param

param

બ્રિટન ભારતને પરત કરશે છત્રપતિ શિવાજી મહારાજની સ્મૃતિ ‘વાઘ નખ’

બ્રિટન ભારતને પરત કરશે છત્રપતિ શિવાજી મહારાજની સ્મૃતિ ‘વાઘ નખ’

હિન્દુ હ્રદય સમ્રાટ છત્રપતિ શિવાજીના વધતા પ્રતાપથી આતંકિત બીજાપુરના શાસક આદિલ શાહ જ્યારે શિવાજીને બંદી ન બનાવી શક્યા તો તેમને...

G-20 માં રશિયા અને ચીન G20માં જે પણ પ્રતિનિધિઓ મોકલશે તેની સાથે અમે કામ કરીશું : અમેરિકા

G-20 માં રશિયા અને ચીન G20માં જે પણ પ્રતિનિધિઓ મોકલશે તેની સાથે અમે કામ કરીશું : અમેરિકા

US સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા માર્ગારેટ મેકલિયોડે એક નિવેદનમાં જણાવ્યુ કે વિશ્વની સૌથી મોટી ઉભરતી અર્થવ્યવસ્થાઓ અને વિકસિત અર્થવ્યવસ્થાઓ વૈશ્વિક મુદ્દાઓ...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે દિલ્હીના પ્રવાસે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે દિલ્હીના પ્રવાસે

9 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે ડેલિગેટ્સ માટે ડિનર સમારોહનું આયોજન કરવામાં આવ્યું.સરકારના મંત્રીમંડળ,ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે.ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ...

જન્માષ્ટમી પર્વ પર ભરચક ભીડ વચ્ચે આખલો ઘુસતા ભાગદોડ

જન્માષ્ટમી પર્વ પર ભરચક ભીડ વચ્ચે આખલો ઘુસતા ભાગદોડ

દ્વારકા સહિત ગુજરાત અને દેશભરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી આ દરમિયાન દ્વારકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી જન્માષ્ટમીની પર્વ પર...

રાજ્ય સહિત દેશભરમાં કૃષ્ણજન્મની ધામધૂમપુર્વક ઉજવણી, દ્વારકા, ડાકોર અને શામળાજી સહિતના મંદિરો બન્યા કૃષ્ણમય

રાજ્ય સહિત દેશભરમાં કૃષ્ણજન્મની ધામધૂમપુર્વક ઉજવણી, દ્વારકા, ડાકોર અને શામળાજી સહિતના મંદિરો બન્યા કૃષ્ણમય

ગુજરાતમાં વરસાદના અમીછાંટણા વચ્ચે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ. જેમાં ગુરુવારે મધરાત્રે સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં કૃષ્ણ જન્મની ધામધૂમપૂર્વક ઉજવણી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ વચ્ચે આજે દ્રિપક્ષીય બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ વચ્ચે આજે દ્રિપક્ષીય બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને ડિનર માટે આમંત્રણ આપ્યું.રાષ્ટ્રપતિ બાઈડન G-20 સમિટમાં સામેલ થવા ભારત આવવા રવાના થયા.આજે...

G 20  સમિટ 2023 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના નેતાઓ સાથે 15 જેટલી દ્વિપક્ષીય બેઠકો કરશે

G 20 સમિટ 2023 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના નેતાઓ સાથે 15 જેટલી દ્વિપક્ષીય બેઠકો કરશે

G 20 દેશોની બેઠક આવતી કાલથી રાજધાની દિલ્હી ખાતે શરૂ થઈ રહી છે.આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ દેશના વડા...

ભારતે અમેરિકા પાસેથી 31 હંટર કિલર ડ્રોન મંગાવ્યા,જાણો શું છે ઘાતક MQ-9Bની વિશેષતાઓ ?

ભારતે અમેરિકા પાસેથી 31 હંટર કિલર ડ્રોન મંગાવ્યા,જાણો શું છે ઘાતક MQ-9Bની વિશેષતાઓ ?

અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ જો બિડેન આજે G-20 સમિટમાં ભાગ લેવા ભારત આવી રહ્યા છે. તેઓ 9 અને 10 સપ્ટેમ્બરે આ કોન્ફરન્સમાં...

રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ,24 કલાકમાં 135 તાલુકામાં વરસ્યો વરસાદ

રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ,24 કલાકમાં 135 તાલુકામાં વરસ્યો વરસાદ

લાંબા વિરામ બાદ ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે.હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ સર્જાયો...

ગુજરાતમાં ફરી અનુભવાયો ભૂકંપનો આંચકો,સૌરાષ્ટ્રના ઘોઘા,તળાજા,પાલીતાણા,સિહોરમાં ધરા ધ્રુજી

ગુજરાતમાં ફરી અનુભવાયો ભૂકંપનો આંચકો,સૌરાષ્ટ્રના ઘોઘા,તળાજા,પાલીતાણા,સિહોરમાં ધરા ધ્રુજી

દેશ અને દુનિયામાં હવે છાશવારે ભૂકંપના આંચકા આવી રહ્યા છે.તો ગુજરાતમાં પણ ક્ચ્છ સહિતના વિસ્તારોમાં અવાર નવાર ભૂકંપના ઝટકા આવતા...

હાથી ઘોડા પાલખી… જય કનૈયા લાલ કી..ના નાદ સાથે દેશભરમાં કૃષ્ણ જન્મોત્સવની ધૂમ,રૂડા અવસરમાં સૌ સહભાગી બન્યા

હાથી ઘોડા પાલખી… જય કનૈયા લાલ કી..ના નાદ સાથે દેશભરમાં કૃષ્ણ જન્મોત્સવની ધૂમ,રૂડા અવસરમાં સૌ સહભાગી બન્યા

હાથી ઘોડા પાલખી... જય કનૈયા લાલ કી..ના નાદ સાથે ગત મધ્યરાત્રીએ દેશભરમાં કૃષ્ણ જન્મોત્સવની ઘૂમ જોવા મળી હતી.વ્હાલા બાળ વધામણા...

મોરેશિયસના PM પ્રવિંદ જુગનાથે G 20 સમીટ અંગે આપ્યુ મહત્વનું નિવેદન,જાણો શું કહ્યુ ?

મોરેશિયસના PM પ્રવિંદ જુગનાથે G 20 સમીટ અંગે આપ્યુ મહત્વનું નિવેદન,જાણો શું કહ્યુ ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોકાર્તાના પ્રવાસ બાદ પરત નવી દિલ્હી પહોંચી ગયા છે.તેઓ G 20 સમિટ પર ધ્યાન કેન્દ્રિત કરશેતે વચ્ચે...

વડાપ્રધાન મોદીએ ​​ડિજિટલ ટ્રાન્સફોર્મેશન,વેપાર-આર્થિક જોડાણ ક્ષેત્રોમાં ભારત-આસિયાન સહયોગને મજબૂત કરવા પ્રસ્તાવ મૂક્યો

વડાપ્રધાન મોદીએ ​​ડિજિટલ ટ્રાન્સફોર્મેશન,વેપાર-આર્થિક જોડાણ ક્ષેત્રોમાં ભારત-આસિયાન સહયોગને મજબૂત કરવા પ્રસ્તાવ મૂક્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ડિજિટલ ટ્રાન્સફોર્મેશન,વેપાર અને આર્થિક જોડાણ જેવા ક્ષેત્રોમાં ભારત-આસિયાન સહયોગને મજબૂત કરવા માટે 12-પોઇન્ટનો પ્રસ્તાવ રજૂ કર્યો...

વૈકલ્પિક સંબંધોનો પણ મૂળ મંત્ર છે ‘સૌનો સાથ,સૌનો વિકાસ,સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ :  વડાપ્રધાન નરેન્દ્ર મોદી 

વૈકલ્પિક સંબંધોનો પણ મૂળ મંત્ર છે ‘સૌનો સાથ,સૌનો વિકાસ,સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 

આ સપ્તાહના અંતમાં નવી દિલ્હીમાં G20 સમિટ પહેલા મોદીએ કહ્યું,"છેલ્લા નવ વર્ષોમાં, અમે આપણા દેશમાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો...

ભારતનું સૌ પ્રથમ સૌર મિશન આદિત્ય L-1 :  કેટલીક સેલ્ફી લઈ ચિત્ર પણ મોકલ્યા

ભારતનું સૌ પ્રથમ સૌર મિશન આદિત્ય L-1 : કેટલીક સેલ્ફી લઈ ચિત્ર પણ મોકલ્યા

આદિત્ય-L-1 ભારતનું સૌ પ્રથમ સૌર અવકાશ વેધશાળા મિશન છે,જેણે તેના અંતિમ મુકામ સુધીની લગભગ ચાર મહિનાની લાંબી મુસાફરીમાં પૃથ્વી સાથેના...

ગુજરાતી ભાતિગળ લોકજીવનની ઝાંખી એટલે સાતમ-આઠમના મેળા,રાજકોટમાં ‘‘રસરંગ લોકમેળા-2023’’નો પ્રારંભ

ગુજરાતી લોકજીવનની ઝાંખી એટલે વાર તહેવાર યોજાતા મેળા.આ લોકમેળા એ ગુજરાતની ઓળખ બની રહ્યા છે.તેમાં પણ સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત સહિત સાતમ-આઠમ...

શ્રી કૃષ્ણએ માનવજાતની સામૂહિક ચેતના પર અવિસ્મરણીય છાપ પાડી વિશ્વને ધર્મ વિશે શિક્ષિત કર્યું અને ધર્મની રક્ષા કરી

શ્રી કૃષ્ણએ માનવજાતની સામૂહિક ચેતના પર અવિસ્મરણીય છાપ પાડી વિશ્વને ધર્મ વિશે શિક્ષિત કર્યું અને ધર્મની રક્ષા કરી

કૃષ્ણ જન્માષ્ટમી,જે ભગવાન કૃષ્ણના જન્મને ચિહ્નિત કરે છે,સમગ્ર ભારતમાં ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.શ્રી કૃષ્ણને ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર માનવામાં...

શ્રી કૃષ્ણએ માનવજાતની સામૂહિક ચેતના પર અવિસ્મરણીય છાપ પાડી વિશ્વને ધર્મ વિશે શિક્ષિત કર્યું અને ધર્મની રક્ષા કરી

શ્રી કૃષ્ણએ માનવજાતની સામૂહિક ચેતના પર અવિસ્મરણીય છાપ પાડી વિશ્વને ધર્મ વિશે શિક્ષિત કર્યું અને ધર્મની રક્ષા કરી

કૃષ્ણ જન્માષ્ટમી,જે ભગવાન કૃષ્ણના જન્મને ચિહ્નિત કરે છે,સમગ્ર ભારતમાં ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.શ્રી કૃષ્ણને ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર માનવામાં...

ખેડૂતોની સતત રજૂઆતોને ધ્યાને લઇ કાંટાળા તારની વાડ કરવાની યોજનાને રાજ્ય સરકારે વધુ સરળ બનાવી: કૃષિ મંત્રી રાઘવજી પટેલ

ગુજરાત સરકારે ફરી એક વાર રાજ્યના ખેડૂતોના પ્રશ્નોને હકારાત્મક વાચા આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ સંદર્ભે...

લાંબા વિરામ બાદ રાજ્યમાં વરસાદી માહોલ,24 કલાકમાં રાજ્યના 112 તાલુકામાં વરસાદ નોંધાયો

લાંબા વિરામ બાદ આખરે ગુજરાતમાં મેઘમહેર જોવા મળી હતી.જેને લઈ લોકોએ ગરમીથી રાહત મેળવા ઠંડકનો અહેસાસ કર્યો તો ધરતીપુત્રોને વરસાદને...

ગુજરાતના મુખ્યંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌને કૃષ્ણ જન્મોત્સવની શુભેચ્છાઓ પાઠવી

આજે શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણનો પ્રાગટ્ય દિવસ છે.આ દિવસને દેશ ભરમાં જન્માષ્ટમી તરીકે ઉજવે છે.સજ્જનો...

અમદાવાદ શહેરમાં હવે પ્રદૂષણ ઘટશે,એમિશન ટ્રેડિંગ સ્કીમને રાજ્ય સરકારની પરવાનગી

અમદાવાદ શહેરમાં હવે પ્રદૂષણ ઘટશે,એમિશન ટ્રેડિંગ સ્કીમને રાજ્ય સરકારની પરવાનગી

રાજ્યમાં પ્રદૂષણ નિયંત્રણ માટે રાજ્ય સરકાર અનેકવિધ નવતર પગલાં લઈ રહી છે.જેના ભાગરૂપે વન પર્યાવરણ મંત્રી મૂળૂભાઈ બેરાએ અમદાવાદ એમીશન...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ NDA ના મંત્રીઓના લીધા ક્લાસ,આપી બે મહત્વની અને કડક સૂચના,જાણો શું કહ્યુ ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ NDA ના મંત્રીઓના લીધા ક્લાસ,આપી બે મહત્વની અને કડક સૂચના,જાણો શું કહ્યુ ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીઓની બેઠક લીધી હતી.જેમાં NDA ના મંત્રીઓને બે મહત્વની સલાહ આપવામાં આવી છે.વડાપ્રધાન મેદીએ મંત્રીઓને સનાતન ધર્મ...

ભારતમાં વિવાદ વચ્ચે એક અમેરિકન શહેરે 3જી સપ્ટેમ્બરને ‘સનાતન ધર્મ દિવસ’ તરીકે જાહેર કર્યો

ભારતમાં વિવાદ વચ્ચે એક અમેરિકન શહેરે 3જી સપ્ટેમ્બરને ‘સનાતન ધર્મ દિવસ’ તરીકે જાહેર કર્યો

ભારતમાં એક તરફ સનાતન ધર્મ મુદ્દે વાદ-વિવાદ ટરમ સિમાએ છે.દ્રવિડ મુનેત્ર કઝગમ એટલે DMK ના નેતા ઉધયનિધિ સ્ટાલિન અને કોંગ્રેસના...

G20 શિખર સંમેલનમાં રાખવામાં આવશે ઋગ્વેદની અતિ પૌરાણિક પ્રત,જાણો ક્યાં અને કઈ સ્થિતિમાં છે ?

G20 શિખર સંમેલનમાં રાખવામાં આવશે ઋગ્વેદની અતિ પૌરાણિક પ્રત,જાણો ક્યાં અને કઈ સ્થિતિમાં છે ?

ઋગ્વેદની સેંકડો વર્ષ જૂની નકલ હાલમાં ભંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ,પૂણેમાં રાખવામાં આવી છે.તેની સંભાળ રાખવા માટે મોટો સ્ટાફ છે,લગભગ દરરોજ...

ભારત ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં G-20 જૂથની સાથે વિશ્વના ઘણા દેશોને મદદ કરશે

ભારત ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં G-20 જૂથની સાથે વિશ્વના ઘણા દેશોને મદદ કરશે

ભારતનું ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વૈશ્વિક પડકારો માટે સર્વ સમાવેશક અને સુરક્ષિત ઉકેલ પ્રદાન કરનારું છે.ભારત ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે DPI...

મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાતના ગામડાઓમાં નિત્ય સ્વચ્છતાની ગુંજ,તમામ જિલ્લાઓને  ODF+નો દરજ્જો

મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાતના ગામડાઓમાં નિત્ય સ્વચ્છતાની ગુંજ,તમામ જિલ્લાઓને ODF+નો દરજ્જો

વર્ષ-20214માં ભારતના વડાપ્રધાન પદનું દાયિત્વ સંભાળ્યાના છ માસમાં જ નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં ‘સ્વચ્છ ભારત મિશન‘ની શરૂઆત કરાવી હતી.વડાપ્રધાને શરૂ...

જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીને બનાવ્યા અખિલ ભારતીય સંત સમિતિના પ્રદેશ પ્રમુખ

જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીને બનાવ્યા અખિલ ભારતીય સંત સમિતિના પ્રદેશ પ્રમુખ

સાળંગપુર વિવાદ બાદ નૌતમ સ્વામીને પ્રદેશ પ્રમુખથી દુર કરાયા હતા.સનાતન સંતોનો મોટો નિર્ણય કરવામાં આવ્યો.મહંત દિલીપદાસજી મહારાજને મળી મોટી જવાબદારી...

ધાર્મિક લાગણી ભડકાવવા-સમર્થન બદલ ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિનના પુત્ર પ્રિયંક ખડગે સામે UP મા ફરિયાદ

ધાર્મિક લાગણી ભડકાવવા-સમર્થન બદલ ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિનના પુત્ર પ્રિયંક ખડગે સામે UP મા ફરિયાદ

ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લામાં ધાર્મિક લાગણી ભડકાવવાના આરોપમાં ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિનના પુત્ર પ્રિયંક ખડગે વિરૂદ્ધ FIR નોંધવામાં આવી છે.પોલીસના...

રાજકોટ ઉપલેટામાં મેઘરાજાની એન્ટ્રી

રાજકોટ ઉપલેટામાં મેઘરાજાની એન્ટ્રી

વિરામ બાદ વરસાદ થવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ ઉપલેટા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ ભાયાવદર,ઢાંક,વડાળી,અરણી,પડવલા સહિતના ગામોમાં વરસાદ લાંબા વિરામ બાદ...

બનાસ ડેરીએ જાપાન સાથે ત્રિપક્ષીય એક કરાર પર હસ્તાક્ષર કરીને એક મહત્વપૂર્ણ પગલું ભર્યું

બનાસ ડેરીએ જાપાન સાથે ત્રિપક્ષીય એક કરાર પર હસ્તાક્ષર કરીને એક મહત્વપૂર્ણ પગલું ભર્યું

'ગોબરધન' પ્રોજેક્ટ થકી સ્વચ્છ ઊર્જા અને પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રે હરણફાળ ભરવાએશિયાની સૌથી મોટી ડેરી સંસ્થા બનાસ ડેરીએ આજે ટોક્યો,જાપાન સાથે...

NASA એ ચંદ્રની ભ્રમણકક્ષામાં અવકાશયાને ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરનો ટોપ-ડાઉન વ્યૂ કેપ્ચર કર્યો

NASA એ ચંદ્રની ભ્રમણકક્ષામાં અવકાશયાને ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરનો ટોપ-ડાઉન વ્યૂ કેપ્ચર કર્યો

ભારતનું ચંદ્રયાન-3 ચંદ્ર મિશન એટલું જ મહત્વપૂર્ણ છે કારણ કે તેના વિક્રમ લેન્ડરે 23 ઓગસ્ટના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક...

બનાસકાંઠામાં સોના-ચાંદીના દાગીનાની ફિલ્મી ઢબે લૂંટ,રૂપિયા ત્રણ કરોડના દાગીના લઈ ફરાર પાંચ લૂંટારૂ ઝડપાઈ ગયા

બનાસકાંઠામાં સોના-ચાંદીના દાગીનાની ફિલ્મી ઢબે લૂંટ,રૂપિયા ત્રણ કરોડના દાગીના લઈ ફરાર પાંચ લૂંટારૂ ઝડપાઈ ગયા

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર પાસેના ચડોતર ગામ નજીક ગઈ કાલે લૂંટની સનસનીખેજ ઘટના બની હતી.સમગ્ર ઘટના જોઈએ તો અમદાવાદની ઋષભ જવેલર્સના...

આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી,ખેડૂતોને નવી આશા બંધાઈ

આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી,ખેડૂતોને નવી આશા બંધાઈ

રાજ્યમાં લાંબા સમયથી મેઘરાજાએ જાણે કે રીસામણા કર્યા છે.અને ઘણા સમયથી વરસાદના વાવળ નથી.ત્યારે હવે હવામાન વિભાગે આગાહી કરી છે...

G-20 શિખર સંમેલન પહેલા જ વડાપ્રધાન જાકાર્તાના ટૂંકા પ્રવાસે જશે,જાણો શું હશે એજન્ડા ?

G-20 શિખર સંમેલન પહેલા જ વડાપ્રધાન જાકાર્તાના ટૂંકા પ્રવાસે જશે,જાણો શું હશે એજન્ડા ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 7મી સપ્ટેમ્બરે 20મી આસિયાન-ઈન્ડિયા સમિટ અને 18મી ઈસ્ટ એશિયા સમિટ માટે જકાર્તાની મુલાકાત લેશે..G20 સમિટ ટૂંક...

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીને લઈ મહત્વની અપડેટ

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીને લઈ મહત્વની અપડેટ

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીને લઈ સી આર પાટીલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું કે નવા નેતાઓની...

ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કે બી સિંઘ સહિત પાંચ વ્યક્તિ રૂપિયા 50 લાખની લાંચ લેતા ઝડપાયા

ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કે બી સિંઘ સહિત પાંચ વ્યક્તિ રૂપિયા 50 લાખની લાંચ લેતા ઝડપાયા

સીબીઆઈના સુપર ઓપરેશનમાં બરોડાની એડવાન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના ડાયરેક્ટર સુરેન્દ્રકુમાર પણ સીબીઆઈના હાથે ઝડપાયા ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં પ્રોજેક્ટ લેવા માટે...

‘ગુરૂ’ એટલે પ્રકાશ.અજ્ઞાનના અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય તે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી 

‘ગુરૂ’ એટલે પ્રકાશ.અજ્ઞાનના અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય તે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી 

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે શિક્ષક દિવસે ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં આયોજિત ગરિમાપૂર્ણ સમારોહમાં 34 શિક્ષકોનું 'શ્રેષ્ઠ...

ભારતીય વાયુસેનાએ ચીન અને પાકિસ્તાન બોર્ડર પાસે ટ્રેઈનિંગ કવાયત ‘ત્રિશૂલ’,

ભારતીય વાયુસેનાએ ચીન અને પાકિસ્તાન બોર્ડર પાસે ટ્રેઈનિંગ કવાયત ‘ત્રિશૂલ’,

ભારતીય વાયુસેનાએ ચીન અને પાકિસ્તાન બોર્ડર પાસે ટ્રેઈનિંગ કવાયત 'ત્રિશૂલ' શરૂ કરી છે. ભારતીય વાયુસેનાની સૌથી મોટી વેસ્ટર્ન એર કમાન્ડની...

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહનો મધ્યપ્રદેશમાં હુંકાર,કહ્યુ કોંગ્રેસ વર્કિંગ કમિટી ભ્રષ્ટાચાર વર્કિંગ કમિટી બની ગઈ હતી

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહનો મધ્યપ્રદેશમાં હુંકાર,કહ્યુ કોંગ્રેસ વર્કિંગ કમિટી ભ્રષ્ટાચાર વર્કિંગ કમિટી બની ગઈ હતી

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ મધ્યપ્રદેશની મુલાકાતે પહોંચ્યા હતા.જ્યાં જબલપુર એરપોર્ટ પર મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તેમનું સ્વાગત કર્યું હતુ.ત્યા એક...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને ત્રણ મહિનાની સારવાર બાદ સ્વસ્થ્ય થઈ ઘેર પરત ફરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને ત્રણ મહિનાની સારવાર બાદ સ્વસ્થ્ય થઈ ઘેર પરત ફરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે સારા સમાચાર સામે આવ્યા ભૂપેન્દ્ર પટેલના પુત્ર ત્રણ મહિનાની સારવાર અંતે અનુજ પટેલને સ્વસ્થ્ય લઈને અમદાવાદ...

આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે’DIGICONNECT કાર્યાલય’ તથા ‘BJP Gujarat Selfie Portal’નું ઉદ્ઘાટન કર્યું.

આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે’DIGICONNECT કાર્યાલય’ તથા ‘BJP Gujarat Selfie Portal’નું ઉદ્ઘાટન કર્યું.

DIGICONNECT કાર્યાલય એ એક અનોખી પહેલ છે, જેની મદદથી વિશેષ કાર્યક્રમો અને માહિતીઓને જીલ્લા-મહાનગરનાં કાર્યોલયો પર લાઇવ બ્રોડકાસ્ટ કરાશે, સેલ્ફી...

જગતગુરુ શંકરાચાર્યનો વર્ચ્યુઅલી સંદેશ,કહ્યુ “કોઈ પણ ધર્મનું અપમાન કરવાનો કોઈને હક નહીં”

જગતગુરુ શંકરાચાર્યનો વર્ચ્યુઅલી સંદેશ,કહ્યુ “કોઈ પણ ધર્મનું અપમાન કરવાનો કોઈને હક નહીં”

ગુજરાત સહિત દેશમા હાલ સનાતન ધર્મને લઈને ભારે વિવાદ જોવા મળી રહ્યો છે.ગુજરાતના વાત કરીએ તો સાળંગપુર ભીંતચિત્રોમાં હનુમાનજીનું આપમાન...

બંગાળીની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતાં ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી

બંગાળીની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતાં ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી

ગુજરાતમાં વરસાદનું આગમન થયું છે.દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ શરૂ થયો છે.આજે વહેલી સવારથી નવસારી,ડાંગ,ગોધરા અને સાપુતારા સહિતના વિસ્તારોમાં...

એશિયા કપ 2023 વનડે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની થઈ જાહેરાત

એશિયા કપ 2023 વનડે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની થઈ જાહેરાત

ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને BCCI ચીફ સિલેક્ટર અજીત તેંડુલકરે ભારતીય ટીમની જાહેરાત કારવામાં આવી,રોહિત શર્મા (C),શુભમન ગિલ,વિરાટ કોહલી,શ્રેયશ અય્યર,ઇશાન...

ગુજરાતમાં સાળંગપુરમા સનાતન અને સંપ્રદાય વચ્ચે વાદ-વિવાદ અને સમાધાન,જાણો સમગ્ર મામલો

ગુજરાતમાં સાળંગપુરમા સનાતન અને સંપ્રદાય વચ્ચે વાદ-વિવાદ અને સમાધાન,જાણો સમગ્ર મામલો

ગુજરાતમાં સનાતની અને સ્વામિનારાય સંપ્રદાયના સંતો વચ્ચે એક મામલે ગજગ્રાહ થયો હતો.જેમાં સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાન મંદિર પરિસરમાં કેટલાક ભીંતચિત્રોને...

CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક,મધ્ય ગુજરાતના ખેડૂતોને પાણી આપવા કરાશે ચર્ચા

CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક,મધ્ય ગુજરાતના ખેડૂતોને પાણી આપવા કરાશે ચર્ચા

આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક યોજાશે,સામાન્ય રીતે કેબિનેટની બેઠકમાં વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે,આજે બેઠકમાં...

અંબાલાલ પટેલની મોટી આગાહી,આગામી 72 કલાકમાં પૂર્વ ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી

અંબાલાલ પટેલની મોટી આગાહી,આગામી 72 કલાકમાં પૂર્વ ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી

આગામી 72 કલાકમાં પૂર્વ ગુજરાતનાં ભાગોમાં વરસાદની ગતિવિધિ શરૂ થશે,12 સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં...

રાષ્ટ્રપતિ ભવને 9 સપ્ટેમ્બરે G20 ડિનર માટે બદલે ‘ભારતના રાષ્ટ્રપતિ’ના નામથી આમંત્રણ મોકલ્યું, જાણો કોંગ્રેસે શું કહ્યુ ?

રાષ્ટ્રપતિ ભવને 9 સપ્ટેમ્બરે G20 ડિનર માટે બદલે ‘ભારતના રાષ્ટ્રપતિ’ના નામથી આમંત્રણ મોકલ્યું, જાણો કોંગ્રેસે શું કહ્યુ ?

કોંગ્રેસે G-20 સમિટ દરમિયાન રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત થનારા ભોજન સમારંભને લઈને મોટો આરોપ લગાવ્યો છે.કોંગ્રેસે કહ્યું કે રાષ્ટ્રપતિ ભવન ખાતે...

વિવાદિત ભીંતચિત્રો હટાવાયા હજુ પણ કેટલાક વિવાદ યથાવત સમાધાન ન થયાની સંતોની ફરિયાદ

વિવાદિત ભીંતચિત્રો હટાવાયા હજુ પણ કેટલાક વિવાદ યથાવત સમાધાન ન થયાની સંતોની ફરિયાદ

સાળંગપુર મંદિર પરિસરમાં આવેલા હનુમાનજીની ભવ્ય પ્રતિમાને નીચે કંડારવામાં આવેલા હનુમાનજીના વિવાદિત ભીંતચિત્રોને હટાવાયા છે.જોકે સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને હજુ પણ...

અયોધ્યાના સંત ઉધયનિધિ સ્ટાલિન પર રોષે ભરાયા,કહ્યુ સનાતન ધર્મની ન તો શરૂઆત હોય કે ન તો અંત હોય

અયોધ્યાના સંત ઉધયનિધિ સ્ટાલિન પર રોષે ભરાયા,કહ્યુ સનાતન ધર્મની ન તો શરૂઆત હોય કે ન તો અંત હોય

તમિલનાડુના મંત્રી ઉધયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ અંગે આપેલા વિવિદિત નિવેદનને લઈ દેશ ભરમાં સાધુ-સંતો અને હિન્દ સંગઠનો સહિત હિન્દુ સમાજમા...

ભજનનો એક સૂર શિવમાં ભળી ગયો,ભજન સમ્રાટ લક્ષ્મણ બારોટનું અવસાન

ભજનનો એક સૂર શિવમાં ભળી ગયો,ભજન સમ્રાટ લક્ષ્મણ બારોટનું અવસાન

જાણીતા સંતવાણી અને ભજનીક લક્ષ્મણ બારોટ શિવ ચરણ પામ્યા છે.લક્ષ્મણ બારોટ એક ગૌરવવંતા ગુજરાતી ગાયક અને સંતવાણી તેમજ ભજનીક હતા.તેમણે...

શિક્ષક દિવસ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષકદિને ગુરુજનો પ્રત્યે ઋણ અદા કરતા શિક્ષક કલ્યાણનિધિમાં ફાળો અર્પણ કર્યો

શિક્ષક દિવસ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષકદિને ગુરુજનો પ્રત્યે ઋણ અદા કરતા શિક્ષક કલ્યાણનિધિમાં ફાળો અર્પણ કર્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષકદિન અવસરે ગુરુજનો પ્રત્યે ઋણ અદા કરતા શિક્ષક કલ્યાણનિધિમાં પોતાનો ફાળો અર્પણ કર્યો હતો.પૂર્વ રાષ્ટ્રપતિ અને સમર્થ...

સનાતનની જીત : સરકાર સાથે બેઠક બાદ સાળંગપુર ભીંતચિત્રોના વિવાદનો અંત,વિવાદિત ભીંતચિત્રો હટાવાયા

સનાતનની જીત : સરકાર સાથે બેઠક બાદ સાળંગપુર ભીંતચિત્રોના વિવાદનો અંત,વિવાદિત ભીંતચિત્રો હટાવાયા

બોટાદ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર પરિસરમા પ્રસ્થાપિત વિશાળ હનુમાન પ્રતિમાંની નિચે ભીંતચિત્રોને લઈને છેલ્લા કેટલાક દિવસથી...

ગુજરાતવાસીઓ વરસાદ માટે ફરી તૈયાર રહેજો,અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતવાસીઓ વરસાદ માટે ફરી તૈયાર રહેજો,અંબાલાલ પટેલની આગાહી

રાજ્યમાં વરસાદને લઈ ફરી સારા સમાચાર સામે આવ્યા છે.6 થી 12 સપ્ટેમ્બરમાં ગુજરાતમાં મોટાભાગમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.બંગાળમાં...

માઈક્રોસોફ્ટનું વર્ડપેડ,1995 માં લોન્ચ કરવામાં આવ્યું હતું,જે વિન્ડોઝમાંથી દૂર કરવામાં આવશે

માઈક્રોસોફ્ટનું વર્ડપેડ,1995 માં લોન્ચ કરવામાં આવ્યું હતું,જે વિન્ડોઝમાંથી દૂર કરવામાં આવશે

માઈક્રોસોફ્ટે વર્ડપેડને અપડેટ કરવાનું બંધ કરી દીધું છે અને કંપનીએ કહ્યું છે કે તે હવે તેના બેઝિક વર્ડ પ્રોસેસરને વિન્ડોઝના...

દિલ્હીથી કેન્દ્રિય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું નિવેદન : અહંકારી ગઠબંધનની બેઠકમાં ‘સનાતન ધર્મ’ને નીચું દેખાડવાની નીતિ

દિલ્હીથી કેન્દ્રિય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું નિવેદન : અહંકારી ગઠબંધનની બેઠકમાં ‘સનાતન ધર્મ’ને નીચું દેખાડવાની નીતિ

કોંગ્રેસના અગ્રણી નેતા વેણુગોપાલે તમામ હદો વટાવી દીધી છે.તેમણે કહ્યું કે કોંગ્રેસ તમામ ધર્મોની સમાનતામાં માને છે,પરંતુ કોંગ્રેસ પાર્ટી અભિવ્યક્તિની...

રાજસ્થાનમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જેસલમેરથી ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’ને લીલી ઝંડી બતાવી,જાણો ગેહલોતને શું કર્યા સવાલ ?

રાજસ્થાનમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જેસલમેરથી ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’ને લીલી ઝંડી બતાવી,જાણો ગેહલોતને શું કર્યા સવાલ ?

રાજસ્થાનના જેસલમેરથી સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે 'પરિવર્તન સંકલ્પ યાત્રા'ને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યુ હતુ.તેમણે સભા સંબોધતા સનાતન ધર્મ વિશે...

ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો વિકાસ દર 6.4 ટકા રહેવાની અપેક્ષા : મોર્ગન સ્ટેન્લી

ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો વિકાસ દર 6.4 ટકા રહેવાની અપેક્ષા : મોર્ગન સ્ટેન્લી

નાણાકીય વર્ષ 2023-24 ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં તીવ્ર વૃદ્ધિ પછી વૈશ્વિક રોકાણ બેંક મોર્ગન સ્ટેનલીએ સમગ્ર નાણાકીય વર્ષ માટે ભારતનો વિકાસ...

સાળંગપુર ભીતચિત્ર વિવાદ  : મુખ્યમંત્રી કાર્યાલય તરફથી સ્વામિનારાયણ  સંપ્રદાયના  સંતોને તેડું

સાળંગપુર ભીતચિત્ર વિવાદ : મુખ્યમંત્રી કાર્યાલય તરફથી સ્વામિનારાયણ  સંપ્રદાયના  સંતોને તેડું

સાળંગપુર ભીતચિત્ર વિવાદમાં સરકાર હવે સક્રિય થઈ છે.વિવાદ હદથી વધુ વકર્યો છે.ત્યારે હવે સરકાર તરફથી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથે બેઠક...

salanpur mandir vivad: કષ્ટભંજન દેવ મંદિર પરિસરના સિક્યુરિટી ગાર્ડ ભૂપત ખાચરે વીડિયો જાહેર કર્યો જાણો શું કહ્યું

salanpur mandir vivad: કષ્ટભંજન દેવ મંદિર પરિસરના સિક્યુરિટી ગાર્ડ ભૂપત ખાચરે વીડિયો જાહેર કર્યો જાણો શું કહ્યું

સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ભીંતચિત્રોનો વિવાદ વકર્યો છે. વિવાદિત ભીંતચિત્રોને લઈને સાધુ-સંતો, મહંતો, ભક્તો અને હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ જોવા મળી...

ગુજરાતમાં સાળંગપુર હનુમાનજીના ભીતચિત્રનો વિવાદ , ઉઠયો સનાતન ધર્મનો હુંકાર

ગુજરાતમાં સાળંગપુર હનુમાનજીના ભીતચિત્રનો વિવાદ , ઉઠયો સનાતન ધર્મનો હુંકાર

ગુજરાતમાં આસ્થાનું સ્થાન રહેલું સાળંગપૂર હનુમાનજી મંદિર હાલ વિવાદમાં ઘેરાયું છે.જેમાં હાલ  સ્વામિનારાયણ  સંપ્રદાય દ્વારા સંચાલિત મંદિર પરિસરમાં સ્થાપિત હનુમાનની...

વિક્રમ લેન્ડર ચંદ્રની ધરતી પર આગળ વધ્યો.40 સેમી સુધી છલાંગ લગાવી,જાણો વધુ વિગત

વિક્રમ લેન્ડર ચંદ્રની ધરતી પર આગળ વધ્યો.40 સેમી સુધી છલાંગ લગાવી,જાણો વધુ વિગત

ચંદ્રયાન-3 હાલ સફળતાના શિખેરો સર કરી રહ્યુ છે.તેવામાં ISRO પાસે વિક્રમ લેન્ડરનો એક મહત્વનો વીડિયો આવ્યો છે.જેમાં વિક્રમ લેન્ડરે ચંદ્રની...

સુભાસપા પાર્ટીના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરે આપ્યું મોટું નિવેદન

સુભાસપા પાર્ટીના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરે આપ્યું મોટું નિવેદન

લોકસભા ચુંટણી પહેલા ઉત્તર પ્રદેશમાં રાજકારણમાં ગરમાવો આવી ગયો.શિવપાલ યાદવ ટૂંક સમયમાં સમાજવાદી પાર્ટી છોડીને ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે.તેમણે...

ભીંતચિત્રો પર કાળો કલર લગાવનાર સામેના કેસમાં ફરિયાદી સિક્યુરિટી ગાર્ડના વીડિયોથી વિવિદ વધુ વકર્યો,જાણો વિગત

ભીંતચિત્રો પર કાળો કલર લગાવનાર સામેના કેસમાં ફરિયાદી સિક્યુરિટી ગાર્ડના વીડિયોથી વિવિદ વધુ વકર્યો,જાણો વિગત

સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાન મંદિર પરિસરમાં પ્રસ્થાપિત કરાયેલ વિશાળ હનુમાન પ્રતિમાની નિચે ભીંતચિત્રોમાં હનિમાનજીને સ્વામિનારાયણ ભગવાનની સેવા કરતા ચિત્રને લઈ...

Salangpur Hanumanji vivad: સાળંગપુર મંદિરના વિવાદિત ભીંતચિત્રોને લઈને સ્વામિનારાયણ સંતોની મળી બેઠક, જેમાં લેવાયો આ મહત્વનો નિર્ણય

Salangpur Hanumanji vivad: સાળંગપુર મંદિરના વિવાદિત ભીંતચિત્રોને લઈને સ્વામિનારાયણ સંતોની મળી બેઠક, જેમાં લેવાયો આ મહત્વનો નિર્ણય

સાળંગપુરધામમાં હનુમાનજીની ભવ્ય પ્રતિમાની નીચે ભીંતચિત્રોમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ દર્શાવતાં મોટો વિવાદ સર્જાયો છે. તેને લઈને એક મહત્વના સમાચાર...

ISRO માંથી એક દુ:ખદ સમાચાર,ચંદ્રયાન -3ના કાઉન્ટડાઉનને અવાજ આપનાર મહિલા વૈજ્ઞાનિક વલારમથીનું નિધન

ISRO માંથી એક દુ:ખદ સમાચાર,ચંદ્રયાન -3ના કાઉન્ટડાઉનને અવાજ આપનાર મહિલા વૈજ્ઞાનિક વલારમથીનું નિધન

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા ISROના વૈજ્ઞાનિક વલારમથીનું કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું છે.હરિકોટામાં રોકેટ પ્રક્ષેપણના...

સાળંગપુરમાં ભીતચિત્ર વિવાદ : સનાતન ધર્મના સંતોનો મોટો નિર્ણય,નૌતમ સ્વામીની અધ્યક્ષપદેથી હકાલપટ્ટી

સાળંગપુરમાં ભીતચિત્ર વિવાદ : સનાતન ધર્મના સંતોનો મોટો નિર્ણય,નૌતમ સ્વામીની અધ્યક્ષપદેથી હકાલપટ્ટી

સાળંગપુર મંદિરમાં હનુમાનજી મહારાજના ભીંતચિત્રોને લઈને સાધુ-સંતોમાં આક્રોષ જોમા મળ્યો છે.સનાતન ધર્મના સાધુ-સંતોના વિવાદ બાદ એક નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં...

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કરોડો ખર્ચે નવનિર્મિત કેથલેબનું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કરોડો ખર્ચે નવનિર્મિત કેથલેબનું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રૂ.10 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ અત્યાધુનિક કેથલેબ અને 25 ઇલેક્ટ્રીક બસનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા લોકાર્પણ...

ચંદ્રયાન-3 નું કાઉન્ટ ડાઉન સમયે અવાજ આપનાર  મહિલા વૈજ્ઞાનિકનુ હ્રદય રોગના હુમલાથી નિધન

ચંદ્રયાન-3 નું કાઉન્ટ ડાઉન સમયે અવાજ આપનાર  મહિલા વૈજ્ઞાનિકનુ હ્રદય રોગના હુમલાથી નિધન

ચંદ્રયાન-3ના સફળતાએ વિશ્વમાં ભારતનું નામ ગુંજતુ કર્યુ છે.એ ઘડી જે સૌ ભારતીયો માટે ગૌરવની ક્ષણ હતી જ્યારે ચંદ્રયાન-3નું લોન્ચિંગ થયુ...

ઉત્તર પ્રદેશના બારાબંકીમાં એક ઈમારત ધરાશાયી,બે લોકોના મોત,12 ને બહાર કઢાયા,ત્વરિત બચાવ કામગીરી

ઉત્તર પ્રદેશના બારાબંકીમાં એક ઈમારત ધરાશાયી,બે લોકોના મોત,12 ને બહાર કઢાયા,ત્વરિત બચાવ કામગીરી

ઉત્તર પ્રદેશથી એક અરેરાટી ભરી ઘટના સામે આવી છે.જેમાં બારાબંકીમાં એક  ચાર માળની ઈમારત ધરાશાયી થઈ હતી.વહેલી સવારે 3 વાગ્યે...

ગુજરાતમા ફરી મેઘ મહેરની આગાહી,જાણો હવામાન વિભાગે શું કહ્યું વરસાદ અંગે ?

ગુજરાતમા ફરી મેઘ મહેરની આગાહી,જાણો હવામાન વિભાગે શું કહ્યું વરસાદ અંગે ?

લાંબા સમય રાહ જોયા બાદ હવે ગુજરાતમાં ફરી ચોમાસુ સક્રિય થયુ છે.રાજ્ય હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ ગુજરાતમાં...

એશિયા કપ 2023 : કોલંબોમાં ભારે વરસાદને પગલે એશિયા કપની મેચો શિફ્ટ થઈ શકે

એશિયા કપ 2023 : કોલંબોમાં ભારે વરસાદને પગલે એશિયા કપની મેચો શિફ્ટ થઈ શકે

એશિયા કપ 2023 માં ભારત-પાકિસ્તાનની મહત્વની મેચ વરસાદમાં ધોવાઈ જતા ક્રિકેટ ચાહકોમાં નિરાશા વ્પાપી હતી.જોકે ક્રિકેટપ્રેમીઓ માટે એશિયા કપ 2023...

સપ્ટેમ્બરમાં પોષણ માહની ઉજવણી : રાજ્યમાં “સુપોષિત ભારત,સાક્ષર ભારત,સશક્ત ભારત’’ની થીમ આધારિત કાર્યક્રમો રાજ્યભરમાં યોજાશે

સપ્ટેમ્બરમાં પોષણ માહની ઉજવણી : રાજ્યમાં “સુપોષિત ભારત,સાક્ષર ભારત,સશક્ત ભારત’’ની થીમ આધારિત કાર્યક્રમો રાજ્યભરમાં યોજાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુપોષણ મુક્ત ભારતના સપનાને સાકાર કરવા ભારત સરકાર દ્વારા રાષ્ટ્રવ્યાપી પોષણ અભિયાન ચાલી રહ્યુ છે.જે અંતર્ગત મહિલા...

ઉધયનિધિ સ્ટાલિનના નિવેદન પર અમિત શાહનો પલટવાર,કહ્યુ કોંગ્રેસ-DMK એ વોટ બેંક અને તુષ્ટિકરણની રાજનીતિ કરવા આપણી સંસ્કૃતિનું અપમાન કર્યું

ઉધયનિધિ સ્ટાલિનના નિવેદન પર અમિત શાહનો પલટવાર,કહ્યુ કોંગ્રેસ-DMK એ વોટ બેંક અને તુષ્ટિકરણની રાજનીતિ કરવા આપણી સંસ્કૃતિનું અપમાન કર્યું

કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે રાજસ્થાનના ડુંગરપુરમાં તેમની 'પરિવર્તન સંકલ્પ યાત્રા' રોડ શો યોજ્યો હતો.વિશાળ રોડ શો બાદ અમિત શાહે...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં સરકાર માન્ય સસ્તા અનાજના દુકાનધારકોની સસ્ટેઈનેબિલિટી માટે ઐતિહાસિક નિર્ણય કર્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં સરકાર માન્ય સસ્તા અનાજના દુકાનધારકોની સસ્ટેઈનેબિલિટી માટે ઐતિહાસિક નિર્ણય કર્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં સરકાર માન્ય સસ્તા અનાજના દુકાનધારકોની સસ્ટેઈનેબિલિટી માટે ઐતિહાસિક નિર્ણય કર્યો છે.અન્ન અને નાગરિક...

ગુજરાત વિધાનસભા બનશે પેપરલેસ :  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન-NEVAની તાલીમ મેળવી 

ગુજરાત વિધાનસભા બનશે પેપરલેસ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન-NEVAની તાલીમ મેળવી 

'વન નેશન વન એપ્લિકેશન'ની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કલ્પના મુજબ ગુજરાત વિધાનસભાને પેપરલેસ બનાવવાની દિશામાં ગુજરાતે મક્કમ પગલું ભરી વિધાનસભા સત્રની...

મહારાષ્ટ્રના જાલનાની આજની તસવીરો, મરાઠા આંદોલનકારીઓ પર લાઠીચાર્જ બાદ જાલનામાં આગચંપીની ઘટના

મહારાષ્ટ્રના જાલનાની આજની તસવીરો, મરાઠા આંદોલનકારીઓ પર લાઠીચાર્જ બાદ જાલનામાં આગચંપીની ઘટના

જાલનામાં લોકો અનામતની માંગને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ભૂખ હલતાલ પર હતા. સ્થાનિક નેતા મનોજ જરંગ તેમાં સામેલ હતા.પ્રદર્શનકારીઓ કથિત...

ગુજરાતમાંથી દિલ્હી,પંજાબ,હરિયાણા અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં નિકાસ,ઉત્પાદનના કુલ 33 ટકા નિકાસ

ગુજરાતમાંથી દિલ્હી,પંજાબ,હરિયાણા અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં નિકાસ,ઉત્પાદનના કુલ 33 ટકા નિકાસ

ભારતમાં સૌથી વધુ લાંબો દરિયાકાંઠો ધરાવતું ગુજરાત નાળિયેર ઉત્પાદનમાં આગેકૂચ કરી રહ્યું છે.કૃષિ વિભાગમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા દાયકામાં ગુજરાતમાં...

1 થી 30 સપ્ટેમ્બર 2023 દરમિયાન સમગ્ર ભારતમાં ‘રાષ્ટ્રીય પોષણ માહ’ ની ઉજવણી.રાજ્યની 6 લાખ સગર્ભા-ધાત્રીમાતાઓ-11 લાખ.કિશોરીઓને ટેક હોમ રાશન

1 થી 30 સપ્ટેમ્બર 2023 દરમિયાન સમગ્ર ભારતમાં ‘રાષ્ટ્રીય પોષણ માહ’ ની ઉજવણી.રાજ્યની 6 લાખ સગર્ભા-ધાત્રીમાતાઓ-11 લાખ.કિશોરીઓને ટેક હોમ રાશન

ગુજરાત રાજ્યના 0થી 6 વર્ષની વયજૂથના બાળકો,સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓમાં પોષણ અને આરોગ્યની સ્થિતિ સુધારવાના ઉદ્દેશથી રાજ્યમાં સંકલિત...

આદિત્ય-એલ1ના સફળ પ્રક્ષેપણ પછી ઈસરોના ચીફ એસ.સોમનાથે વધુ એક સારા સમાચાર આપ્યા.જાણો શું કહ્યુ ?

આદિત્ય-એલ1ના સફળ પ્રક્ષેપણ પછી ઈસરોના ચીફ એસ.સોમનાથે વધુ એક સારા સમાચાર આપ્યા.જાણો શું કહ્યુ ?

આદિત્ય-એલ1ના સફળ પ્રક્ષેપણ પછી ઈસરોના ચીફ એસ.સોમનાથે વધુ એક સારા સમાચાર કહ્યા.તેમણે કહ્યું કે પ્રજ્ઞાન રોવર અત્યાર સુધીમાં ચંદ્ર પર...

Page 39 of 47 1 38 39 40 47

Latest News