param

param

કરણ સાંગવાનને અનએકેડેમી દ્વારા નોકરીમાંથી કાઢી મુક્યો, જાણો શું છે કારણ

કરણ સાંગવાનને અનએકેડેમી દ્વારા નોકરીમાંથી કાઢી મુક્યો, જાણો શું છે કારણ

અનએકેડેમીએ કરણ સાંગવાનના વીડિયોને રાજકીય રીતે પ્રેરિત માનીને કાર્યવાહી કરી છે. ઈ-લર્નિંગ પ્લેટફોર્મના સહ-સ્થાપક રોમન સૈનીએ જણાવ્યું હતું કે વર્ગ...

ગ્રીન ક્લીન શહેરી પરિવહન સેવાને પ્રોત્સાહન આપવા ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારનો મહત્વનો નિર્ણય

ગ્રીન ક્લીન શહેરી પરિવહન સેવાને પ્રોત્સાહન આપવા ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારનો મહત્વનો નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રીન ક્લીન ગુજરાતની નેમ સાથે રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓમા સંચાલિત શહેરી પરિવહન સેવાની CNG અને ઇ-બસો માટે આપવામાં...

વારાણસી ખાતે CM  યોગી આદિત્યનાથ અને કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે યુવા 20 સમિટ-2023નું ઉદ્ઘાટન કર્યુ

વારાણસી ખાતે CM યોગી આદિત્યનાથ અને કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે યુવા 20 સમિટ-2023નું ઉદ્ઘાટન કર્યુ

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રિય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે આજે વારાણસીમાં રુદ્રાક્ષ ઈન્ટરનેશનલ કોઓપરેશન એન્ડ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાતના G20 આરોગ્ય મંત્રીઓની બેઠકને સંબોધન,કહ્યું આરોગ્ય એ અંતિમ સંપત્તિ અને દરેક વસ્તુ સારા સ્વાસ્થ્યથી થઈ શકે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાતના G20 આરોગ્ય મંત્રીઓની બેઠકને સંબોધન,કહ્યું આરોગ્ય એ અંતિમ સંપત્તિ અને દરેક વસ્તુ સારા સ્વાસ્થ્યથી થઈ શકે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ગાંધીનગર ખાતે આયોજીત G20 આરોગ્ય મંત્રીઓની બેઠકને સંબોધન કર્યુ હતુ.તેમણે જણાવ્યુ કે આપણે આગામી આરોગ્ય કટોકટીને...

RBIએ બેંકોમાં પડેલી દાવા વગરની થાપણો શોધવા UDGAM વેબ પોર્ટલનું અનાવરણ કર્યુ

RBIએ બેંકોમાં પડેલી દાવા વગરની થાપણો શોધવા UDGAM વેબ પોર્ટલનું અનાવરણ કર્યુ

RBI ગવર્નર શક્તિકાંત દાસે ગુરુવારે UDGAM એટલે અનક્લેઈમ ડિપોઝિટ ગેટવે ટુ એસેટ ઈન્ફોર્મેશન પોર્ટલનું અનાવરણ કર્યું.તે એક કેન્દ્રીયકૃત વેબ સેવા...

અદાણીની કંપની પર દાવ લગાવવા આતુર વિદેશી ફર્મ, ₹18240 કરોડના સોદાની તૈયારી

અદાણીની કંપની પર દાવ લગાવવા આતુર વિદેશી ફર્મ, ₹18240 કરોડના સોદાની તૈયારી

જણાવી દઈએ કે અદાણી એનર્જી સોલ્યુશન્સ પહેલા અદાણી ટ્રાન્સમિશન તરીકે ઓળખાતું હતું. બીજી તરફ, 2005માં સ્થાપિત TAQA વિશે વાત કરીએ...

ભારત માનવતા માટે જીવે છે: RSSના મહાસચિવ દત્તાત્રેય હોસાબલે

ભારત માનવતા માટે જીવે છે: RSSના મહાસચિવ દત્તાત્રેય હોસાબલે

આરએસએસ સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલેજીએ કહ્યું કે ભારત માનવતા માટે જીવે છે. ભારતનું ધ્યેય તેના સાંસ્કૃતિક મૂલ્યો અને જીવનના અનન્ય દ્રષ્ટિકોણ...

લોકશાહીના પાયા મજબૂત હશે તો વિશ્વાસ પણ મજબૂત થશે,દીવ-દમણ  પ્રાંત પંચાયતી રાજ પરિષદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંદેશ

લોકશાહીના પાયા મજબૂત હશે તો વિશ્વાસ પણ મજબૂત થશે,દીવ-દમણ  પ્રાંત પંચાયતી રાજ પરિષદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંદેશ

વડાપ્રધાન મોદીએ શુક્રવારે દમણ દીવમાં ક્ષેત્રિય પંચાયત રાજ પરિષદના સભ્યો સાથે વર્ચ્યુઅલ વાતચીત કરી હતી.આ અવસરે બોલતા વડાપ્રધાન મોદીએ નેતાઓને...

કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે બેંગલુરુમાં ભારતની પ્રથમ 3D-પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ બિલ્ડિંગનું  કર્યું ઉદ્ઘાટન 

કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે બેંગલુરુમાં ભારતની પ્રથમ 3D-પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ બિલ્ડિંગનું  કર્યું ઉદ્ઘાટન 

કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે કર્ણાટકના બેંગલુરુમાં ભારતની પ્રથમ 3D-પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું.3D-પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ બિલ્ડિંગના ઉદ્ઘાટન સમારોહ...

સુરતમાં કિશોરી સાથે દુષ્કર્મ આચરનારને 20 વર્ષની કેદની સજા કિશોરીને વળતર ચૂકવવા આદેશ

સુરતમાં કિશોરી સાથે દુષ્કર્મ આચરનારને 20 વર્ષની કેદની સજા કિશોરીને વળતર ચૂકવવા આદેશ

સુરત શહેરમાં કિશોરી સાથે દુષ્કર્મ કરનાર આરોપી અબ્દુલ મધીને 20 વર્ષની સખત કેદની સજા સંભળાવવામાં આવી છે. આરોપીને 20 વર્ષની...

દેશના મહાન સપૂત નેતાજી સુભાષચંદ્ર બોઝને પુણ્યતિથી પર નમન 

દેશના મહાન સપૂત નેતાજી સુભાષચંદ્ર બોઝને પુણ્યતિથી પર નમન 

નેતાજી સુભાષચંદ્ર બોઝ અંગે એવું માનવામાં આવે છે કે તાઇવાનના તાઈહોકૂમાં વિમાન દુર્ઘટના ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.તેમજ 18 ઓગસ્ટના...

ચૂંટણી પંચનો ગુજરાત વિધાનસભા ઈલેક્શનને લઈ ધડાકો,ભાજપે 209 કરોડ રૂપિયાનો કર્યો ધૂમાડો

ચૂંટણી પંચનો ગુજરાત વિધાનસભા ઈલેક્શનને લઈ ધડાકો,ભાજપે 209 કરોડ રૂપિયાનો કર્યો ધૂમાડો

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે.લગભગ 25 વર્ષથી વધુ સમયથી તે સત્તામાં છે.તેમા પણ છેલ્લે વર્ષ 2022મા યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં...

સુરત શહેર પોલીસ દ્વારા ગણેશ ઉત્સવને લઈ પરિપત્ર જાહેર કર્યું 

સુરત શહેર પોલીસ દ્વારા ગણેશ ઉત્સવને લઈ પરિપત્ર જાહેર કર્યું 

સુરતમાં ગણેશ ઉત્સવને લઈને સુરત શહેર પોલીસ કમિશનર જાહેરનામામાં ઉલ્લેખ કરતાંમાટીની મૂર્તિ 9 ફૂટ સુધી બેસાડવા અને બનાવવાની મંજૂરી અપાઈ...

હિમાચલ પ્રદેશમાં આકાશથી વરસેલી આફત,અત્યાર સુધીમાં અંદાજિત 7,700 કરોડ રૂપિયાનું નુકસાન

હિમાચલ પ્રદેશમાં આકાશથી વરસેલી આફત,અત્યાર સુધીમાં અંદાજિત 7,700 કરોડ રૂપિયાનું નુકસાન

હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ભૂસ્ખલનથી ભારે મુશ્કેલી સર્જાઈ છે.અત્યાર સુધીમાં 330 લોકોના મોત થયા છે,જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.13...

સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચરનારને સુરત કોર્ટે ફટકારી સજા,સખત કેદ-દંડ સાથે પીડિતાને વળતર ચૂકવવા આદેશ

સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચરનારને સુરત કોર્ટે ફટકારી સજા,સખત કેદ-દંડ સાથે પીડિતાને વળતર ચૂકવવા આદેશ

સુરતમાં 17 વર્ષની સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચરનારને 20 વર્ષની સખત કેદની સજા કરવામાં આવી છે.આ આરોપીએ સગીરાને ભગાડી અમદાવાદ,રાજસ્થાન,મધ્યપ્રદેશ...

રિક્રુટમેન્ટ બોર્ડની જવાબદારી ફરી હસમુખ પટેલને સોંપાઈ,આવનારા ટૂંક જ સમયમાં થશે પોલીસ ભરતીની જાહેરાત

રિક્રુટમેન્ટ બોર્ડની જવાબદારી ફરી હસમુખ પટેલને સોંપાઈ,આવનારા ટૂંક જ સમયમાં થશે પોલીસ ભરતીની જાહેરાત

આવનારા ટૂંક જ સમયમાં થશે પોલીસ ભરતીની જાહેરાત ચાલુ વર્ષે રાજ્યમાં 12000 પોલીસની થવાની છે.આ ભરતીને લઇ ઉભી કરાયેલ 7...

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી ભાજપે ખેલ્યો પહેલો દાવ

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી ભાજપે ખેલ્યો પહેલો દાવ

ભાજપે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીઓ માટે પોતાના કેટલાક ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ગત રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં...

મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભા માટે ભાજપની પહેલી યાદી જાહેર,જાણો વધુ વિગત

મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભા માટે ભાજપની પહેલી યાદી જાહેર,જાણો વધુ વિગત

આ વર્ષના અંતમાં દેશના પાંચ જેટલા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે.જોકે તેને હજુ તો ચાર મહિના જેટલો સમય...

ગુજરાતમાં હ્રદય રોગના હુમલાથી મોતનો સિલસિલો યથાવત 

ગુજરાતમાં હ્રદય રોગના હુમલાથી મોતનો સિલસિલો યથાવત 

ગુજરાતમાં વધુ બે યુવકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું સામે આવ્યુ છે.રાજકોટ મહાનગર પાલિકાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરનું હાર્ટએટેકથી મૃત્યુ થયું છે,જ્યારે...

WHO ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટના પ્રારંભ,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ સર્વે ભવન્તુ સુખિન:સર્વે સન્‍તુ નિરામયાનો ઉપનિષદ ભાવ 

WHO ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટના પ્રારંભ,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ સર્વે ભવન્તુ સુખિન:સર્વે સન્‍તુ નિરામયાનો ઉપનિષદ ભાવ 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે WHO ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટના પ્રારંભ અવસરે સ્પષ્ટપણે જણાવ્યું કે,સર્વે ભવન્તુ સુખિન:સર્વે સન્‍તુ નિરામયાનો ઉપનિષદ ભાવ ગ્લોબલ...

ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કર્યું :ડૉ.મનસુખ માંડવિયા 

ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કર્યું :ડૉ.મનસુખ માંડવિયા 

વિશ્વનો સૌ પ્રથમ ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટનું 17 ઓગસ્ટના રોજ મહાત્મા મંદિર ગાંધીનગરમાં ઉદ્ઘાટન કર્યું. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે વૈશ્વિક...

આગામી 72 કલાક માં રાજ્યમાં ભારે વરસાદની શક્યતા,હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી 

આગામી 72 કલાક માં રાજ્યમાં ભારે વરસાદની શક્યતા,હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે.તે અનુસાર આગામી 72 કલાક માં રાજ્યમાં વરસાદની શક્યતા છે. કે રાજ્યના હવામાનમાં...

ગુજરાતમાં હાર્ટએટેકથી મોતની વધુ બે ઘટના,રાજકોટ અને વડોદરામાં એક એક વ્યક્તિનો મોત

ગુજરાતમાં હાર્ટએટેકથી મોતની વધુ બે ઘટના,રાજકોટ અને વડોદરામાં એક એક વ્યક્તિનો મોત

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં યુવાવસ્થામાં જ હાર્ટ એટેકના બનાવો ચિતાજનક રીતે વધ્યા છેઅને તેમાં પણ હ્રદય રોગના હુમલાથી લોકો મોતને ભેટી...

ચીનમાં આવી ગઈ મંદીનો માહોલ

ચીનમાં આવી ગઈ મંદીનો માહોલ

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે દેશના લોકોને ધીરજ રાખવાનું કહ્યું કે આશ્ચર્યની વાત છે કે ચીનની સરકારે યુવા બેરોજગારી દરના આંકડાઓ...

રાજસ્થાનમાં વસંધરા રાજેને ઝટકો,ભાજપે ચૂંટણી અને ઢંઢેરા સમિતિમાંથી બાકાત રાખ્યા

રાજસ્થાનમાં વસંધરા રાજેને ઝટકો,ભાજપે ચૂંટણી અને ઢંઢેરા સમિતિમાંથી બાકાત રાખ્યા

રાજસ્થાન ભાજપની ચૂંટણી સમિતિ અને ઢંઢેરા સમિતિમાં વસુંધરા રાજેનું નામ નથી,ભાજપે ચૂંટણી પ્રબંધન સમિતિની રચના કરી છે,જેમાં નારાયણ પંચારિયા ચૂંટણી...

રાજસ્થાનમાં  વસુંધરા રાજે ને ઝટકો, ભાજપે ચૂંટણી અને ઢંઢેરા સમિતિની જાહેરાત કરી 

રાજસ્થાનમાં  વસુંધરા રાજે ને ઝટકો, ભાજપે ચૂંટણી અને ઢંઢેરા સમિતિની જાહેરાત કરી 

રાજસ્થાન ભાજપની ચૂંટણી સમિતિ અને ઢંઢેરા સમિતિમાં વસુંધરા રાજેનું નામ નથી, ભાજપે ચૂંટણી પ્રબંધન સમિતિની રચના કરી છે,જેમાં નારાયણ પંચારિયા...

ગુલામ નબી આઝાદનું સૌથી મોટું નિવેદન,કહ્યુ 600 વર્ષ પહેલાં કાશ્મીરમાં બધા કાશ્મીરીઓ પંડિત હતા’,હિન્દુ ધર્મ ઈસ્લામ કરતા જૂનો

ગુલામ નબી આઝાદનું સૌથી મોટું નિવેદન,કહ્યુ 600 વર્ષ પહેલાં કાશ્મીરમાં બધા કાશ્મીરીઓ પંડિત હતા’,હિન્દુ ધર્મ ઈસ્લામ કરતા જૂનો

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કોંગ્રેસી નેતા તેમજ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી DPAPના વડા ગુલામ નબી આઝાદનો એક વીડિયો...

જામનગર જિલ્લા ભાજપના મહિલા આગેવોનો શિસ્ત ભૂલ્યા, વાયરલ વીડિયોમાં ઝગડો સામે આવ્યો

જામનગર જિલ્લા ભાજપના મહિલા આગેવોનો શિસ્ત ભૂલ્યા, વાયરલ વીડિયોમાં ઝગડો સામે આવ્યો

ધારાસભ્ય રીવાબા જાડેજા અને મેયર બીનાબેન કોઠારી વચ્ચે તણખા ઝર્યા.ઓકાતમાં રહેજો અને વધુ સ્માર્ટ ન બનતા' તેવું બીનાબેન ને રીવાબા...

ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર ઉતરવા 100 કિલોમીટરની મુસાફરી એકલા જ પૂર્ણ કરશે 

ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર ઉતરવા 100 કિલોમીટરની મુસાફરી એકલા જ પૂર્ણ કરશે 

વિક્રમ લેન્ડરને ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલથી સફળતાપૂર્વક અલગ કરવામાં આવ્યું છે.હવે તેણે 1.45 લાખ કિમીની મુસાફરીમાં 100 કિમીનું બાકીનું અંતર કાપવાનું...

વિક્રમ લેન્ડરને ચંદ્રયાન-3 પ્રોપલ્શન મોડ્યુલથી સફળતાપૂર્વક અલગ કરાયુ, 23મીએ સાંજે 6.45 વાગ્યે ચંદ્રની સપાટી પર ઉતરાણ કરશે

વિક્રમ લેન્ડરને ચંદ્રયાન-3 પ્રોપલ્શન મોડ્યુલથી સફળતાપૂર્વક અલગ કરાયુ, 23મીએ સાંજે 6.45 વાગ્યે ચંદ્રની સપાટી પર ઉતરાણ કરશે

વિક્રમ લેન્ડરને ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલથી સફળતાપૂર્વક અલગ કરવામાં આવ્યું છે. હવે તેણે 1.45 લાખ કિમીની મુસાફરીમાં 100 કિમીનું બાકીનું અંતર...

હિમાચલમાં પૂર-ભૂસ્ખલન,71 લોકોનામોત,2500થી વધુ લોકોને રેસ્ક્યૂ કરાયા

હિમાચલમાં પૂર-ભૂસ્ખલન,71 લોકોનામોત,2500થી વધુ લોકોને રેસ્ક્યૂ કરાયા

હિમાચલ પ્રદેશમાં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.જે રોકાવાનું નામ નથી લઈ રહ્યો.રાજ્યમાં અવાર નવાર ભૂસ્ખલન અને પૂરની હોનારત સર્જાય...

જો અત્યારે હાલ ચૂંટણી થાય તો NDA સત્તાની સંભાળશે,ટાઇમ્સ નાઉનો સનસનાટીભર્યો સર્વે

જો અત્યારે હાલ ચૂંટણી થાય તો NDA સત્તાની સંભાળશે,ટાઇમ્સ નાઉનો સનસનાટીભર્યો સર્વે

ટાઈમ્સ નાઉના સર્વેમાં જાહેર કરવામાં આવ્યું છે કે જો દેશમાં ચૂંટણી થાય તો.એનડીએ સતત ત્રીજી વખત સત્તામાં આવશે.સર્વેનું તારણ છે...

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી,આજથી થનાર વરસાદ ખેડૂતો માટે ખૂબ સારો

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી,આજથી થનાર વરસાદ ખેડૂતો માટે ખૂબ સારો

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે.તે અનુસાર આગામી 72 કલાક માં રાજ્યમાં વરસાદની શક્યતા છે.તેમણે જણાવ્યુ કે રાજ્યના...

પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓએ ચર્ચમાં આગ લગાવી, બાઈબલનું પણ અપમાન કર્યું, વીડિયો થયો વાયરલ

પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓએ ચર્ચમાં આગ લગાવી, બાઈબલનું પણ અપમાન કર્યું, વીડિયો થયો વાયરલ

1947માં ભારતથી અલગ થયા બાદ પાકિસ્તાન એક ઈસ્લામિક રાષ્ટ્ર બની ગયું, કારણ કે તેની કટ્ટરપંથી વિચારસરણી અને પ્રવૃત્તિઓને કારણે હાલમાં...

વૈશ્વિક સમિટ સંવાદમાં જોડાવાની,વિચારોનું આદાનપ્રદાન કરવા,સહયોગ-પ્રોત્સાહન સાથે આંતરરાષ્ટ્રીય ભાગીદારી સ્થાપવાની : ડો.માંડવિયા

વૈશ્વિક સમિટ સંવાદમાં જોડાવાની,વિચારોનું આદાનપ્રદાન કરવા,સહયોગ-પ્રોત્સાહન સાથે આંતરરાષ્ટ્રીય ભાગીદારી સ્થાપવાની : ડો.માંડવિયા

વિશ્વના સૌ પ્રથમ "ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટ"નું આજે 17 ઓગસ્ટ 2023ના રોજ મહાત્મા મંદિર ગાંધીનગરમાં ઉદ્ધાટન થયુ છે.આ સમિટમાં કેન્દ્રિય...

‘જામા મસ્જિદમાં શ્રી કૃષ્ણની પ્રતિમા દટાયેલી છે’, ધીરેન્દ્ર શાસ્ત્રીએ વૃંદાવન પહોંચી ચોંકાવનારો દાવો કર્યો

‘જામા મસ્જિદમાં શ્રી કૃષ્ણની પ્રતિમા દટાયેલી છે’, ધીરેન્દ્ર શાસ્ત્રીએ વૃંદાવન પહોંચી ચોંકાવનારો દાવો કર્યો

બુધવારે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વૃંદાવન પહોંચ્યા હતા. અહીં ધીરેન્દ્ર શાસ્ત્રીએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે આગ્રાની...

મારૂ સૌભાગ્ય છે કે મને તુલસીના છોડ રોપવાની તક મળી WHOના મહાસચિવ ડૉ.ટ્રેડોસ એડનોમ ઘેબ્રેયસસ

મારૂ સૌભાગ્ય છે કે મને તુલસીના છોડ રોપવાની તક મળી WHOના મહાસચિવ ડૉ.ટ્રેડોસ એડનોમ ઘેબ્રેયસસ

વિશ્વના સૌ પ્રથમ "ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટ"નું આજે 17 ઓગસ્ટ 2023ના રોજ મહાત્મા મંદિર ગાંધીનગરમાં ઉદ્ધાટન થયુ છે.ત્યારે WHO ના...

અમદાવાદ ઝોનમાં બનશે પ્રથમ ફોર લેન રેલવે ટ્રેક 

અમદાવાદ ઝોનમાં બનશે પ્રથમ ફોર લેન રેલવે ટ્રેક 

કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલય દ્વારા ભારતીય રેલવેમાં કુલ 2339 કિલોમીટરના સાત મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટને મંજૂરી આપી 32,500 કરોડ રૂપિયા તૈયાર થશે....

હિન્દુ રાષ્ટ્રવાદી અને આઝાદી માટે પ્રાણ ન્યોછાવર કરનાર મદનલાલ ધિંગરાનો આજે બલિદાન દિવસ

હિન્દુ રાષ્ટ્રવાદી અને આઝાદી માટે પ્રાણ ન્યોછાવર કરનાર મદનલાલ ધિંગરાનો આજે બલિદાન દિવસ

દેશની આઝાદી માટે પોતાના જીવનું બલિદાન આપનારા મદનલાલ ધિંગરા 17 ઓગસ્ટ 1909માં દિવસે શહીદ થયા જેમણે અંગ્રેજો જોડે બદલો લીધો...

પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં ચકુડિયા મહાદેવ મંદિરમાં 12 જ્યોતિર્લિંગનાદર્શન કરવા માટે ભક્તો ઉમટ્યા 

પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં ચકુડિયા મહાદેવ મંદિરમાં 12 જ્યોતિર્લિંગનાદર્શન કરવા માટે ભક્તો ઉમટ્યા 

ભક્તો શિવની ભક્તિ કરવા માટે વિવિધ શિવાલયોમાં ઉમટી રહ્યા છે. આજથી જ શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી.અમદાવાદ શહેરના...

WHO અને આયુષ મંત્રાલય દ્વારા આયોજિત ટ્રેડિશનલ મેડિસિન પરની ત્રિ દિવસીય ગ્લોબલ સમિટનું  આયોજન  

WHO અને આયુષ મંત્રાલય દ્વારા આયોજિત ટ્રેડિશનલ મેડિસિન પરની ત્રિ દિવસીય ગ્લોબલ સમિટનું આયોજન  

WHO અને ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા આયોજિત ટ્રેડિશનલ મેડિસિન પરની ગ્લોબલ સમિટનો આજથી ગાંધીનગર ખાતે પ્રારંભ થયો છે.રાજ્યમાં આજે...

ભરૂચ જિલ્લાની ભયાવહ ઘટના,બે કાર ટકરાતા એખ જ પરીવારના પાંચ લોકોના મોત

ભરૂચ જિલ્લાની ભયાવહ ઘટના,બે કાર ટકરાતા એખ જ પરીવારના પાંચ લોકોના મોત

ભરૂચ ભયાવહ અકસ્માત સર્જાયો હતે જેમો એક જ પરિવારના પાંચ લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ થયા,મૃતકોમાં માતા-પિતા,બે દીકરીઓ સહિત 5 લોકો...

હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસનો શ્રદ્ધા-ભક્તિ સાથે પ્રારંભ,શિવાલયોમાં હર હર ભોલેના નાદ ગુંજ્યા,ગુજરાતીઓ ભાતિગળ મેળાની મજા માણશે

હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસનો શ્રદ્ધા-ભક્તિ સાથે પ્રારંભ,શિવાલયોમાં હર હર ભોલેના નાદ ગુંજ્યા,ગુજરાતીઓ ભાતિગળ મેળાની મજા માણશે

હિન્દુ ધાર્મિક માન્યતા મુજબ ભગવાન શિવ એ દેવાધિદેવ ગણાય છે.અને તેથા જ શિવજીને લોકો મહાદેવ તરીકે વધુ જાણે છે.તો શ્રદ્ધાળુઓ...

વિધર્મી યુવકના ત્રાસને લઈ મહેમદાવાદની પરણીતાએ કર્યો આપઘાત,સ્યૂસાઈડ નોટ લખી

વિધર્મી યુવકના ત્રાસને લઈ મહેમદાવાદની પરણીતાએ કર્યો આપઘાત,સ્યૂસાઈડ નોટ લખી

ખેડા જિલ્લાના મહેમદાવાદમાં વિધર્મીના ત્રાસથી એક પરણીતાએ આપઘાત કરી લીધો હોવાની અરેરાટી ભરી ઘટના બની.તોસીફખાન પઠાણ નામના યુવકના ત્રાસથી કંટાળીને...

વિદેશ મંત્રી ડો. એસ જયશંકરે અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી

વિદેશ મંત્રી ડો. એસ જયશંકરે અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી

વિદેશ મંત્રી એસ.જયશંકરે પૂર્વ વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરતા...

રાજ્યમાં ચાલુ સિઝનનો કુલ સરેરાશ વરસાદ 80.69 ટકા નોંધાયો,જાણો જળ સંગ્રહની વિગત

રાજ્યમાં ચાલુ સિઝનનો કુલ સરેરાશ વરસાદ 80.69 ટકા નોંધાયો,જાણો જળ સંગ્રહની વિગત

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ 80.69 ટકા...

ભાજપની કેન્દ્રિય ચૂંટણી સમિતિની આજે મળશે બેઠક,જાણો કયા મુદ્દે થઈ શકે ચર્ચા ?

ભાજપની કેન્દ્રિય ચૂંટણી સમિતિની આજે મળશે બેઠક,જાણો કયા મુદ્દે થઈ શકે ચર્ચા ?

ભાજપની કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠક આજે પાર્ટી હેડક્વાર્ટર ખાતે યોજાનાર છે.બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી,ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા...

સુલભ ઈન્ટરનેશનલના સ્થાપક બિંદેશ્વર પાઠકનું નિધન,સંઘના સરકાર્યવાહજીએ શોક પાઠવ્યો

સુલભ ઈન્ટરનેશનલના સ્થાપક બિંદેશ્વર પાઠકનું નિધન,સંઘના સરકાર્યવાહજીએ શોક પાઠવ્યો

દેશમાં સ્વચ્છતા માટે પોતાનું જીવન સમર્પિત કરનાર બિંદેશ્વર પાઠક હવે નથી રહ્યા.1968 માં, તેમણે નિકાલજોગ ખાતર શૌચાલયની શોધ કરી.મેન્યુઅલ સ્કેવેન્જિંગની...

ઈસ્લામાબાદની અદાલતોએ હિંસાના સંબંધમાં ઈમરાન ખાનની 9 જામીન અરજીઓ ફગાવી

ઈસ્લામાબાદની અદાલતોએ હિંસાના સંબંધમાં ઈમરાન ખાનની 9 જામીન અરજીઓ ફગાવી

ઇસ્લામાબાદમાં પાકિસ્તાનની સ્થાનિક અદાલતોએ ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની નવ અરજીઓ ફગાવી દીધી હતી.જેમાં હિંસક વિરોધ અંગે તેમની સામે નોંધાયેલ ફર્સ્ટ...

અટલ બિહારી વાજપેયીના વડાપ્રધાન કાર્યકાળની એ પાંચ નીતિઓ જેથી દેશની દિશા બદલાઈ 

અટલ બિહારી વાજપેયીના વડાપ્રધાન કાર્યકાળની એ પાંચ નીતિઓ જેથી દેશની દિશા બદલાઈ 

આપણા પૂર્વ વડાપ્રધાન અને ભારતીય રાજનિતિના યુગપુરૂષ તેમજ ભારત રત્ન શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની આજે પુણ્યતિથિ છે.સમગ્ર દેશ તેમને શ્રદ્ધા...

શું તમે પણ તમરા આઈફોનને આખી રાત ચાર્જિંગમાં રાખો છો? તો ચેતજો જાણો, કંપનીએ શું ચેતવણી આપી?

શું તમે પણ તમરા આઈફોનને આખી રાત ચાર્જિંગમાં રાખો છો? તો ચેતજો જાણો, કંપનીએ શું ચેતવણી આપી?

એપલે તેના યુઝર્સને iPhoneને આખી રાત ચાર્જમાં રાખાવામાં આવતા સંભવિત જોખમો વિશે ચેતવણી આપી છે. Apple ચેતવણી આપે છે કે...

કોમ્પ્યુટર કંપની Aptechના એમડી અનિલ પંતનું નિધન, જૂનથી રજા પર હતા

કોમ્પ્યુટર કંપની Aptechના એમડી અનિલ પંતનું નિધન, જૂનથી રજા પર હતા

કમ્પ્યુટર કંપની એપ્ટેકના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ અનિલ પંતનું નિધન થયું છે. કંપનીએ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં આ વાતની પુષ્ટિ કરી...

પાકિસ્તાનમાં ફરી મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, મધ્યરાત્રિએ પેટ્રોલના ભાવમાં વધારો, 290 રૂપિયા પ્રતિ લીટર… PAK લોકોમાં હાહાકાર

પાકિસ્તાનમાં ફરી મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, મધ્યરાત્રિએ પેટ્રોલના ભાવમાં વધારો, 290 રૂપિયા પ્રતિ લીટર… PAK લોકોમાં હાહાકાર

આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનની મુશ્કેલીઓ હવે વધી ગઈ છે. જણાવી દઈએ કે અડધી રાત્રે પેટ્રોલના ભાવમાં વધારો કરીને...

ISRO મૂન મિશન: ચંદ્રયાન-3 ચંદ્રની નજીક પહોંચ્યું, ટૂંક સમયમાં લેન્ડિંગ

ISRO મૂન મિશન: ચંદ્રયાન-3 ચંદ્રની નજીક પહોંચ્યું, ટૂંક સમયમાં લેન્ડિંગ

ભારતના મહત્વાકાંક્ષી ત્રીજા ચંદ્ર મિશન અવકાશયાન ચંદ્રયાન-3 એ બુધવારે ચંદ્રની ભ્રમણકક્ષાનો 5મો અને અંતિમ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ કર્યો અને તેને...

UK ના વડાપ્રધાન ઋષિ સુનક પહોંચ્યા મોરારી બાપુની રામકથામાં,સંબોધનમાં કહ્યુ ‘જય સિયારામ’કહ્યુ PM તરીકે નહી પણ હિન્દુ હોવાના નાતે આવ્યો 

UK ના વડાપ્રધાન ઋષિ સુનક પહોંચ્યા મોરારી બાપુની રામકથામાં,સંબોધનમાં કહ્યુ ‘જય સિયારામ’કહ્યુ PM તરીકે નહી પણ હિન્દુ હોવાના નાતે આવ્યો 

ભારતના સ્વતંત્રતા પર્વ નિમિત્તે બ્રિટનમાં પૂજ્ય સંત અને જાણીતા રામ કથાકાર મોરારી બાપુની રામ કથાનું આયોજન કરવામાં આવ્યુ છે.રામ કથાના...

ઝારખંડમાં નક્સલવાદીઓ સાથે સુરક્ષા દળોની અથડામણ, એક સબ ઈન્સ્પેક્ટર અને એક કોન્સ્ટેબલ શહીદ

ઝારખંડમાં નક્સલવાદીઓ સાથે સુરક્ષા દળોની અથડામણ, એક સબ ઈન્સ્પેક્ટર અને એક કોન્સ્ટેબલ શહીદ

ઝારખંડના પશ્ચિમ સિંહભૂમમાં નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ છે. આ એન્કાઉન્ટરમાં બે જવાનોએ વીરગતિ પ્રાપ્ત કરી છે. શહીદોમાં...

સ્વ.અટલજીની પુણ્યતિથિ પર વડાપ્રધાન નરેન્દ્ર માદીનું ટ્વિટ,હું ભારતના 140 કરોડ લોકો સાથે જોડું છું.તેમના નેતૃત્વથી ભારતને ઘણો ફાયદો થયો

સ્વ.અટલજીની પુણ્યતિથિ પર વડાપ્રધાન નરેન્દ્ર માદીનું ટ્વિટ,હું ભારતના 140 કરોડ લોકો સાથે જોડું છું.તેમના નેતૃત્વથી ભારતને ઘણો ફાયદો થયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ પાઠવી હતી તેમણે લખ્યુ કે "અદ્ભુત અટલજીને...

સ્વ.વાજપેયીજીને પુણ્યતિથિ પર મહાનુભાવોની પુષ્પાંજલિ,રાષ્ટ્રપતિ,ઉપરાષ્ટ્રપતિ,વડાપ્રધાને ‘સદૈવ અટલ’ સ્મારક ખાતે અર્પણ કર્યા શ્રદ્ધાસુમન

સ્વ.વાજપેયીજીને પુણ્યતિથિ પર મહાનુભાવોની પુષ્પાંજલિ,રાષ્ટ્રપતિ,ઉપરાષ્ટ્રપતિ,વડાપ્રધાને ‘સદૈવ અટલ’ સ્મારક ખાતે અર્પણ કર્યા શ્રદ્ધાસુમન

દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજીની આજે પુણ્યતિથિ છે.વર્ષ 2018માં 16 ઓગસ્ટે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું.ત્યારે...

દેશના 77 મા સ્વાતંત્ર્ય પર્વે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ રાજભવનના પ્રાંગણમાં ધ્વજવંદન કર્યું

દેશના 77 મા સ્વાતંત્ર્ય પર્વે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવનના પ્રાંગણમાં ધ્વજવંદન કર્યું

રાષ્ટ્રના 77 મા સ્વાતંત્ર્ય પર્વે દેશભરમાં આઝાદીનો રંગ છવાયો.નાનકડા ગામડાથી લઈ રાજ્ય અને દિલ્હીના લાલ કિલ્લાની પ્રાચીર સુધી ધ્વજવંદન કરવામા...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃતકાળને કર્તવ્યકાળ બનાવવા આપેલા પંચ પ્રણોમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે ગુજરાત પ્રતિબધ્ધ : ભૂપેન્દ્ર પટેલ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃતકાળને કર્તવ્યકાળ બનાવવા આપેલા પંચ પ્રણોમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે ગુજરાત પ્રતિબધ્ધ : ભૂપેન્દ્ર પટેલ 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 77મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં વલસાડ ખાતે ધ્વજવંદન અને રાષ્ટ્રવંદના કર્યા હતા.તેમણે ખૂલ્લી જીપમાં સવાર થઈ ઉપસ્થિત...

અભિનેતા અક્ષય કુમારે સ્વતંત્રતા દિવસ 2023 પર સારા સમાચાર શેર કરતા કહ્યું – દિલ અને નાગરિકતા બંને ભારતીય છે

અભિનેતા અક્ષય કુમારે સ્વતંત્રતા દિવસ 2023 પર સારા સમાચાર શેર કરતા કહ્યું – દિલ અને નાગરિકતા બંને ભારતીય છે

બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે મંગળવારે X પર એક પોસ્ટમાં જણાવ્યું કે તેમને ભારતીય નાગરિકતા મળી છે. તેમણે લોકોને સ્વતંત્રતા દિવસ...

આઝાદી 30મી જૂને જ મળી હતી તો પછી 15મી ઓગસ્ટનો દિવસ જ શા માટે પસંદ કરવામાં આવ્યો? જાણો રસપ્રદ કારણ

આઝાદી 30મી જૂને જ મળી હતી તો પછી 15મી ઓગસ્ટનો દિવસ જ શા માટે પસંદ કરવામાં આવ્યો? જાણો રસપ્રદ કારણ

આજે એટલે કે 15મી ઓગસ્ટે આખો દેશ 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. અંગ્રેજોથી મળેલી આઝાદીને દર વર્ષે સ્વતંત્રતા દિવસ...

ઈમેન્યુઅલ મેક્રોને ભારતને તેના સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી,કહ્યું કે તે ફ્રાન્સને વિશ્વસનીય મિત્ર,ભાગીદાર તરીકે ગણી શકે

ઈમેન્યુઅલ મેક્રોને ભારતને તેના સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી,કહ્યું કે તે ફ્રાન્સને વિશ્વસનીય મિત્ર,ભાગીદાર તરીકે ગણી શકે

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ભારતને તેના 77મા સ્વતંત્રતા દિવસ પર અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે નવી દિલ્હી પેરિસને "વિશ્વાસુ મિત્ર"...

ભિવાની મર્ડર કેસમાં મોનુ માનેસર સામે તપાસ ચાલુ, જાણો રાજસ્થાન પોલીસે શું કહ્યુ

ભિવાની મર્ડર કેસમાં મોનુ માનેસર સામે તપાસ ચાલુ, જાણો રાજસ્થાન પોલીસે શું કહ્યુ

રાજસ્થાન પોલીસે દાવો કર્યો હતો કે તેમની પૂછપરછમાં ફેબ્રુઆરીમાં રાજસ્થાનમાં બે લોકોની હત્યામાં બજરંગ દળના સભ્ય અને ગૌ રક્ષક મોનુ...

આજથી તમને મોંઘા ટામેટાંથી મળશે છૂટકારો, સરકાર 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચશે

આજથી તમને મોંઘા ટામેટાંથી મળશે છૂટકારો, સરકાર 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચશે

હોલસેલ બજારમાં ભાવ ઘટવાને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ સહકારી સંસ્થાઓ - NCCF અને NAFEDને મંગળવારથી 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં...

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે લાલ કિલ્લા ધ્વજવંદન સમારોહમાં હાજર ન રહ્યા,જાણો  કોંગ્રેસે શું આપ્યું કારણ ?

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે લાલ કિલ્લા ધ્વજવંદન સમારોહમાં હાજર ન રહ્યા,જાણો કોંગ્રેસે શું આપ્યું કારણ ?

દિલ્હીના લાલ કિલ્લાના પ્રાચીર પરથી વડાપ્રધાને રાષ્ટ્રધ્વજને સલામી આપી 77 મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી હતી.સ્વતંત્રતા દિવસના આ મુખ્ય કાર્યક્રમમાં...

ગુજરાતમાં રાજ્ય કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી વલસાડ ખાતે કરાઈ,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કર્યુ,જાણો શું કર્યુ સંબોધન ?

ગુજરાતમાં રાજ્ય કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી વલસાડ ખાતે કરાઈ,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કર્યુ,જાણો શું કર્યુ સંબોધન ?

સમગ્ર દેશ 77માં સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે ગુજરાતના વલસાડમાં રાજ્ય કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ હતી.જ્યાં મુખ્યમંત્રી...

2 કરોડ ‘લખપતિ દીદી’ બનાવવાનું મારું સપનું છે, PM મોદીએ મહિલા સશક્તિકરણની દિશામાં નવો લક્ષ્ય રાખ્યો

2 કરોડ ‘લખપતિ દીદી’ બનાવવાનું મારું સપનું છે, PM મોદીએ મહિલા સશક્તિકરણની દિશામાં નવો લક્ષ્ય રાખ્યો

PM નરેન્દ્ર મોદીએ દેશના 77મા સ્વતંત્રતા દિવસ પર મંગળવારે મહિલા સ્વ-સહાય ગૃપોની પ્રશંસા કરી અને કહ્યું કે તેમનું સ્વપ્ન બે...

કર્ણાવતી મહાનગર ભાજપ કાર્યાલય ખાનપુર ખાતે મહાનગરના સહપ્રભારી ધર્મેન્દ્રભાઈ શાહના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપાઈ

કર્ણાવતી મહાનગર ભાજપ કાર્યાલય ખાનપુર ખાતે મહાનગરના સહપ્રભારી ધર્મેન્દ્રભાઈ શાહના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપાઈ

આજે 77માં સ્વાતંત્રતા દિવસે દેશભરમાં ધ્વજવવંદન થઈ રહ્યી છે.ત્યારે રાજકીય પક્ષોએ પણ પોતાના કાર્યાલયો પર રાષ્ટ્રધ્વજ ફકાવી સલામી આપી હતી.જેમાં...

વડાપ્રધાન મોદીએ વિશ્વકર્મા યોજનાની જાહેરાત કરી,જાણો યોજનના અંગે વધુ વિગત

વડાપ્રધાન મોદીએ વિશ્વકર્મા યોજનાની જાહેરાત કરી,જાણો યોજનના અંગે વધુ વિગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશવાસીઓને સંબોધન કરતા સ્વતંત્રતા પર્વની ભાટ આપતા એક યોજનાની જાહેરાત કરી હતી.જેનુ નામ...

સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન મોદીએ  મણિપુરનો મામલાનો ઉલ્લેખ કર્યો,જોણો શું આપ્યો  સંદેશ ?

સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન મોદીએ  મણિપુરનો મામલાનો ઉલ્લેખ કર્યો,જોણો શું આપ્યો  સંદેશ ?

દેશના 77માં સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મણિપુર હિંસાનો ઉલ્લેખ કરતા કહ્યું કે,છેલ્લા કેટલાક દિવસોમાં મણિપુરમાં હિંસા ફેલાઈ.માતા-બહેનોના...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધનમાં પોતાને “પરિવારના સભ્યો”તરીકે ઉલ્લેખ કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધનમાં પોતાને “પરિવારના સભ્યો”તરીકે ઉલ્લેખ કર્યો

77માં સ્વતંત્રતા દિવસે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને"મારા સાથી નાગરિકો"તરીકે સંબોધિત કરવાનું છોડીને લાલ કિલ્લાની પ્રાચીર પરથી બોલતા તમણે "પરિવારના સભ્યો"તરીકે ઉલ્લેખ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીરથી લહેરાવ્યો રાષ્ટ્રધ્વજ,દેશવાસીઓને આપી શુભેચ્છા,જાણો શું ક્હ્યું ? 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીરથી લહેરાવ્યો રાષ્ટ્રધ્વજ,દેશવાસીઓને આપી શુભેચ્છા,જાણો શું ક્હ્યું ? 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 77માં સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રધ્વજને આપી સલામી આપી હતી.તેમણે પોતાના વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં સતત 10 મી વખત...

સ્વતંત્રતા દિવસ 2023: સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા આપવામાં આવેલા તે મૂલ્યવાન સૂત્રો જે હજુ પણ જોશમાં લાવી દે છે

સ્વતંત્રતા દિવસ 2023: સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા આપવામાં આવેલા તે મૂલ્યવાન સૂત્રો જે હજુ પણ જોશમાં લાવી દે છે

સ્વતંત્રતા દિવસ 2023: આપણે બધા આપણા દેશની સ્વતંત્રતાની ઉજવણી કરી રહ્યા છીએ. આ ખાસ અવસર પર એવા નાયકોને યાદ કરવા...

લોકસભા 2024 લોકસભા ચૂંટણી : કોંગ્રેસે તૈયારી હાથ ધરી,પ્રદેશ પ્રમુખે બેઠક યોજી

લોકસભા 2024 લોકસભા ચૂંટણી : કોંગ્રેસે તૈયારી હાથ ધરી,પ્રદેશ પ્રમુખે બેઠક યોજી

લોકસભા 2024ની આગામી લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષો સજ્જ થયા છે.ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પણ સક્રિય જોવા મળે છે.ત્યારે અમદાવાદ...

કેન્દ્રિય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહના હસ્તે GMERS હોસ્પિટલમાં MRI મશીનનું લોકાર્પણ કરાયું

કેન્દ્રિય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહના હસ્તે GMERS હોસ્પિટલમાં MRI મશીનનું લોકાર્પણ કરાયું

ગાંધીનગરના સરઢવ ગામ ખાતેથી કેન્દ્રીય રવિવારે કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ત્રણ હોસ્પિટલને MRI મશિનનું લોકાર્પણ કરવામાં...

વલસાડમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાળપણની યાદો તાજી કરી,જાણો ક્યાં મુલાકાત કરીને ભાવનાશીલ થયા ?

વલસાડમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાળપણની યાદો તાજી કરી,જાણો ક્યાં મુલાકાત કરીને ભાવનાશીલ થયા ?

આપણા દેશના 77 માં સ્વતંત્રતા દિવસની રાજ્ય કક્ષાની વલસાડ ખાતે થઈ રહેલીઉજવણી માં સહભાગી થવા આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ...

રંગીલું રાજકોટ તિરંગાના રંગે રંગાયું તિરંગા યાત્રામાં સાંસદો,ધારાસભ્યો,વિધાર્થીઓ જોડાયા

રંગીલું રાજકોટ તિરંગાના રંગે રંગાયું તિરંગા યાત્રામાં સાંસદો,ધારાસભ્યો,વિધાર્થીઓ જોડાયા

રાજકોટમાં આજે મહાનગર પાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવતા રેસકોર્સ આસપાસના વિસ્તારોમાં દેશભક્તિનો માહોલ સર્જાયો.તિરંગા યાત્રા પોલીસ હેડક્વાર્ટર સર્કલથી...

શૌર્યનું  સન્માન : દેશના 77 મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે મેડલની જાહેરાત,18 પોલીસ જવાનોને અપાશે સન્માન

શૌર્યનું  સન્માન : દેશના 77 મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે મેડલની જાહેરાત,18 પોલીસ જવાનોને અપાશે સન્માન

દેશનો 77 મો સ્વતંત્રતા દિવસ આવતી કાલે ઉજવાશે.આ નિમિત્તે શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ જવાનોને બિરદાવતા વિશેષ સન્માન આપવામાં આવે છે.ત્યારે...

જવાહરલાલ નહેરુની 15 મોટી ભૂલો  જેણે દેશને નુકસાન  પહોંચાડયુ 

જવાહરલાલ નહેરુની 15 મોટી ભૂલો જેણે દેશને નુકસાન પહોંચાડયુ 

પંડિત જવાહરલાલ નહેરૂએ ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. નેહરુ હજુ પણ સમકાલીન ભારતીય રાજકારણમા વિવાદાસ્પદ અને વારંવાર ઉલ્લેખિત વ્યક્તિ છે.વડા પ્રધાન...

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને વલસાડના અંભેટી ખાતે ‘પ્રાકૃતિક ખેતી પરિસંવાદ 2023’ યોજાયો મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને વલસાડના અંભેટી ખાતે ‘પ્રાકૃતિક ખેતી પરિસંવાદ 2023’ યોજાયો મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા

વલસાડમાં 77મા સ્વાતંત્ર્ય દિનની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણીના ભાગરૂપે કપરાડા તાલુકાના અંભેટી આશ્રમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટીતંત્ર...

‘પાકિસ્તાન કંઈ નહીં કરી શકે ‘: હિઝબુલ આતંકવાદીના ભાઈએ જમ્મૂ-કાશ્મીરમાં ત્રિરંગો ફરકાવ્યો, વિડીયો વાયરલ થયો

‘પાકિસ્તાન કંઈ નહીં કરી શકે ‘: હિઝબુલ આતંકવાદીના ભાઈએ જમ્મૂ-કાશ્મીરમાં ત્રિરંગો ફરકાવ્યો, વિડીયો વાયરલ થયો

સક્રિય આતંકવાદી જાવેદ મટ્ટુનો ભાઈ રઈસ મટ્ટુ સ્વતંત્રતા દિવસ પહેલા તિરંગો લહેરાવતો જોવા મળ્યો હતો. જાવિદ મટ્ટુ, જેને ફૈઝલ/સાકિબ/મુસૈબ તરીકે...

ગલવાન અથડામણ બાદ ભારતીય વાયુસેનાએ 68,000 સૈનિકો,90 ટેન્કને પૂર્વ લદ્દાખમાં એરલિફ્ટ કરી

ગલવાન અથડામણ બાદ ભારતીય વાયુસેનાએ 68,000 સૈનિકો,90 ટેન્કને પૂર્વ લદ્દાખમાં એરલિફ્ટ કરી

ગલવાન ખીણમાં ઘાતક અથડામણના પરિણામે ભારતીય વાયુસેનાએ એક પ્રચંડ ઓપરેશન હાથ ધર્યું હતું,જેમાં 68,000 થી વધુ સૈન્ય સૈનિકો અને વિવિધ...

Page 43 of 47 1 42 43 44 47

Latest News