમ્બરે છે.તે નિમિત્તે એક વિશેષ આયોજન દેશના આરોગ્ય વિભાગે કર્યુ હોવાનું કેન્દ્રિય આરોગ્ય મંત્રી...

ભારતમાં G 20 સંમેલનનું સમાપન,આગામી વર્ષે બ્રાઝિલમાં યોજાશે G 20  સંમેલન,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા સાથે સોંપી અધ્યક્ષતા

ભારતમાં G 20 સંમેલનનું સમાપન,આગામી વર્ષે બ્રાઝિલમાં યોજાશે G 20 સંમેલન,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા સાથે સોંપી અધ્યક્ષતા

ભારતમાં G20 સમિટ 2023નું આજે સમાપન થયુ છે.સંમેલનના આજે બીજા અને અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ નવેમ્બર સુધી G20 નું...

ભારતનું મિશન સૂર્ય સફળતા તરફ, આદિત્ય L1 ત્રીજી વખત ભ્રમણકક્ષામાં વર્ગમાં કર્યો ફેરફાર

ભારતનું મિશન સૂર્ય સફળતા તરફ, આદિત્ય L1 ત્રીજી વખત ભ્રમણકક્ષામાં વર્ગમાં કર્યો ફેરફાર

ભારતનું પ્રથમ સૌર મિશન આદિત્ય L-1 સૂર્યની નજીક પહોંચી ગયું છે.તેણે ત્રીજી વખત તેનો વર્ગ બદલ્યો છે.ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન...

G-20 સમિટ વચ્ચે યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન ઋષિ સુનક અને વડાપ્રધાન મોદી વચ્ચે  દ્વિપક્ષીય  બેઠક

G-20 સમિટ વચ્ચે યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન ઋષિ સુનક અને વડાપ્રધાન મોદી વચ્ચે  દ્વિપક્ષીય  બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટિશ PM ઋષિ સુનક અને જાપાનના PM ફુમિયો કિશિદા સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી.આ બેઠક દરમિયાન વ્યાવસાયિક...

ઈ-વિધાનસભા એપ્લિકેશન પ્રોજેક્ટના ઉદ્ઘાટન માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાત આવશે,ધારાસભ્યોને સંબોધશે 

ઈ-વિધાનસભા એપ્લિકેશન પ્રોજેક્ટના ઉદ્ઘાટન માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાત આવશે,ધારાસભ્યોને સંબોધશે 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે.તેઓ 13 સપ્ટેમ્બરના રોજ ગુજરાત આવશે.જે દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત...

ભારતમાં G-20 સમિટ 2023 : રાજ્ય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વડાઓએ દિલ્હી રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પી

ભારતમાં G-20 સમિટ 2023 : રાજ્ય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વડાઓએ દિલ્હી રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પી

ભારતમાં G-20 સમિટ 2023 માટે સભ્ય રાષ્ટ્રોના વડા અને રાષ્ટ્ર પ્રમુખો હાલ ભારતમાં છે.ત્યારે તમામ મહેમાન મહાનુભાવોએ દુલ્હી સ્થિત રાજઘાટ...

UK ના PM  ઋષિ સુનકે અને તેમના પત્ની દિલ્હી ખાતેના અક્ષરધામ મંદિરે દર્શ કર્યા,ભગવાનની પૂજા-અર્ચના-આરતી કરી

UK ના PM ઋષિ સુનકે અને તેમના પત્ની દિલ્હી ખાતેના અક્ષરધામ મંદિરે દર્શ કર્યા,ભગવાનની પૂજા-અર્ચના-આરતી કરી

ભારતમાં G20 સમિટ વચ્ચે આજે રવિવારે સવારે યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન ઋષિ સુનક અને તેમના ધર્મ પત્ની અક્ષતા મૂર્તિ ભારતીય...

G20નું ભારતનું પ્રમુખપદ  ક્રાંતિકારી ફેરફારો લાવવામાં અસરકારક રહેશે : એન્ટોનિયો ગુટેરેસ

G20નું ભારતનું પ્રમુખપદ ક્રાંતિકારી ફેરફારો લાવવામાં અસરકારક રહેશે : એન્ટોનિયો ગુટેરેસ

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે શુક્રવારે આશા વ્યક્ત કરી હતી કે G20નું ભારતનું પ્રમુખપદ એવા ક્રાંતિકારી ફેરફારો લાવવામાં અસરકારક રહેશે...

ગુજરાત હાઇકોર્ટના ઇતિહાસમાં સૌથી મોટું સેટલમેન્ટ

ગુજરાત હાઇકોર્ટના ઇતિહાસમાં સૌથી મોટું સેટલમેન્ટ

લોકઅદાલતમાં વર્ષ 2014માં અકસ્માતે મૃત્યુ પામેલા ખાનગી કંપનીના મેનેજરના પરિવારજનોએ ઇન્શ્યોરન્સ કંપની સામે ભરૂચની ટ્રિબ્યુનલમાં તમામ ખર્ચ જોતાં 3.94 કરોડનો...

એશિયા કપ 2023 કાલે ભારત પાકિસ્તાનની મેચમાં ભારતીય ટીમમાં થઈ શકે છે,  ફેરફાર

એશિયા કપ 2023 કાલે ભારત પાકિસ્તાનની મેચમાં ભારતીય ટીમમાં થઈ શકે છે,  ફેરફાર

ભારત અને પાકિસ્તાન બંને ટીમો વચ્ચે કોલંબોમાં રમાશે.ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર થઈ શકે છે.ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની...

નવી દિલ્હી ઘોષણા પર ભારતને 100 ટકા સર્વસંમતિ મળી : G-20 શેરપા અમિતાભ કાંત

નવી દિલ્હી ઘોષણા પર ભારતને 100 ટકા સર્વસંમતિ મળી : G-20 શેરપા અમિતાભ કાંત

G-20 સમિટના પહેલા દિવસે સંગઠનના તમામ સભ્ય દેશોએ નવી દિલ્હી ઘોષણાપત્રને મંજૂરી આપી દીધી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G20ના બીજા સત્રમાં...

G 20 સમિટ 2023 :  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો,ત્રણ અમેરિકન રાષ્ટ્રપતિને આવકારવાની સિદ્ધી

G 20 સમિટ 2023 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો,ત્રણ અમેરિકન રાષ્ટ્રપતિને આવકારવાની સિદ્ધી

રાજધાની નવી દિલ્હીમાં આયોજિત G-20 સમિટ આજે 9 સપ્ટેમ્બર શનિવારથી શરૂ થઈ છે.જેમા ભાગ લેવા US રાષ્ટ્રપતિ જો બિડેનથી લઈને...

G20bharat : દુનિયા દિલ્હીમાં, ન્યુ દિલ્હી લીડર્સ ડિક્લેરેશનની તૈયારી

G20bharat : દુનિયા દિલ્હીમાં, ન્યુ દિલ્હી લીડર્સ ડિક્લેરેશનની તૈયારી

G20 સમિટ માટે શુક્રવારે દેશની રાજધાની દિલ્હીમાં વિશ્વ એકત્ર થયું હતું જેમાં અનેક દેશોની હસ્તીઓ રાજધાની દિલ્હી પહોંચી હતી. અમેરિકી...

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શાંતિ દેવીએ દિલ્હીમાં મધુબની પેઇન્ટિંગ પ્રદર્શિત કરી G-20 સમિટ 2023  પ્રદર્શિત કરી

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શાંતિ દેવીએ દિલ્હીમાં મધુબની પેઇન્ટિંગ પ્રદર્શિત કરી G-20 સમિટ 2023 પ્રદર્શિત કરી

ભારતમાં G-20 સમિટ 2023 ને લઈ અનેક પ્રકારના તૈયારીઓ કરવામાં આવી છે.તેમાં કલા કારીગરો દ્વારા પણ પોતાની કલાના કામણ પાથરી...

વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી 

વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી 

હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરવામાં આવી.આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના કરી.દક્ષિણ ગુજરાત,ઉત્તર ગુજરાતમાં મધ્યમથી વરસાદ...

G20નું ભારતનું પ્રમુખપદ ક્રાંતિકારી ફેરફારો લાવવામાં અસરકારક રહેશે : સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ

G20નું ભારતનું પ્રમુખપદ ક્રાંતિકારી ફેરફારો લાવવામાં અસરકારક રહેશે : સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે શુક્રવારે આશા વ્યક્ત કરી હતી કે G20નું ભારતનું પ્રમુખપદ એવા ક્રાંતિકારી ફેરફારો લાવવામાં અસરકારક રહેશે...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દેશ સહિત વિશ્વને સીધો સંદેશ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દેશ સહિત વિશ્વને સીધો સંદેશ 

G-20 સમિટનો યજમાન દેશ તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રારંભ કરાવ્યો હતો.તેમણે બેઠકને સંબોધતા જણાવ્યુ કે કોવિડ-19 પછી વિશ્વમાં વિશ્વાસના અભાવે...

પાણીની આવક વધુ થતાં મધુબન ડેમની જળસપાટીમાં વધારો

પાણીની આવક વધુ થતાં મધુબન ડેમની જળસપાટીમાં વધારો

ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં મેઘ મહેર વરસાદ વરસી રહ્યો છે.દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે.વરસાદના પગલે મધુબન ડેમમાં...

ગાંધીનગરના કલોલમાં સામાન્ય વરસાદ પડતા રોડ પર ભરાયા પાણી,વાહન ચાલકોને હાલાકી

ગાંધીનગરના કલોલમાં સામાન્ય વરસાદ પડતા રોડ પર ભરાયા પાણી,વાહન ચાલકોને હાલાકી

લાંબા વિરામ બાદ ફરી એકવાર રાજ્યમાં મેઘરાજાની એન્ટ્રી જોવા મળી છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.ગાંધીનગરના...

ગુજરાતમાં આજે પણ વરસાદની બેટિંગ રહેશે,યથાવત 

ગુજરાતમાં આજે પણ વરસાદની બેટિંગ રહેશે,યથાવત 

લાંબા વિરામ બાદ મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં મન મૂકીને વરસી રહ્યા છે.આજે દક્ષિણ ગુજરાતનાં કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતા,અમદાવાદ,ગાંધીનગર શહેરોમાં...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G-20 સમિટને કર્યુ સંબોધન,સૌના સાથનો આપ્યો મંત્ર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G-20 સમિટને કર્યુ સંબોધન,સૌના સાથનો આપ્યો મંત્ર

G-20 સમિટનો યજમાન દેશ તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રારંભ કરાવ્યો હતો.તેમણે બેઠકને સંબોધતા જણાવ્યુ કે કોવિડ-19 પછી વિશ્વમાં વિશ્વાસના અભાવે...

આજથી G20 સમિટની શાનદાર શરૂઆત

આજથી G20 સમિટની શાનદાર શરૂઆત

આજથી G20 સમિટની શાનદાર શરૂઆત થઈ છે.ભારત G20 સમિટની અધ્યક્ષતા કરી રહ્યું છે. G20 સમિટના પ્રથમ દિવસે વિશ્વની 20 મોટી...

G-20 સમિટ 2023 : વડાપ્રધાન મોદીના આવકાર સાથે અઝાલી અસોમાનીએ G-20ના કાયમી સભ્ય તરીકે બેઠક લીધી

G-20 સમિટ 2023 : વડાપ્રધાન મોદીના આવકાર સાથે અઝાલી અસોમાનીએ G-20ના કાયમી સભ્ય તરીકે બેઠક લીધી

રાજધાની નવી દિલ્હી ખાતે આજે G-20 સમિટ 2023 નો પ્રારંભ થયો છેયદિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપ ખાતે આ બેઠકનો...

મોરક્કોમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ આંચકો 

મોરક્કોમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ આંચકો 

મોરોક્કોના મરાકેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં શુક્રવારે મોડી રાત્રે 6.8ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.ભૂકંપે મોરક્કોમાં સર્જી ભીષણ તબાહી મોરક્કોમાં ભૂંકપથી 296 મૃત્યુઆંક...

આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડૂની ધરપકડ

આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડૂની ધરપકડ

પુર્વ મુખ્યમત્રી ચંદ્રબાબુ નાયડૂને આંધ્ર પ્રદેશ સ્ટેટ સ્કિલ ડેવલપમેન્ટ કૌભાંડમાં મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા આ કૌભાંડમાં તેના પર કરોડો રૂપિયાની...

ગુજરાતમાં છવાયો સરસાદી માહોલ,રાજ્યના 151 તાલુકામાં નોંધપાત્ર વરસાદ,ખેડૂતો ખુશ

ગુજરાતમાં છવાયો સરસાદી માહોલ,રાજ્યના 151 તાલુકામાં નોંધપાત્ર વરસાદ,ખેડૂતો ખુશ

રાજ્યમાં બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે.અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થયો છે.તો ગત રાત્રે કેટલાય...

દિલ્હીમાં G20 ભારત સમિટમાં પ્રતિનિધિઓને આવકારવા ઓડિશાના શિલ્પકારના કાર્યો,જાણો તેનું શું છે મહાત્મય ?

દિલ્હીમાં G20 ભારત સમિટમાં પ્રતિનિધિઓને આવકારવા ઓડિશાના શિલ્પકારના કાર્યો,જાણો તેનું શું છે મહાત્મય ?

ભારતમાં G 20 સમિટ 2023ની બેઠક યોજાઈ છે.આજે પ્રથમ સત્રમાં વન અર્થ પર પ્રઝમ સત્ર યોજાયુ છે.ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી...

આફ્રિકન દેશ મોરક્કોમાં ભારે ભકંપ,6.8ની તીવ્રતાના ભકંપથી તારાજી,296 લોકોના મોત

આફ્રિકન દેશ મોરક્કોમાં ભારે ભકંપ,6.8ની તીવ્રતાના ભકંપથી તારાજી,296 લોકોના મોત

તુર્કી બાદ હવે ઉત્તર આફ્રિકન દેશ મોરોક્કોમાં ભૂકંપે ભારે તબાહી મચાવી છે.ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 296 લોકોએ જીવ ગુમાવ્યા છે.ભૂકંપના...

રાજધાની દિલ્હી ખાતે આજથી બે દિવસીય G-20 સમિટ યોજાશે.ભારત મંડપ ખાતે વન અર્થ પર પહેલુ સત્ર યોજાશે

રાજધાની દિલ્હી ખાતે આજથી બે દિવસીય G-20 સમિટ યોજાશે.ભારત મંડપ ખાતે વન અર્થ પર પહેલુ સત્ર યોજાશે

આજથી દેશની રાજધાની નવી દિલ્હી ખાતે G-20 સમિટ શરૂ થઈ રહી છે.પ્રગતિ મેદાનમાં ભારત મંડપ ખાતે આ બેઠકનું આયોજન કરવામાં...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન અમદાવાદ સ્થિત ઈસ્કોન મંદિરે શ્રીકૃષ્ણના દર્શન કરી ધન્યતા અનુભવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન અમદાવાદ સ્થિત ઈસ્કોન મંદિરે શ્રીકૃષ્ણના દર્શન કરી ધન્યતા અનુભવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જન્માષ્ટમીના પાવન પર્વે અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં સહભાગી થયા હતા.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન શ્રીકૃષ્ણના...

સરહદી સુરક્ષા તેમજ જીવનશૈલીથી યુવાઓ પરિચિત થાય તે માટે રાજ્ય સરકારનો વિશેષ કાર્યક્રમ “આપણી સરહદ ઓળખો પ્રવાસ કાર્યક્રમ-2023-24”

સરહદી સુરક્ષા તેમજ જીવનશૈલીથી યુવાઓ પરિચિત થાય તે માટે રાજ્ય સરકારનો વિશેષ કાર્યક્રમ “આપણી સરહદ ઓળખો પ્રવાસ કાર્યક્રમ-2023-24”

ગુજરાતના 15 થી 35  વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક- યુવતીઓને દૂરના સરહદી વિસ્તારો, ત્યાંનું લોકજીવન, ઐતિહાસિક તેમજ પુરાતત્વીય સ્થળો, સાગરકાંઠો,...

G-20 સમિટ 2023 : મહેમાન રાષ્ટ્રાધ્યક્ષોને ખાસ ભેટ સ્વરૂપે અપાશે ધાતુમાથી બનાવેલુ મહોબાનુ ‘કમળ પુષ્પ’,જાણો કોણ છે તેનો શિલ્પકાર ? 

G-20 સમિટ 2023 : મહેમાન રાષ્ટ્રાધ્યક્ષોને ખાસ ભેટ સ્વરૂપે અપાશે ધાતુમાથી બનાવેલુ મહોબાનુ ‘કમળ પુષ્પ’,જાણો કોણ છે તેનો શિલ્પકાર ? 

ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લામાં બનેલ 'પુષ્પકમલ' G-20 સમિટમાં ભાગ લેવા આવનાર વિદેશી મહેમાનોને ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવશે.સ્થાનિક કારીગર મનમોહન...

કચ્છની કોયલ ગુજરાતની નંબર વન લોકગાયિકા ગીતા રબારી નવરાત્રિમાં કયા ધૂમ મચાવશે

કચ્છની કોયલ ગુજરાતની નંબર વન લોકગાયિકા ગીતા રબારી નવરાત્રિમાં કયા ધૂમ મચાવશે

ભાજપના નેતા મુરજીભાઈ પટેલ દ્વારા આયોજિત છોગાળો રે નવરાત્રી ઉત્સવમાં મુંબઈ ખાતે નવરાત્રી ગીતા રબારી સુર રેલાવશે.દર વર્ષ કચ્છની કોયલ...

સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો,ખેડૂતો માટે ખુશીના સમાચાર

સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો,ખેડૂતો માટે ખુશીના સમાચાર

ગુજરાતમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છતાં સમગ્ર ઓગસ્ટ મહિનામાં વરસાદ વરસ્યો નહીં પરંતુ હવે સપ્ટેમ્બર મહિનાના પહેલા સપ્તાહથી મેઘ મહેર...

કેદારનાથ હેલિકોપ્ટર સેવા 5 દિવસ માટે બંધ,G-20 માટે તમામ હેલિકોપ્ટર દિલ્હી પહોંચ્યા

કેદારનાથ હેલિકોપ્ટર સેવા 5 દિવસ માટે બંધ,G-20 માટે તમામ હેલિકોપ્ટર દિલ્હી પહોંચ્યા

શ્રદ્ધાળુઓને આપવામાં આવતી હેલિકોપ્ટર સેવા 7 થી 11 સપ્ટેમ્બર સુધી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. દિલ્હીમાં G-20 કોન્ફરન્સ માટે...

BCCI સચિવ જય શાહે ICC ક્રિકેટ વર્લ્ડ કપ માટે સચિન તેંડુલકરને ‘ગોલ્ડન ટિકિટ’ ભેટ કરી

BCCI સચિવ જય શાહે ICC ક્રિકેટ વર્લ્ડ કપ માટે સચિન તેંડુલકરને ‘ગોલ્ડન ટિકિટ’ ભેટ કરી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCIના સચિવ જય શાહે ભારતમાં 5 ઓક્ટોબરથી યોજાનાર ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 પહેલા ભારતના...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇસ્કોન મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં લીધો ભાગ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇસ્કોન મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં લીધો ભાગ

અમદાવાદમા ઇસ્કોન મંદિર દ્વારા પ્રતિ વર્ષ કૃષ્ણ જન્મોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ધામધૂમપૂર્વક ઉજવણી...

અંબાજી મંદિરમાં ગર્ભગૃહમાં VIP દર્શન બંધ કરાયા

અંબાજી મંદિરમાં ગર્ભગૃહમાં VIP દર્શન બંધ કરાયા

તાજેતરમાં કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે VIP દર્શનને લઈ આક્ષેપ કર્યા.આક્ષેપનો વિડીયો જાહેર થયા બાદ વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું.જેને લઈ હવે અંબાજી...

Page 38 of 47 1 37 38 39 47

Latest News