કરણ સાંગવાનને અનએકેડેમી દ્વારા નોકરીમાંથી કાઢી મુક્યો, જાણો શું છે કારણ
અનએકેડેમીએ કરણ સાંગવાનના વીડિયોને રાજકીય રીતે પ્રેરિત માનીને કાર્યવાહી કરી છે. ઈ-લર્નિંગ પ્લેટફોર્મના સહ-સ્થાપક રોમન સૈનીએ જણાવ્યું હતું કે વર્ગ...
અનએકેડેમીએ કરણ સાંગવાનના વીડિયોને રાજકીય રીતે પ્રેરિત માનીને કાર્યવાહી કરી છે. ઈ-લર્નિંગ પ્લેટફોર્મના સહ-સ્થાપક રોમન સૈનીએ જણાવ્યું હતું કે વર્ગ...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રીન ક્લીન ગુજરાતની નેમ સાથે રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓમા સંચાલિત શહેરી પરિવહન સેવાની CNG અને ઇ-બસો માટે આપવામાં...
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રિય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે આજે વારાણસીમાં રુદ્રાક્ષ ઈન્ટરનેશનલ કોઓપરેશન એન્ડ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ગાંધીનગર ખાતે આયોજીત G20 આરોગ્ય મંત્રીઓની બેઠકને સંબોધન કર્યુ હતુ.તેમણે જણાવ્યુ કે આપણે આગામી આરોગ્ય કટોકટીને...
RBI ગવર્નર શક્તિકાંત દાસે ગુરુવારે UDGAM એટલે અનક્લેઈમ ડિપોઝિટ ગેટવે ટુ એસેટ ઈન્ફોર્મેશન પોર્ટલનું અનાવરણ કર્યું.તે એક કેન્દ્રીયકૃત વેબ સેવા...
જણાવી દઈએ કે અદાણી એનર્જી સોલ્યુશન્સ પહેલા અદાણી ટ્રાન્સમિશન તરીકે ઓળખાતું હતું. બીજી તરફ, 2005માં સ્થાપિત TAQA વિશે વાત કરીએ...
આરએસએસ સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલેજીએ કહ્યું કે ભારત માનવતા માટે જીવે છે. ભારતનું ધ્યેય તેના સાંસ્કૃતિક મૂલ્યો અને જીવનના અનન્ય દ્રષ્ટિકોણ...
વડાપ્રધાન મોદીએ શુક્રવારે દમણ દીવમાં ક્ષેત્રિય પંચાયત રાજ પરિષદના સભ્યો સાથે વર્ચ્યુઅલ વાતચીત કરી હતી.આ અવસરે બોલતા વડાપ્રધાન મોદીએ નેતાઓને...
એક તરફ પાકિસ્તાન ભારત સાથે વાતચીત કરવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યું છે તો બીજી તરફ તેની નાપાક હરકતો ચાલુ છે....
વર્ષ 1938માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ રહેલા નેતાજી ક્રાંતિકારી દળ સાથે જોડાયેલા હતા. જય હિન્દનો નારો નેતાજી સુભાષચંદ્ર બોઝે લોકમુખે...
કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે કર્ણાટકના બેંગલુરુમાં ભારતની પ્રથમ 3D-પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું.3D-પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ બિલ્ડિંગના ઉદ્ઘાટન સમારોહ...
સુરત શહેરમાં કિશોરી સાથે દુષ્કર્મ કરનાર આરોપી અબ્દુલ મધીને 20 વર્ષની સખત કેદની સજા સંભળાવવામાં આવી છે. આરોપીને 20 વર્ષની...
હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનથી ભારે મુશ્કેલી સર્જાઇ છે.ઘણી જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા વાહનોની અવરજવર બંધ થઈ ગઈ અત્યાર સુધીમાં 330ના...
નેતાજી સુભાષચંદ્ર બોઝ અંગે એવું માનવામાં આવે છે કે તાઇવાનના તાઈહોકૂમાં વિમાન દુર્ઘટના ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.તેમજ 18 ઓગસ્ટના...
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે.લગભગ 25 વર્ષથી વધુ સમયથી તે સત્તામાં છે.તેમા પણ છેલ્લે વર્ષ 2022મા યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં...
સુરતમાં ગણેશ ઉત્સવને લઈને સુરત શહેર પોલીસ કમિશનર જાહેરનામામાં ઉલ્લેખ કરતાંમાટીની મૂર્તિ 9 ફૂટ સુધી બેસાડવા અને બનાવવાની મંજૂરી અપાઈ...
હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ભૂસ્ખલનથી ભારે મુશ્કેલી સર્જાઈ છે.અત્યાર સુધીમાં 330 લોકોના મોત થયા છે,જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.13...
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની બે દિવસીય બેઠક,દાદરાનગર હવેલી,દમણ,દીવમાં ભાજપની ચુંટણીની તૈયારી શરૂ
સુરતમાં 17 વર્ષની સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચરનારને 20 વર્ષની સખત કેદની સજા કરવામાં આવી છે.આ આરોપીએ સગીરાને ભગાડી અમદાવાદ,રાજસ્થાન,મધ્યપ્રદેશ...
આવનારા ટૂંક જ સમયમાં થશે પોલીસ ભરતીની જાહેરાત ચાલુ વર્ષે રાજ્યમાં 12000 પોલીસની થવાની છે.આ ભરતીને લઇ ઉભી કરાયેલ 7...
ભાજપે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીઓ માટે પોતાના કેટલાક ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ગત રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં...
સુરત શહેરમાં દિવસે ને દિવસે અકસ્માતના બનાવો વધવા લાગ્યા છે. જેમાં સુરતના મોરાભાગળ BRTS બસ સ્ટેશન રૂટમાં એક કાર ચાલકે...
આ વર્ષના અંતમાં દેશના પાંચ જેટલા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે.જોકે તેને હજુ તો ચાર મહિના જેટલો સમય...
ગુજરાતમાં વધુ બે યુવકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું સામે આવ્યુ છે.રાજકોટ મહાનગર પાલિકાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરનું હાર્ટએટેકથી મૃત્યુ થયું છે,જ્યારે...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે WHO ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટના પ્રારંભ અવસરે સ્પષ્ટપણે જણાવ્યું કે,સર્વે ભવન્તુ સુખિન:સર્વે સન્તુ નિરામયાનો ઉપનિષદ ભાવ ગ્લોબલ...
વિશ્વનો સૌ પ્રથમ ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટનું 17 ઓગસ્ટના રોજ મહાત્મા મંદિર ગાંધીનગરમાં ઉદ્ઘાટન કર્યું. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે વૈશ્વિક...
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે.તે અનુસાર આગામી 72 કલાક માં રાજ્યમાં વરસાદની શક્યતા છે. કે રાજ્યના હવામાનમાં...
ગુજરાતના વિવિધ વિસ્તારોમાં યુવાવસ્થામાં જ હાર્ટ એટેકના બનાવો ચિતાજનક રીતે વધ્યા છેઅને તેમાં પણ હ્રદય રોગના હુમલાથી લોકો મોતને ભેટી...
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે દેશના લોકોને ધીરજ રાખવાનું કહ્યું કે આશ્ચર્યની વાત છે કે ચીનની સરકારે યુવા બેરોજગારી દરના આંકડાઓ...
રાજસ્થાન ભાજપની ચૂંટણી સમિતિ અને ઢંઢેરા સમિતિમાં વસુંધરા રાજેનું નામ નથી,ભાજપે ચૂંટણી પ્રબંધન સમિતિની રચના કરી છે,જેમાં નારાયણ પંચારિયા ચૂંટણી...
રાજસ્થાન ભાજપની ચૂંટણી સમિતિ અને ઢંઢેરા સમિતિમાં વસુંધરા રાજેનું નામ નથી, ભાજપે ચૂંટણી પ્રબંધન સમિતિની રચના કરી છે,જેમાં નારાયણ પંચારિયા...
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કોંગ્રેસી નેતા તેમજ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી DPAPના વડા ગુલામ નબી આઝાદનો એક વીડિયો...
ધારાસભ્ય રીવાબા જાડેજા અને મેયર બીનાબેન કોઠારી વચ્ચે તણખા ઝર્યા.ઓકાતમાં રહેજો અને વધુ સ્માર્ટ ન બનતા' તેવું બીનાબેન ને રીવાબા...
વિક્રમ લેન્ડરને ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલથી સફળતાપૂર્વક અલગ કરવામાં આવ્યું છે.હવે તેણે 1.45 લાખ કિમીની મુસાફરીમાં 100 કિમીનું બાકીનું અંતર કાપવાનું...
વિક્રમ લેન્ડરને ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલથી સફળતાપૂર્વક અલગ કરવામાં આવ્યું છે. હવે તેણે 1.45 લાખ કિમીની મુસાફરીમાં 100 કિમીનું બાકીનું અંતર...
હિમાચલ પ્રદેશમાં વરસાદના કારણે છેલ્લા ત્રણ દિવસમાં અત્યાર સુધીમાં 71 લોકોના મોત બાદ 13 લોકો હજુ પણ લાપતા 700 રસ્તાઓ...
જામનગર જિલ્લા ભાજના કેટલાક મહિલા નેતાઓ જાણે કે શિસ્ત ભૂલ્યા હોય તેવો વીડિયો વાયરલ થયો છે જેમાં ત્રણ મહિલા નેતાઓ...
મવડી ગામ સ્મશાન પાસે ડ્રીમ સિટી એપાર્ટમેન્ટમાં રહેતા 58 વર્ષીય જયંતીભાઈ દલસાણિયાને વહેલી સવારે છાતીમાં દુખાવો ઉપાડયા બાદ ઢળી પડયા...
હિમાચલ પ્રદેશમાં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.જે રોકાવાનું નામ નથી લઈ રહ્યો.રાજ્યમાં અવાર નવાર ભૂસ્ખલન અને પૂરની હોનારત સર્જાય...
ભરૂચ જૂની મામલતદાર કચેરી સામેની એક ઇમારત ધરાશાયી નર્મદા એપાર્ટમેન્ટના બ્લોક નંબર 18 નો કેટલો ભાગ ધરાશાયી થતાં પંકજ જશવંત...
ટાઈમ્સ નાઉના સર્વેમાં જાહેર કરવામાં આવ્યું છે કે જો દેશમાં ચૂંટણી થાય તો.એનડીએ સતત ત્રીજી વખત સત્તામાં આવશે.સર્વેનું તારણ છે...
શ્રાવણ મહિનાનો શુભારંભ થતાં શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજ્યો ત્યારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં પરંપરા અનુસાર ભક્તોના ધસારા વચ્ચે...
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે.તે અનુસાર આગામી 72 કલાક માં રાજ્યમાં વરસાદની શક્યતા છે.તેમણે જણાવ્યુ કે રાજ્યના...
1947માં ભારતથી અલગ થયા બાદ પાકિસ્તાન એક ઈસ્લામિક રાષ્ટ્ર બની ગયું, કારણ કે તેની કટ્ટરપંથી વિચારસરણી અને પ્રવૃત્તિઓને કારણે હાલમાં...
વિશ્વના સૌ પ્રથમ "ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટ"નું આજે 17 ઓગસ્ટ 2023ના રોજ મહાત્મા મંદિર ગાંધીનગરમાં ઉદ્ધાટન થયુ છે.આ સમિટમાં કેન્દ્રિય...
બુધવારે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વૃંદાવન પહોંચ્યા હતા. અહીં ધીરેન્દ્ર શાસ્ત્રીએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે આગ્રાની...
વિશ્વના સૌ પ્રથમ "ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટ"નું આજે 17 ઓગસ્ટ 2023ના રોજ મહાત્મા મંદિર ગાંધીનગરમાં ઉદ્ધાટન થયુ છે.ત્યારે WHO ના...
કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલય દ્વારા ભારતીય રેલવેમાં કુલ 2339 કિલોમીટરના સાત મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટને મંજૂરી આપી 32,500 કરોડ રૂપિયા તૈયાર થશે....
દેશની આઝાદી માટે પોતાના જીવનું બલિદાન આપનારા મદનલાલ ધિંગરા 17 ઓગસ્ટ 1909માં દિવસે શહીદ થયા જેમણે અંગ્રેજો જોડે બદલો લીધો...
ભક્તો શિવની ભક્તિ કરવા માટે વિવિધ શિવાલયોમાં ઉમટી રહ્યા છે. આજથી જ શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી.અમદાવાદ શહેરના...
WHO અને ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા આયોજિત ટ્રેડિશનલ મેડિસિન પરની ગ્લોબલ સમિટનો આજથી ગાંધીનગર ખાતે પ્રારંભ થયો છે.રાજ્યમાં આજે...
ભરૂચ ભયાવહ અકસ્માત સર્જાયો હતે જેમો એક જ પરિવારના પાંચ લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ થયા,મૃતકોમાં માતા-પિતા,બે દીકરીઓ સહિત 5 લોકો...
હિન્દુ ધાર્મિક માન્યતા મુજબ ભગવાન શિવ એ દેવાધિદેવ ગણાય છે.અને તેથા જ શિવજીને લોકો મહાદેવ તરીકે વધુ જાણે છે.તો શ્રદ્ધાળુઓ...
ખેડા જિલ્લાના મહેમદાવાદમાં વિધર્મીના ત્રાસથી એક પરણીતાએ આપઘાત કરી લીધો હોવાની અરેરાટી ભરી ઘટના બની.તોસીફખાન પઠાણ નામના યુવકના ત્રાસથી કંટાળીને...
વિદેશ મંત્રી એસ.જયશંકરે પૂર્વ વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરતા...
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ 80.69 ટકા...
ભાજપની કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠક આજે પાર્ટી હેડક્વાર્ટર ખાતે યોજાનાર છે.બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી,ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા...
દેશમાં સ્વચ્છતા માટે પોતાનું જીવન સમર્પિત કરનાર બિંદેશ્વર પાઠક હવે નથી રહ્યા.1968 માં, તેમણે નિકાલજોગ ખાતર શૌચાલયની શોધ કરી.મેન્યુઅલ સ્કેવેન્જિંગની...
ઇસ્લામાબાદમાં પાકિસ્તાનની સ્થાનિક અદાલતોએ ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની નવ અરજીઓ ફગાવી દીધી હતી.જેમાં હિંસક વિરોધ અંગે તેમની સામે નોંધાયેલ ફર્સ્ટ...
આપણા પૂર્વ વડાપ્રધાન અને ભારતીય રાજનિતિના યુગપુરૂષ તેમજ ભારત રત્ન શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની આજે પુણ્યતિથિ છે.સમગ્ર દેશ તેમને શ્રદ્ધા...
કૃષ્ણ જન્મસ્થાન પાસે નાઈ વસ્તીમાં રેલવેની જમીન પર અતિક્રમણ કરનારાઓના ઘરો પર ચાલી રહેલા જેસીબી અભિયાન સામે આજે સુપ્રીમ કોર્ટમાં...
એપલે તેના યુઝર્સને iPhoneને આખી રાત ચાર્જમાં રાખાવામાં આવતા સંભવિત જોખમો વિશે ચેતવણી આપી છે. Apple ચેતવણી આપે છે કે...
કમ્પ્યુટર કંપની એપ્ટેકના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ અનિલ પંતનું નિધન થયું છે. કંપનીએ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં આ વાતની પુષ્ટિ કરી...
આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનની મુશ્કેલીઓ હવે વધી ગઈ છે. જણાવી દઈએ કે અડધી રાત્રે પેટ્રોલના ભાવમાં વધારો કરીને...
ભારતના મહત્વાકાંક્ષી ત્રીજા ચંદ્ર મિશન અવકાશયાન ચંદ્રયાન-3 એ બુધવારે ચંદ્રની ભ્રમણકક્ષાનો 5મો અને અંતિમ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ કર્યો અને તેને...
ભારતના સ્વતંત્રતા પર્વ નિમિત્તે બ્રિટનમાં પૂજ્ય સંત અને જાણીતા રામ કથાકાર મોરારી બાપુની રામ કથાનું આયોજન કરવામાં આવ્યુ છે.રામ કથાના...
ઝારખંડના પશ્ચિમ સિંહભૂમમાં નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ છે. આ એન્કાઉન્ટરમાં બે જવાનોએ વીરગતિ પ્રાપ્ત કરી છે. શહીદોમાં...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ પાઠવી હતી તેમણે લખ્યુ કે "અદ્ભુત અટલજીને...
દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજીની આજે પુણ્યતિથિ છે.વર્ષ 2018માં 16 ઓગસ્ટે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું.ત્યારે...
રાષ્ટ્રના 77 મા સ્વાતંત્ર્ય પર્વે દેશભરમાં આઝાદીનો રંગ છવાયો.નાનકડા ગામડાથી લઈ રાજ્ય અને દિલ્હીના લાલ કિલ્લાની પ્રાચીર સુધી ધ્વજવંદન કરવામા...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 77મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં વલસાડ ખાતે ધ્વજવંદન અને રાષ્ટ્રવંદના કર્યા હતા.તેમણે ખૂલ્લી જીપમાં સવાર થઈ ઉપસ્થિત...
બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે મંગળવારે X પર એક પોસ્ટમાં જણાવ્યું કે તેમને ભારતીય નાગરિકતા મળી છે. તેમણે લોકોને સ્વતંત્રતા દિવસ...
15મી ઓગસ્ટ 2023 એ ભારત માટે ખૂબ જ મોટો દિવસ છે કારણ કે દેશ તેનો 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો...
આજે એટલે કે 15મી ઓગસ્ટે આખો દેશ 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. અંગ્રેજોથી મળેલી આઝાદીને દર વર્ષે સ્વતંત્રતા દિવસ...
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ભારતને તેના 77મા સ્વતંત્રતા દિવસ પર અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે નવી દિલ્હી પેરિસને "વિશ્વાસુ મિત્ર"...
રાજસ્થાન પોલીસે દાવો કર્યો હતો કે તેમની પૂછપરછમાં ફેબ્રુઆરીમાં રાજસ્થાનમાં બે લોકોની હત્યામાં બજરંગ દળના સભ્ય અને ગૌ રક્ષક મોનુ...
હોલસેલ બજારમાં ભાવ ઘટવાને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ સહકારી સંસ્થાઓ - NCCF અને NAFEDને મંગળવારથી 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં...
દિલ્હીના લાલ કિલ્લાના પ્રાચીર પરથી વડાપ્રધાને રાષ્ટ્રધ્વજને સલામી આપી 77 મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી હતી.સ્વતંત્રતા દિવસના આ મુખ્ય કાર્યક્રમમાં...
સમગ્ર દેશ 77માં સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે ગુજરાતના વલસાડમાં રાજ્ય કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ હતી.જ્યાં મુખ્યમંત્રી...
PM નરેન્દ્ર મોદીએ દેશના 77મા સ્વતંત્રતા દિવસ પર મંગળવારે મહિલા સ્વ-સહાય ગૃપોની પ્રશંસા કરી અને કહ્યું કે તેમનું સ્વપ્ન બે...
આજે 77માં સ્વાતંત્રતા દિવસે દેશભરમાં ધ્વજવવંદન થઈ રહ્યી છે.ત્યારે રાજકીય પક્ષોએ પણ પોતાના કાર્યાલયો પર રાષ્ટ્રધ્વજ ફકાવી સલામી આપી હતી.જેમાં...
હિમાચલ પ્રદેશમાં વરસાદના કારણે થયેલા ભૂસ્ખલનથી ઓછામાં ઓછા 51 લોકોના મોત થયા છે. તેમાંથી શિમલામાં ભૂસ્ખલનની બે ઘટનાઓમાં 14 લોકોના...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશવાસીઓને સંબોધન કરતા સ્વતંત્રતા પર્વની ભાટ આપતા એક યોજનાની જાહેરાત કરી હતી.જેનુ નામ...
દેશના 77માં સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મણિપુર હિંસાનો ઉલ્લેખ કરતા કહ્યું કે,છેલ્લા કેટલાક દિવસોમાં મણિપુરમાં હિંસા ફેલાઈ.માતા-બહેનોના...
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતિહાસમાં, એક નામ યુવા ઉત્સાહ અને અતૂટ સમર્પણના પ્રતીક તરીકે ઊભું છે - ભગતસિંહ. એક પ્રભાવશાળી અને...
77માં સ્વતંત્રતા દિવસે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને"મારા સાથી નાગરિકો"તરીકે સંબોધિત કરવાનું છોડીને લાલ કિલ્લાની પ્રાચીર પરથી બોલતા તમણે "પરિવારના સભ્યો"તરીકે ઉલ્લેખ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 77માં સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રધ્વજને આપી સલામી આપી હતી.તેમણે પોતાના વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં સતત 10 મી વખત...
સ્વતંત્રતા દિવસ 2023: આપણે બધા આપણા દેશની સ્વતંત્રતાની ઉજવણી કરી રહ્યા છીએ. આ ખાસ અવસર પર એવા નાયકોને યાદ કરવા...
લોકસભા 2024ની આગામી લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષો સજ્જ થયા છે.ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પણ સક્રિય જોવા મળે છે.ત્યારે અમદાવાદ...
ગાંધીનગરના સરઢવ ગામ ખાતેથી કેન્દ્રીય રવિવારે કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ત્રણ હોસ્પિટલને MRI મશિનનું લોકાર્પણ કરવામાં...
આપણા દેશના 77 માં સ્વતંત્રતા દિવસની રાજ્ય કક્ષાની વલસાડ ખાતે થઈ રહેલીઉજવણી માં સહભાગી થવા આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ...
રાજકોટમાં આજે મહાનગર પાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવતા રેસકોર્સ આસપાસના વિસ્તારોમાં દેશભક્તિનો માહોલ સર્જાયો.તિરંગા યાત્રા પોલીસ હેડક્વાર્ટર સર્કલથી...
દેશનો 77 મો સ્વતંત્રતા દિવસ આવતી કાલે ઉજવાશે.આ નિમિત્તે શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ જવાનોને બિરદાવતા વિશેષ સન્માન આપવામાં આવે છે.ત્યારે...
ગુજરાતમાં દિવસે ને દિવસે અકસ્માતના બનાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ બાદ હવે પાલનપુર અંબાજી હાઇવે પર ધાણિયાણા ચાર...
પંડિત જવાહરલાલ નહેરૂએ ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. નેહરુ હજુ પણ સમકાલીન ભારતીય રાજકારણમા વિવાદાસ્પદ અને વારંવાર ઉલ્લેખિત વ્યક્તિ છે.વડા પ્રધાન...
વલસાડમાં 77મા સ્વાતંત્ર્ય દિનની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણીના ભાગરૂપે કપરાડા તાલુકાના અંભેટી આશ્રમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટીતંત્ર...
સક્રિય આતંકવાદી જાવેદ મટ્ટુનો ભાઈ રઈસ મટ્ટુ સ્વતંત્રતા દિવસ પહેલા તિરંગો લહેરાવતો જોવા મળ્યો હતો. જાવિદ મટ્ટુ, જેને ફૈઝલ/સાકિબ/મુસૈબ તરીકે...
ગલવાન ખીણમાં ઘાતક અથડામણના પરિણામે ભારતીય વાયુસેનાએ એક પ્રચંડ ઓપરેશન હાથ ધર્યું હતું,જેમાં 68,000 થી વધુ સૈન્ય સૈનિકો અને વિવિધ...
Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.