બ્રિટન ભારતને પરત કરશે છત્રપતિ શિવાજી મહારાજની સ્મૃતિ ‘વાઘ નખ’
હિન્દુ હ્રદય સમ્રાટ છત્રપતિ શિવાજીના વધતા પ્રતાપથી આતંકિત બીજાપુરના શાસક આદિલ શાહ જ્યારે શિવાજીને બંદી ન બનાવી શક્યા તો તેમને...
હિન્દુ હ્રદય સમ્રાટ છત્રપતિ શિવાજીના વધતા પ્રતાપથી આતંકિત બીજાપુરના શાસક આદિલ શાહ જ્યારે શિવાજીને બંદી ન બનાવી શક્યા તો તેમને...
ગત રાત્રે બગસરાના હાલરીયા ગામે સિંહણે 5 વર્ષની બાળકી મોડી રાતે પરિવાર સાથે સૂતી હતી.બાદ તે સમયે સિંહણે બાળકીનું સોનુ...
US સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા માર્ગારેટ મેકલિયોડે એક નિવેદનમાં જણાવ્યુ કે વિશ્વની સૌથી મોટી ઉભરતી અર્થવ્યવસ્થાઓ અને વિકસિત અર્થવ્યવસ્થાઓ વૈશ્વિક મુદ્દાઓ...
9 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે ડેલિગેટ્સ માટે ડિનર સમારોહનું આયોજન કરવામાં આવ્યું.સરકારના મંત્રીમંડળ,ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે.ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ...
દ્વારકા સહિત ગુજરાત અને દેશભરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી આ દરમિયાન દ્વારકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી જન્માષ્ટમીની પર્વ પર...
ગુજરાતમાં વરસાદના અમીછાંટણા વચ્ચે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ. જેમાં ગુરુવારે મધરાત્રે સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં કૃષ્ણ જન્મની ધામધૂમપૂર્વક ઉજવણી...
રાજ્ય હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં અને ખાસ તો દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર જોવા મળી રહી છે.તે વચ્ચે હવામાન વિભાગે...
દિવસે ને દિવસે હાર્ટ એટેકના બનાવો સતત વધી રહ્યા છે.રાજકોટમાં 24 કલાકમાં 3 હાર્ટએટેક્ની ઘટનામાં 3 લોકોના મોત થતાં શોકનો...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને ડિનર માટે આમંત્રણ આપ્યું.રાષ્ટ્રપતિ બાઈડન G-20 સમિટમાં સામેલ થવા ભારત આવવા રવાના થયા.આજે...
G 20 દેશોની બેઠક આવતી કાલથી રાજધાની દિલ્હી ખાતે શરૂ થઈ રહી છે.આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ દેશના વડા...
અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ જો બિડેન આજે G-20 સમિટમાં ભાગ લેવા ભારત આવી રહ્યા છે. તેઓ 9 અને 10 સપ્ટેમ્બરે આ કોન્ફરન્સમાં...
લાંબા વિરામ બાદ ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે.હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ સર્જાયો...
દેશ અને દુનિયામાં હવે છાશવારે ભૂકંપના આંચકા આવી રહ્યા છે.તો ગુજરાતમાં પણ ક્ચ્છ સહિતના વિસ્તારોમાં અવાર નવાર ભૂકંપના ઝટકા આવતા...
હાથી ઘોડા પાલખી... જય કનૈયા લાલ કી..ના નાદ સાથે ગત મધ્યરાત્રીએ દેશભરમાં કૃષ્ણ જન્મોત્સવની ઘૂમ જોવા મળી હતી.વ્હાલા બાળ વધામણા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોકાર્તાના પ્રવાસ બાદ પરત નવી દિલ્હી પહોંચી ગયા છે.તેઓ G 20 સમિટ પર ધ્યાન કેન્દ્રિત કરશેતે વચ્ચે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન,વેપાર અને આર્થિક જોડાણ જેવા ક્ષેત્રોમાં ભારત-આસિયાન સહયોગને મજબૂત કરવા માટે 12-પોઇન્ટનો પ્રસ્તાવ રજૂ કર્યો...
આ સપ્તાહના અંતમાં નવી દિલ્હીમાં G20 સમિટ પહેલા મોદીએ કહ્યું,"છેલ્લા નવ વર્ષોમાં, અમે આપણા દેશમાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો...
આદિત્ય-L-1 ભારતનું સૌ પ્રથમ સૌર અવકાશ વેધશાળા મિશન છે,જેણે તેના અંતિમ મુકામ સુધીની લગભગ ચાર મહિનાની લાંબી મુસાફરીમાં પૃથ્વી સાથેના...
ગુજરાતી લોકજીવનની ઝાંખી એટલે વાર તહેવાર યોજાતા મેળા.આ લોકમેળા એ ગુજરાતની ઓળખ બની રહ્યા છે.તેમાં પણ સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત સહિત સાતમ-આઠમ...
કૃષ્ણ જન્માષ્ટમી,જે ભગવાન કૃષ્ણના જન્મને ચિહ્નિત કરે છે,સમગ્ર ભારતમાં ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.શ્રી કૃષ્ણને ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર માનવામાં...
કૃષ્ણ જન્માષ્ટમી,જે ભગવાન કૃષ્ણના જન્મને ચિહ્નિત કરે છે,સમગ્ર ભારતમાં ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.શ્રી કૃષ્ણને ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર માનવામાં...
ગુજરાત સરકારે ફરી એક વાર રાજ્યના ખેડૂતોના પ્રશ્નોને હકારાત્મક વાચા આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ સંદર્ભે...
લાંબા વિરામ બાદ આખરે ગુજરાતમાં મેઘમહેર જોવા મળી હતી.જેને લઈ લોકોએ ગરમીથી રાહત મેળવા ઠંડકનો અહેસાસ કર્યો તો ધરતીપુત્રોને વરસાદને...
આજે શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણનો પ્રાગટ્ય દિવસ છે.આ દિવસને દેશ ભરમાં જન્માષ્ટમી તરીકે ઉજવે છે.સજ્જનો...
રાજ્યમાં પ્રદૂષણ નિયંત્રણ માટે રાજ્ય સરકાર અનેકવિધ નવતર પગલાં લઈ રહી છે.જેના ભાગરૂપે વન પર્યાવરણ મંત્રી મૂળૂભાઈ બેરાએ અમદાવાદ એમીશન...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીઓની બેઠક લીધી હતી.જેમાં NDA ના મંત્રીઓને બે મહત્વની સલાહ આપવામાં આવી છે.વડાપ્રધાન મેદીએ મંત્રીઓને સનાતન ધર્મ...
ભારતમાં એક તરફ સનાતન ધર્મ મુદ્દે વાદ-વિવાદ ટરમ સિમાએ છે.દ્રવિડ મુનેત્ર કઝગમ એટલે DMK ના નેતા ઉધયનિધિ સ્ટાલિન અને કોંગ્રેસના...
ઋગ્વેદની સેંકડો વર્ષ જૂની નકલ હાલમાં ભંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ,પૂણેમાં રાખવામાં આવી છે.તેની સંભાળ રાખવા માટે મોટો સ્ટાફ છે,લગભગ દરરોજ...
ભારતનું ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વૈશ્વિક પડકારો માટે સર્વ સમાવેશક અને સુરક્ષિત ઉકેલ પ્રદાન કરનારું છે.ભારત ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે DPI...
વર્ષ-20214માં ભારતના વડાપ્રધાન પદનું દાયિત્વ સંભાળ્યાના છ માસમાં જ નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં ‘સ્વચ્છ ભારત મિશન‘ની શરૂઆત કરાવી હતી.વડાપ્રધાને શરૂ...
સાળંગપુર વિવાદ બાદ નૌતમ સ્વામીને પ્રદેશ પ્રમુખથી દુર કરાયા હતા.સનાતન સંતોનો મોટો નિર્ણય કરવામાં આવ્યો.મહંત દિલીપદાસજી મહારાજને મળી મોટી જવાબદારી...
ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લામાં ધાર્મિક લાગણી ભડકાવવાના આરોપમાં ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિનના પુત્ર પ્રિયંક ખડગે વિરૂદ્ધ FIR નોંધવામાં આવી છે.પોલીસના...
વડોદરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી જેમાં બંદૂક જોરે એક કંપનીના માલિકનું અપહરણ કરવામાં આવ્યું જેમાં બે ઇસમોએ કારમાં તેમનું...
વિરામ બાદ વરસાદ થવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ ઉપલેટા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ ભાયાવદર,ઢાંક,વડાળી,અરણી,પડવલા સહિતના ગામોમાં વરસાદ લાંબા વિરામ બાદ...
'ગોબરધન' પ્રોજેક્ટ થકી સ્વચ્છ ઊર્જા અને પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રે હરણફાળ ભરવાએશિયાની સૌથી મોટી ડેરી સંસ્થા બનાસ ડેરીએ આજે ટોક્યો,જાપાન સાથે...
ભારતનું ચંદ્રયાન-3 ચંદ્ર મિશન એટલું જ મહત્વપૂર્ણ છે કારણ કે તેના વિક્રમ લેન્ડરે 23 ઓગસ્ટના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક...
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર પાસેના ચડોતર ગામ નજીક ગઈ કાલે લૂંટની સનસનીખેજ ઘટના બની હતી.સમગ્ર ઘટના જોઈએ તો અમદાવાદની ઋષભ જવેલર્સના...
પવિત્ર શ્રવાણ માસ હવે અંતિમ તબક્કામાં છે અને શુક્લ પક્ષ વિત્યા બાદ હાલ કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે.તેમાં પણ રાંધણ...
રાજ્યમાં લાંબા સમયથી મેઘરાજાએ જાણે કે રીસામણા કર્યા છે.અને ઘણા સમયથી વરસાદના વાવળ નથી.ત્યારે હવે હવામાન વિભાગે આગાહી કરી છે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 7મી સપ્ટેમ્બરે 20મી આસિયાન-ઈન્ડિયા સમિટ અને 18મી ઈસ્ટ એશિયા સમિટ માટે જકાર્તાની મુલાકાત લેશે..G20 સમિટ ટૂંક...
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીને લઈ સી આર પાટીલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું કે નવા નેતાઓની...
લક્કીનાળા પાસે આવેલ બકલ બેટ પાસેથી 5 પેકેટ ચરસ મળ્યા NIU અને BSFને પેટ્રોલિંગ દરમિયાન 5 પેકેટ મળી આવ્યા એજન્સીઓ...
સીબીઆઈના સુપર ઓપરેશનમાં બરોડાની એડવાન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના ડાયરેક્ટર સુરેન્દ્રકુમાર પણ સીબીઆઈના હાથે ઝડપાયા ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં પ્રોજેક્ટ લેવા માટે...
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે શિક્ષક દિવસે ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં આયોજિત ગરિમાપૂર્ણ સમારોહમાં 34 શિક્ષકોનું 'શ્રેષ્ઠ...
ભારતીય વાયુસેનાએ ચીન અને પાકિસ્તાન બોર્ડર પાસે ટ્રેઈનિંગ કવાયત 'ત્રિશૂલ' શરૂ કરી છે. ભારતીય વાયુસેનાની સૌથી મોટી વેસ્ટર્ન એર કમાન્ડની...
whatsapp એ એક લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન છે જે વિશ્વભરમાં લાખો લોકો દ્વારા ઉપયોગમાં લેવાય છે. તે લોકોને ટેક્સ્ટ મેસેજ,...
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ મધ્યપ્રદેશની મુલાકાતે પહોંચ્યા હતા.જ્યાં જબલપુર એરપોર્ટ પર મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તેમનું સ્વાગત કર્યું હતુ.ત્યા એક...
ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે BCCI પાસે એક ખાસ માંગ કરી છે કે ભારતીય...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે સારા સમાચાર સામે આવ્યા ભૂપેન્દ્ર પટેલના પુત્ર ત્રણ મહિનાની સારવાર અંતે અનુજ પટેલને સ્વસ્થ્ય લઈને અમદાવાદ...
DIGICONNECT કાર્યાલય એ એક અનોખી પહેલ છે, જેની મદદથી વિશેષ કાર્યક્રમો અને માહિતીઓને જીલ્લા-મહાનગરનાં કાર્યોલયો પર લાઇવ બ્રોડકાસ્ટ કરાશે, સેલ્ફી...
ગુજરાત સહિત દેશમા હાલ સનાતન ધર્મને લઈને ભારે વિવાદ જોવા મળી રહ્યો છે.ગુજરાતના વાત કરીએ તો સાળંગપુર ભીંતચિત્રોમાં હનુમાનજીનું આપમાન...
ગુજરાતમાં વરસાદનું આગમન થયું છે.દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ શરૂ થયો છે.આજે વહેલી સવારથી નવસારી,ડાંગ,ગોધરા અને સાપુતારા સહિતના વિસ્તારોમાં...
ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને BCCI ચીફ સિલેક્ટર અજીત તેંડુલકરે ભારતીય ટીમની જાહેરાત કારવામાં આવી,રોહિત શર્મા (C),શુભમન ગિલ,વિરાટ કોહલી,શ્રેયશ અય્યર,ઇશાન...
ગુજરાતમાં સનાતની અને સ્વામિનારાય સંપ્રદાયના સંતો વચ્ચે એક મામલે ગજગ્રાહ થયો હતો.જેમાં સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાન મંદિર પરિસરમાં કેટલાક ભીંતચિત્રોને...
આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક યોજાશે,સામાન્ય રીતે કેબિનેટની બેઠકમાં વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે,આજે બેઠકમાં...
આગામી 72 કલાકમાં પૂર્વ ગુજરાતનાં ભાગોમાં વરસાદની ગતિવિધિ શરૂ થશે,12 સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં...
કોંગ્રેસે G-20 સમિટ દરમિયાન રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત થનારા ભોજન સમારંભને લઈને મોટો આરોપ લગાવ્યો છે.કોંગ્રેસે કહ્યું કે રાષ્ટ્રપતિ ભવન ખાતે...
પકવાન બ્રિજથી ગાંધીનગર જતા માર્ગ પર અકસ્માત સર્જાતાં વહેલી સવારે ગાડી પલ્ટી મારતા 1 વ્યક્તિનું મોત 4 ઇજાગ્રસ્ત થતાં તેઓને...
સાળંગપુર મંદિર પરિસરમાં આવેલા હનુમાનજીની ભવ્ય પ્રતિમાને નીચે કંડારવામાં આવેલા હનુમાનજીના વિવાદિત ભીંતચિત્રોને હટાવાયા છે.જોકે સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને હજુ પણ...
તમિલનાડુના મંત્રી ઉધયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ અંગે આપેલા વિવિદિત નિવેદનને લઈ દેશ ભરમાં સાધુ-સંતો અને હિન્દ સંગઠનો સહિત હિન્દુ સમાજમા...
આજે વહેલી સવારે જામનગર ખાતે અંતિમ શ્વાસ લીધા.ભજનીક અને લોકગાયક લક્ષ્મણ બારોટનું 80 વર્ષની વયે અવસાન થતાં ધર્મ જગતમાં શોકનો...
ભારતે નેપાળને 10 વિકેટથી હરાવીને એશિયા કપ 2023ની પાંચમી મેચમાં જીત મેળવી છે. ભારતના કેપ્ટન રોહિત શર્માએ 74 રનની શાનદાર...
જાણીતા સંતવાણી અને ભજનીક લક્ષ્મણ બારોટ શિવ ચરણ પામ્યા છે.લક્ષ્મણ બારોટ એક ગૌરવવંતા ગુજરાતી ગાયક અને સંતવાણી તેમજ ભજનીક હતા.તેમણે...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષકદિન અવસરે ગુરુજનો પ્રત્યે ઋણ અદા કરતા શિક્ષક કલ્યાણનિધિમાં પોતાનો ફાળો અર્પણ કર્યો હતો.પૂર્વ રાષ્ટ્રપતિ અને સમર્થ...
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI આજે વન ડે વર્લ્ડ કપ 2023 માટે પોતાની ટીમની જાહેરાત કરી શકે છે.જેના...
બોટાદ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર પરિસરમા પ્રસ્થાપિત વિશાળ હનુમાન પ્રતિમાંની નિચે ભીંતચિત્રોને લઈને છેલ્લા કેટલાક દિવસથી...
રાજ્યમાં વરસાદને લઈ ફરી સારા સમાચાર સામે આવ્યા છે.6 થી 12 સપ્ટેમ્બરમાં ગુજરાતમાં મોટાભાગમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.બંગાળમાં...
રાજ્યમાં લાઉડ સ્પીકર ધ્વનિ પ્રદૂષણ મામલે થયેલી અરજીનો રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ સ્વીકાર કર્યો પૂર્વ મંજૂરી મેળવ્યા વિના લાઉડ સ્પીકરના...
ભારત ટીમના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની પત્ની સંજનાએ પુત્રનો જન્મ આપ્યો ત્યારે આ અંગે જસપ્રિત બુમરાહ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર...
માઈક્રોસોફ્ટે વર્ડપેડને અપડેટ કરવાનું બંધ કરી દીધું છે અને કંપનીએ કહ્યું છે કે તે હવે તેના બેઝિક વર્ડ પ્રોસેસરને વિન્ડોઝના...
કોંગ્રેસના અગ્રણી નેતા વેણુગોપાલે તમામ હદો વટાવી દીધી છે.તેમણે કહ્યું કે કોંગ્રેસ તમામ ધર્મોની સમાનતામાં માને છે,પરંતુ કોંગ્રેસ પાર્ટી અભિવ્યક્તિની...
રાજસ્થાનના જેસલમેરથી સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે 'પરિવર્તન સંકલ્પ યાત્રા'ને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યુ હતુ.તેમણે સભા સંબોધતા સનાતન ધર્મ વિશે...
નાણાકીય વર્ષ 2023-24 ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં તીવ્ર વૃદ્ધિ પછી વૈશ્વિક રોકાણ બેંક મોર્ગન સ્ટેનલીએ સમગ્ર નાણાકીય વર્ષ માટે ભારતનો વિકાસ...
સાળંગપુર ભીતચિત્ર વિવાદમાં સરકાર હવે સક્રિય થઈ છે.વિવાદ હદથી વધુ વકર્યો છે.ત્યારે હવે સરકાર તરફથી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથે બેઠક...
સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ભીંતચિત્રોનો વિવાદ વકર્યો છે. વિવાદિત ભીંતચિત્રોને લઈને સાધુ-સંતો, મહંતો, ભક્તો અને હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ જોવા મળી...
મરીન નેશનલ પાર્ક ખાતે જીવતા પરવાળા અને મોટી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ જોઇને તમે ખુશ થઇ જતા હો તો ત્યાં પ્રવાસીઓ...
ગુજરાતમાં આસ્થાનું સ્થાન રહેલું સાળંગપૂર હનુમાનજી મંદિર હાલ વિવાદમાં ઘેરાયું છે.જેમાં હાલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સંચાલિત મંદિર પરિસરમાં સ્થાપિત હનુમાનની...
ચંદ્રયાન-3 હાલ સફળતાના શિખેરો સર કરી રહ્યુ છે.તેવામાં ISRO પાસે વિક્રમ લેન્ડરનો એક મહત્વનો વીડિયો આવ્યો છે.જેમાં વિક્રમ લેન્ડરે ચંદ્રની...
મુખ્યમંત્રી કાર્યાલય તરફથી સંતોને તેડું, વડતાલ ટ્રસ્ટના સંતો સાથે રાજકોટથી પરત ફર્યા બાદ સીએમ કરી શકે છે, બેઠક સાળંગપુરથી પણ સંતો...
લોકસભા ચુંટણી પહેલા ઉત્તર પ્રદેશમાં રાજકારણમાં ગરમાવો આવી ગયો.શિવપાલ યાદવ ટૂંક સમયમાં સમાજવાદી પાર્ટી છોડીને ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે.તેમણે...
સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાન મંદિર પરિસરમાં પ્રસ્થાપિત કરાયેલ વિશાળ હનુમાન પ્રતિમાની નિચે ભીંતચિત્રોમાં હનિમાનજીને સ્વામિનારાયણ ભગવાનની સેવા કરતા ચિત્રને લઈ...
સાળંગપુરધામમાં હનુમાનજીની ભવ્ય પ્રતિમાની નીચે ભીંતચિત્રોમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ દર્શાવતાં મોટો વિવાદ સર્જાયો છે. તેને લઈને એક મહત્વના સમાચાર...
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા ISROના વૈજ્ઞાનિક વલારમથીનું કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું છે.હરિકોટામાં રોકેટ પ્રક્ષેપણના...
સાળંગપુર મંદિરમાં હનુમાનજી મહારાજના ભીંતચિત્રોને લઈને સાધુ-સંતોમાં આક્રોષ જોમા મળ્યો છે.સનાતન ધર્મના સાધુ-સંતોના વિવાદ બાદ એક નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં...
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રૂ.10 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ અત્યાધુનિક કેથલેબ અને 25 ઇલેક્ટ્રીક બસનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા લોકાર્પણ...
ઝવેરી કમિશનનો રિપોર્ટ વિધાનસભામાં કરાશે.રજૂ સત્રના પ્રથમ દિવસે રજૂ થઈ શકે છે.રિપોર્ટ 3 મહત્વના સુધારા બિલ રજૂ થશે રિપોર્ટની ભલામણો...
એસટી નિગમ દ્વારા દર વર્ષ એકસ્ટ્રા બસો મૂકવામાં આવે છે.રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારોને લઈને સુરત વાસીઓને દર વર્ષ સુરતથી...
ચંદ્રયાન-3ના સફળતાએ વિશ્વમાં ભારતનું નામ ગુંજતુ કર્યુ છે.એ ઘડી જે સૌ ભારતીયો માટે ગૌરવની ક્ષણ હતી જ્યારે ચંદ્રયાન-3નું લોન્ચિંગ થયુ...
ઉત્તર પ્રદેશથી એક અરેરાટી ભરી ઘટના સામે આવી છે.જેમાં બારાબંકીમાં એક ચાર માળની ઈમારત ધરાશાયી થઈ હતી.વહેલી સવારે 3 વાગ્યે...
લાંબા સમય રાહ જોયા બાદ હવે ગુજરાતમાં ફરી ચોમાસુ સક્રિય થયુ છે.રાજ્ય હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ ગુજરાતમાં...
એશિયા કપ 2023 માં ભારત-પાકિસ્તાનની મહત્વની મેચ વરસાદમાં ધોવાઈ જતા ક્રિકેટ ચાહકોમાં નિરાશા વ્પાપી હતી.જોકે ક્રિકેટપ્રેમીઓ માટે એશિયા કપ 2023...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુપોષણ મુક્ત ભારતના સપનાને સાકાર કરવા ભારત સરકાર દ્વારા રાષ્ટ્રવ્યાપી પોષણ અભિયાન ચાલી રહ્યુ છે.જે અંતર્ગત મહિલા...
કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે રાજસ્થાનના ડુંગરપુરમાં તેમની 'પરિવર્તન સંકલ્પ યાત્રા' રોડ શો યોજ્યો હતો.વિશાળ રોડ શો બાદ અમિત શાહે...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં સરકાર માન્ય સસ્તા અનાજના દુકાનધારકોની સસ્ટેઈનેબિલિટી માટે ઐતિહાસિક નિર્ણય કર્યો છે.અન્ન અને નાગરિક...
'વન નેશન વન એપ્લિકેશન'ની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કલ્પના મુજબ ગુજરાત વિધાનસભાને પેપરલેસ બનાવવાની દિશામાં ગુજરાતે મક્કમ પગલું ભરી વિધાનસભા સત્રની...
જાલનામાં લોકો અનામતની માંગને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ભૂખ હલતાલ પર હતા. સ્થાનિક નેતા મનોજ જરંગ તેમાં સામેલ હતા.પ્રદર્શનકારીઓ કથિત...
સાળંગપુર હનુમાનજી મંદિરનો વિવાદ વકર્યો છે.ત્યારે ઋષિ ભારતી બાપુએ કહ્યું કે આવતીકાલે 150 થી વધુ સાધુ સંતો લંબે નારાયણ આશ્રમ...
ભારતમાં સૌથી વધુ લાંબો દરિયાકાંઠો ધરાવતું ગુજરાત નાળિયેર ઉત્પાદનમાં આગેકૂચ કરી રહ્યું છે.કૃષિ વિભાગમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા દાયકામાં ગુજરાતમાં...
ગુજરાત રાજ્યના 0થી 6 વર્ષની વયજૂથના બાળકો,સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓમાં પોષણ અને આરોગ્યની સ્થિતિ સુધારવાના ઉદ્દેશથી રાજ્યમાં સંકલિત...
આદિત્ય-એલ1ના સફળ પ્રક્ષેપણ પછી ઈસરોના ચીફ એસ.સોમનાથે વધુ એક સારા સમાચાર કહ્યા.તેમણે કહ્યું કે પ્રજ્ઞાન રોવર અત્યાર સુધીમાં ચંદ્ર પર...
Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.