param

param

જ્ઞાનવાપી કેસ સાથે કૃષ્ણ જન્મભૂમિ મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો,વૈજ્ઞાનિક સર્વેની માંગની અરજી

જ્ઞાનવાપી કેસ સાથે કૃષ્ણ જન્મભૂમિ મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો,વૈજ્ઞાનિક સર્વેની માંગની અરજી

દેશમા જ્ઞાનવાપી દરગાહમાં મંદિર હોવા મામલે વિવિદ સુપ્રીમ કર્ટને આધીન છે.અને હાલ આ અંગે સુપ્રીમ કાર્ટની સૂચના આનુસાર ASI ની...

અમદાવાદનો યુવાન અભ્યાસ માટે લંડનમાં ગુમ થયો, ચિંતામાં ડૂબેલા પરિવારના શોધખોળના પ્રયાસો

અમદાવાદનો યુવાન અભ્યાસ માટે લંડનમાં ગુમ થયો, ચિંતામાં ડૂબેલા પરિવારના શોધખોળના પ્રયાસો

અમદાવાદ પાસેના વહેલાલ અને અમદાવાદના નવા નરોડાના રહેવાસી કુશ પટેલ ચાર દિવસથી લંડનમાં ગુમ થયો પરિવારનો 24 કલાક સુધી મોબાઈલ...

ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના નિવાસ્થને રાષ્ટ્રધ્વજ ફરકાવી સેલ્ફી લઈ નાગરિકોને પણ અપીલ કરી

ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના નિવાસ્થને રાષ્ટ્રધ્વજ ફરકાવી સેલ્ફી લઈ નાગરિકોને પણ અપીલ કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને રહેણાંક મકાન કે ઓફિસ પર તિરંગો ધ્વજ લહેરાવી તેની સેલ્ફિ લઈ સ્ટેટસ,ડીપી મુકવા આહવાન કર્યુ ગુજરાતના...

1947માં હિંદુઓ અને શીખોએ પોતાની દીકરીઓને કેમ મારવી પડી તે જાણવા માટે વાંચો આ લેખ

1947માં હિંદુઓ અને શીખોએ પોતાની દીકરીઓને કેમ મારવી પડી તે જાણવા માટે વાંચો આ લેખ

1947 જ્યારે ભારત-પાકિસ્તાનનું વિભાજન થયું ત્યારે લોકોને અમાનવીય વેદનાનો સામનો કરવો પડ્યો હતો. વિભાજન પછી થયેલી હિંસામાં લોકોએ તેમના ઘર,...

શિમલામાં ભારે ભૂસ્ખલન કારણે 50 થી વધુ શ્રદ્ધાળુઓ શિવમંદિરની નીચે દટાયા 9 મૃતદેહો હાથ લાગ્યા

શિમલામાં ભારે ભૂસ્ખલન કારણે 50 થી વધુ શ્રદ્ધાળુઓ શિવમંદિરની નીચે દટાયા 9 મૃતદેહો હાથ લાગ્યા

હિમાચલ પ્રદેશના શિમલામાં એક મોટી દુ:ખદ ઘટના સામે આવી છે. ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થયું જેમાં શિવમંદિર ભૂસ્ખલનની ચપેટમાં આવતા...

કોંગ્રેસના રણદીપ સુરજેવાલાના નિવેદન સામે ભાજપની તિખિ પ્રતિક્રિયા,જાણો શું અપાયા નિવેદન ?

કોંગ્રેસના રણદીપ સુરજેવાલાના નિવેદન સામે ભાજપની તિખિ પ્રતિક્રિયા,જાણો શું અપાયા નિવેદન ?

કોંગ્રેસના સાંસદ રણદીપ સુરજેવાલાએ આપેલા ભાજપને મત આપે છે અને ભાજપના સમર્થક છે તેઓ રાક્ષસી સ્વભાવના છે.હું મહાભારતની આ ભૂમિને...

કોરોના હજુ સંપૂર્ણ રીતે ગયો નથી. ખતરનાક નવા નવા વેરિયન્ટના કારણે કેસ વધવા લાગ્યા, જાણો લક્ષણો અને કેટલો ઘાતક છે

કોરોના હજુ સંપૂર્ણ રીતે ગયો નથી. ખતરનાક નવા નવા વેરિયન્ટના કારણે કેસ વધવા લાગ્યા, જાણો લક્ષણો અને કેટલો ઘાતક છે

ઓમિક્રોનનું નવું સબવેરિયન્ટ EG.5.1- કોરોનાના કેસમાં થયેલા ઘટાડાને કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો કે WHOએ ફરીથી કોરોનાને લઈને નવી...

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદ સ્થિત ઘર પર રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો,હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદ સ્થિત ઘર પર રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો,હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  જ્યારે  દેશવાસીઓને બે દિવસ પોતાના રહેણાક મકાન,ઓફિસ કે ધંધા-રોજગારના સ્થળે રાષ્ટ્રધ્વજ લહેરાવી તેની સેલ્ફિ લઈ સ્ટેટસ,ડીપી વગેરેમાં...

‘ગદર 2’એ રવિવારે ધમાલ મચાવી, ત્રીજા દિવસે 50 કરોડની કરી કમાણી, તોડ્યો ‘KGF 2’નો રેકોર્ડ!

‘ગદર 2’એ રવિવારે ધમાલ મચાવી, ત્રીજા દિવસે 50 કરોડની કરી કમાણી, તોડ્યો ‘KGF 2’નો રેકોર્ડ!

હિન્દી સિનેમાની સૌથી આઇકોનિક હિટ ફિલ્મોમાંની એક 'ગદર'ની સિક્વલ થિયેટરોમાં આવવાની હતી તે પહેલાથી જ નક્કી હતું કે ત્યારે તે...

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બન્યા,નિવાસસ્થાને તિરંગો લહેરાવ્યો

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બન્યા,નિવાસસ્થાને તિરંગો લહેરાવ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આજે અને કાલે એમ બે દિવસ પોતાના રહેણાંક મકાન કે ઓફિસ પર તિરંગો ધ્વજ લહેરાવી તેની...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિભાજન દરમિયાન જીવ ગુમાવનારા ભારતીયોને શ્રદ્ધાંજલિ આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિભાજન દરમિયાન જીવ ગુમાવનારા ભારતીયોને શ્રદ્ધાંજલિ આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના ભાગલા દરમિયાન જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને ભાગલા ભયાનક સ્મૃતિ દિવસના અવસર પર તે...

ઉત્તર પ્રદેશ રાજ્ય વિભાજનના પીડિતોને નમન કરશે,સમગ્ર રાજ્યમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાશે

ઉત્તર પ્રદેશ રાજ્ય વિભાજનના પીડિતોને નમન કરશે,સમગ્ર રાજ્યમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાશે

આજે 14મી ઓગસ્ટે ઉત્તર પ્રદેશ રાજ્યમાં વિભાજન દરમિયાન જીવ ગુમાવનારા લોકોને યાદ કરવામાં આવશે અને સમગ્ર રાજ્યમાં મોટા પાયે શ્રદ્ધાંજલિ...

કચ્છમાં ફરી અનુભવાયો ભૂકંપનો આંચકો,જાણો રિક્ટર સ્કેલ પર કેટલી તીવ્રતા અને ક્યાં કેન્દ્ર બિંદુ ?

કચ્છમાં ફરી અનુભવાયો ભૂકંપનો આંચકો,જાણો રિક્ટર સ્કેલ પર કેટલી તીવ્રતા અને ક્યાં કેન્દ્ર બિંદુ ?

ગુજરાતમા કચ્છ સહિત વિવિધ જિલ્લાઓમાં અવાર નવાર ભૂકંપના ઝટકા આવી રહ્યા છે.ત્યારે કચ્છમાં આજે ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.આજે...

આજે રાષ્ટ્રપતિ મુર્મુ દેશને સંબોધશે,સાંજે 7 વાગ્યાથી ઓલ ઈન્ડિયા રેડિયોના રાષ્ટ્રીય નેટવર્ક પર પ્રસારણ થશે

આજે રાષ્ટ્રપતિ મુર્મુ દેશને સંબોધશે,સાંજે 7 વાગ્યાથી ઓલ ઈન્ડિયા રેડિયોના રાષ્ટ્રીય નેટવર્ક પર પ્રસારણ થશે

આવતી કાલે આપણા દેશનુ મહત્વનુ રાષ્ટ્રીય પર્વ છે.15 ઓગસ્ટ 1947ના રોજ દેશમાં આઝાદીનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો.ત્યારે પ્રતિ વર્ષ 15...

વર્લ્ડ કપ 2023 પહેલા ભારતીય ટીમને ઝટકો : વેસ્ટ ઈન્ડિઝ સામે ભારત T20 શ્રેણીમાં હાર્યુ

વર્લ્ડ કપ 2023 પહેલા ભારતીય ટીમને ઝટકો : વેસ્ટ ઈન્ડિઝ સામે ભારત T20 શ્રેણીમાં હાર્યુ

વેસ્ટ ઈન્ડિઝે પાંચ મેચની T20 શ્રેણીની પાંચમી અને અંતિમ નિર્ણાયક મેચમાં ભારતને આઠ વિકેટે હરાવ્યું.આ જીત સાથે વેસ્ટ ઈન્ડિઝે આ...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  સ્વતંત્રતા પર્વની ઉજવણી માટે વલસાડ જશે,આજથી બે દિવસના ભરપુર કાર્યક્રમો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  સ્વતંત્રતા પર્વની ઉજવણી માટે વલસાડ જશે,આજથી બે દિવસના ભરપુર કાર્યક્રમો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી બે દિવસ વલસાડની મુલાકાતે જવાના છે.તેઓ આજે સવારે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંભેટીની મુલાકાત લેશે.તેઓ અંભેટી આશ્રમમાં...

રાષ્ટ્રના સ્વતંત્રતા પર્વે વધુ એક ગુલામીના પ્રતિકને કરાશે અલવિદા,સ્વદેશી 21 તોપની અપાશે સલામી,જાણો સંપૂર્ણ વિગત 

રાષ્ટ્રના સ્વતંત્રતા પર્વે વધુ એક ગુલામીના પ્રતિકને કરાશે અલવિદા,સ્વદેશી 21 તોપની અપાશે સલામી,જાણો સંપૂર્ણ વિગત 

15 ઓગસ્ટ એટલે કે દેશના સ્વતંત્રતા દિવસ પ્રસંગે આ વખતે વધુ એક ગુલામીના પ્રતિકને અલવિદા કરાશે.આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી...

અરે રામ  ! મહારાષ્ટ્રના થાણે સ્થિત શિવાજી હોસ્પિટલમાં 24 કલાકમાં 18 દર્દીના મોત,જાણો વધુ વિગત

અરે રામ ! મહારાષ્ટ્રના થાણે સ્થિત શિવાજી હોસ્પિટલમાં 24 કલાકમાં 18 દર્દીના મોત,જાણો વધુ વિગત

મહારાષ્ટ્રના થાણે ખાતેના કલવામાં આવેલી છત્રપતિ શિવાજી મહારાજ મેમોરિયલ હોસ્પિટલ વધુ એક વખત ચર્ચામાં આવી છે.આ હોસ્પિટલમાં 24 કલાકમાં 18...

વડાપ્રધાન મોદીએ કર્યુ ટ્વીટ : ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં ભાગ લેવા વિનંતી,ડીપીમા ત્રિરંગો લગાવવાની અપીલ

વડાપ્રધાન મોદીએ કર્યુ ટ્વીટ : ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં ભાગ લેવા વિનંતી,ડીપીમા ત્રિરંગો લગાવવાની અપીલ

સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર લોકોને તેમની ડીપી બદલવા અને ત્રિરંગો ઝંડો લગાવવાની અપીલ કરી.વડાપ્રધાન મોદીએ...

રાજસ્થાન તરફ સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ફરી વરસાદની આગાહી,હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે.જાણો ક્યાં ફૂંકાશે ભારે પવન ?

રાજસ્થાન તરફ સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ફરી વરસાદની આગાહી,હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે.જાણો ક્યાં ફૂંકાશે ભારે પવન ?

છેલ્લા કેટલાક દિવસોના વિરામ બાદ હવે વળી પાછી વરસાદની વકી હવામાન વિભાગે કરી છે. જે અનુસાર રાજ્યમાં આગામી 5 દિવસ...

‘મોતિયા અંધત્વ મુક્ત ગુજરાત’ : ‘રાષ્ટ્રીય નેત્ર જ્યોતિ અભિયાન’ હેઠળ મોતિયાના ઓપરેશન્સમાં રાજ્ય દેશમાં પ્રથમ ક્રમે

‘મોતિયા અંધત્વ મુક્ત ગુજરાત’ : ‘રાષ્ટ્રીય નેત્ર જ્યોતિ અભિયાન’ હેઠળ મોતિયાના ઓપરેશન્સમાં રાજ્ય દેશમાં પ્રથમ ક્રમે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય એવા ગુજરાતે તેમની સંવેદનશીલ પહેલ ‘રાષ્ટ્રીય નેત્ર જ્યોતિ અભિયાન અંતર્ગત’વર્ષ 2022-23 માટે મોતિયાના ઓપરેશન્સના 1,26,300ના...

કચ્છના દરિયાકાંઠે તરતુ ચરસ,10 બિનવારસી પેકેટ મળ્યા,BSF ના ટીમે જથ્થો જપ્ત કર્યો

કચ્છના દરિયાકાંઠે તરતુ ચરસ,10 બિનવારસી પેકેટ મળ્યા,BSF ના ટીમે જથ્થો જપ્ત કર્યો

ગુજરાતના દરિયાકાંઠાનો ગેરકાયદેસર કેફી પદાર્થોની હેરાફેરી માટે કેટલાક તત્વો ઉપયોગ કરે છે.પરંતુ આપણી સુરક્ષા એજન્સિઓ અને પાલીસ તેને નિષ્ફળ બનાવે...

કેન્દ્રિય ગૃહ મંત્રીના સંસદીય મતવિસ્તાર અને મુખ્મંત્રીના વિધાનસભા મતવિસ્તાર ઘાટલોડીયામાં રાષ્ટ્ર ભક્તિનો અનેરો માહોલ

કેન્દ્રિય ગૃહ મંત્રીના સંસદીય મતવિસ્તાર અને મુખ્મંત્રીના વિધાનસભા મતવિસ્તાર ઘાટલોડીયામાં રાષ્ટ્ર ભક્તિનો અનેરો માહોલ

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'મારી માટી,મારો દેશ' અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘાટલોડીયા વોર્ડ ઓફીસથી...

વિજ્ઞાન ભારતી તેમજ વિજ્ઞાન ગુર્જરીના વિદ્યાર્થીઓમાં સંશોધનાત્મક અભિગમ વિકસે તે માટે મુખ્યમંત્રીની હાજરીમાં આયામોના લોકાર્પણ

વિજ્ઞાન ભારતી તેમજ વિજ્ઞાન ગુર્જરીના વિદ્યાર્થીઓમાં સંશોધનાત્મક અભિગમ વિકસે તે માટે મુખ્યમંત્રીની હાજરીમાં આયામોના લોકાર્પણ

અખિલ ભારતીય ધોરણે કાર્ય કરતી સંસ્થા વિજ્ઞાન ભારતીનું ગુજરાતનું એકમ એટલે કે વિજ્ઞાન ગુર્જરી.વિજ્ઞાન ભારતી અને વિજ્ઞાન ગુર્જરી સ્વદેશી વિજ્ઞાન...

શહેરી વિસ્તારના ધારાસભ્યોને શહેરી મત ક્ષેત્રોમાં માર્ગ મરામત-માર્ગ વિકાસના કામો માટે ગ્રાન્ટ ફાળવાશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય

શહેરી વિસ્તારના ધારાસભ્યોને શહેરી મત ક્ષેત્રોમાં માર્ગ મરામત-માર્ગ વિકાસના કામો માટે ગ્રાન્ટ ફાળવાશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી વિસ્તારોમાં માર્ગ-રોડ રસ્તાના કામો માટે શહેરી વિસ્તારના ધારાસભ્યોને રૂપિયા બે કરોડની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો...

ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય ગુજરાતમાં નિવૃત રમતવીરો મળશે પેન્શન 

ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય ગુજરાતમાં નિવૃત રમતવીરો મળશે પેન્શન 

રાજ્યમાં નિવૃત રમતવીરોને લઈ રાજ્ય સરકારે પેન્શન લઈ મોટો નિર્ણય લીધો છે.રાજ્ય સરકાર દર મહિને 3 હજારનો પેન્શન આપશે.7 સભ્યની...

ગાંધીનગરના પાલજ ખાતે વિજ્ઞાન ગુર્જરી ઈનોવેશન ક્લબનો સીએમ ભૂપેન્દ્ર પટેલે  આરંભ કરાવ્યો 

ગાંધીનગરના પાલજ ખાતે વિજ્ઞાન ગુર્જરી ઈનોવેશન ક્લબનો સીએમ ભૂપેન્દ્ર પટેલે આરંભ કરાવ્યો 

મુખ્યમંત્રી ભુપેન્દ્રભ પટેલ આજે ગાંધીનગરના પાલજ ખાતે વિજ્ઞાન ભારતીની વિજ્ઞાન ગુર્જરી સંસ્થા દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ 'ભારતીય...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંત શિરોમણી ગુરુદેવ રવિદાસ સ્મારક સ્થળનું ભૂમિપૂજન કર્યું,કહ્યુ લોકાર્પણ કરવા પણ હું જ આવીશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંત શિરોમણી ગુરુદેવ રવિદાસ સ્મારક સ્થળનું ભૂમિપૂજન કર્યું,કહ્યુ લોકાર્પણ કરવા પણ હું જ આવીશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં સંત શિરોમણી ગુરુદેવ રવિદાસ સ્મારકનો શિલાન્યાસ કર્યા બાદ સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યુ કે...

અમદાવાદ શહેરમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન

અમદાવાદ શહેરમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે અમદાવાદમાં વસ્ત્રાપુર, SG હાઇવે સહિતના વિસ્તારોમાં વરસાદ પડતાં  વાતાવરણમાં...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ ગાંધીધામમાં ઈફકોના DAP પ્લાન્ટનું કર્યું ભૂમિપૂજન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ ગાંધીધામમાં ઈફકોના DAP પ્લાન્ટનું કર્યું ભૂમિપૂજન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ ગુજરાતનાં બે દિવસના પ્રવાસે છે.આજે કચ્છના પ્રવાસે છે. ગાંધીધામમાં તેમણે કંડલા ઈફકોના DAP પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું તેમણે...

ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના કાયદાકીય વિવાદનો અંત ચેરીટી કમિશ્રરના હુકમથી દેવ પક્ષનો વિજય 

ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના કાયદાકીય વિવાદનો અંત ચેરીટી કમિશ્રરના હુકમથી દેવ પક્ષનો વિજય 

ગઢના છેલ્લા ઘણા સમયથી આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે ચાલતી કાયદાકીય લડતનો અંત આવ્યો છે.જેમાં દેવ પક્ષનો વિજયનો વિજય...

દેશને કૃષિક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં નવી હરિત ક્રાંતિના બીજ રોપાયા : કેન્દ્રિય સહકાર  મંત્રી અમિત શાહ

દેશને કૃષિક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં નવી હરિત ક્રાંતિના બીજ રોપાયા : કેન્દ્રિય સહકાર  મંત્રી અમિત શાહ

કેન્દ્રિય ગૃહમંત્રી તથા સહકાર મંત્રી અમિત શાહે ગાંધીધામ-કંડલામાં ઇફ્કો ખાતે રૂપિયા ૩૫૦ કરોડના ખર્ચે તૈયાર થનારા વિશ્વના પ્રથમ નેનો DAP...

યુવાઓએ વિદ્યાર્થી કાળ દરમિયાન ગોલ સેટ કરી તે દિશામાં આગળ વધવું જરૂરી : ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ

યુવાઓએ વિદ્યાર્થી કાળ દરમિયાન ગોલ સેટ કરી તે દિશામાં આગળ વધવું જરૂરી : ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ

ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે ભારત સરકારે “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યુ.જે અંતર્ગત શિક્ષણ...

હું વિદ્યાર્થી રહ્યો એ વિશ્વવિદ્યાલયે ડૉક્ટર ઑફ લિટરેચરની પદવીથી સન્માન કર્યું તે માટે સવિનય આભાર : આચાર્ય દેવવ્રતજી

હું વિદ્યાર્થી રહ્યો એ વિશ્વવિદ્યાલયે ડૉક્ટર ઑફ લિટરેચરની પદવીથી સન્માન કર્યું તે માટે સવિનય આભાર : આચાર્ય દેવવ્રતજી

હરિયાણાની પ્રતિષ્ઠિત,પ્રાચીન અને સૌથી મોટી કુરૂક્ષેત્ર યુનિવર્સિટીએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને પ્રાકૃતિક કૃષિ,ગોપાલન,ગૌ નસ્લ સુધાર,પ્રાકૃતિક અને યૌગિક ચિકિત્સા,સામાજિક સમરસતા,વૃક્ષારોપણ,જળ સંરક્ષણ...

યુવાનોના સર્વાંગી વિકાસ માટે i-Hub દ્વારા રાજ્યના સ્ટાર્ટઅપ્સ માટે અત્યાધુનિક સેન્ટર વિકસિત કરાશે

યુવાનોના સર્વાંગી વિકાસ માટે i-Hub દ્વારા રાજ્યના સ્ટાર્ટઅપ્સ માટે અત્યાધુનિક સેન્ટર વિકસિત કરાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતે યુવાનોના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ યોજનાઓ હાથ ધરી.દેશભરના યુવાનો સ્ટાર્ટઅપ્સની દિશામાં આગળ વધી રહ્યા છે...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સથી પશ્ચિમ બંગાળમાં ભાજપની પંચાયતી રાજ પરિષદમાં ભાગ લીધો 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સથી પશ્ચિમ બંગાળમાં ભાજપની પંચાયતી રાજ પરિષદમાં ભાગ લીધો 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સથી પશ્ચિમ બંગાળમાં હાવડામાં યોજાઇ રહેલા ભાજપના પંચાયતી રાજ પરિષદના કાર્યક્રમમાં ભાગ લીધો કહ્યું કે...

કેન્દ્રિય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે ગાંધીધામમાં ઇફ્કોના નેનો DAP પ્લાન્ટનું કર્યુ ભૂમિપૂજન,જાણો ખેડૂતોને શું આપી ખાતરી  ? 

કેન્દ્રિય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે ગાંધીધામમાં ઇફ્કોના નેનો DAP પ્લાન્ટનું કર્યુ ભૂમિપૂજન,જાણો ખેડૂતોને શું આપી ખાતરી ? 

કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે.જેના પ્રથમ દિવસે તેઓ સરહદી કચ્છની મુલાકાતે...

જાણો કેવું હશે રોબોટિક્સનું ભવિષ્ય

જાણો કેવું હશે રોબોટિક્સનું ભવિષ્ય

ટેક્નોલોજીમાં ઝડપથી આગળ વધી રહેલા વિશ્વમાં, રોબોટિક્સના ક્ષેત્રે કેન્દ્ર સ્થાન લીધું છે. ફ્યુચરિસ્ટિક સાયન્સ-ફિક્શનથી લઈને રોજિંદા જીવનની એપ્લિકેશન્સ સુધી, રોબોટ્સ...

ગુજરાતમાં ઉત્પાદન ક્ષમતા ધરાવતા કંપની હવે દેશમાં સોલર પાવર પ્લાન્ટ સ્થાપશે.

ગુજરાતમાં ઉત્પાદન ક્ષમતા ધરાવતા કંપની હવે દેશમાં સોલર પાવર પ્લાન્ટ સ્થાપશે.

કેન્દ્રની મોદી સરકાર રિન્યુએબલ એનર્જીને ઘણું મહત્વ આપે છે. દેશમાં બીજો સૌથી મોટો સોલર પાવર પ્લાન્ટ સ્થાપવાની તૈયારીઓ ચાલી રહી...

કેન્દ્રિય ગૃહમંત્રી તથા સહકારીતા મંત્રી અમિત શાહનું સ્થાનિક અગ્રણાઓ દ્વારા કચ્છમાં સ્વાગત સન્માન 

કેન્દ્રિય ગૃહમંત્રી તથા સહકારીતા મંત્રી અમિત શાહનું સ્થાનિક અગ્રણાઓ દ્વારા કચ્છમાં સ્વાગત સન્માન 

ગાંધીધામ-કંડલામાં ઇફ્કો ખાતે નેનો DAP પ્રવાહી પ્લાન્ટના શિલાન્યાસ પ્રસંગે દેશના કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનું કંડલા એરપોર્ટ ખાતે...

શું તમે પણ લીલા મરચા ખાવાના શોખીન છો અને તેનું અથાણું ખાવા માંગો છો? તો આ રીતે બનાવો

શું તમે પણ લીલા મરચા ખાવાના શોખીન છો અને તેનું અથાણું ખાવા માંગો છો? તો આ રીતે બનાવો

જો તમે લીલા મરચા ખાવાના શોખીન છો તો તેનું અથાણું ચોક્કસ ટ્રાય કરો. લીલા મરચાંના સરસવથી ભરેલા અથાણાંનો સ્વાદ તમને...

વડાપ્રધાન  નરેન્દ્ર  મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યનથી પશ્ચિમ બંગાળમાં ભાજપની પંચાયતી રાજ પરિષદમાં સહભાગી થયા,TMC પર કર્યા શાબ્દિક પ્રહાર

વડાપ્રધાન  નરેન્દ્ર  મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યનથી પશ્ચિમ બંગાળમાં ભાજપની પંચાયતી રાજ પરિષદમાં સહભાગી થયા,TMC પર કર્યા શાબ્દિક પ્રહાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સથી પશ્ચિમ બંગાળના હાવડામાં યોજાઈ રહેલા ભાજપના પંચાયતી રાજ પરિષદના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.પંચાયતી રાજ પરિષદને...

‘શક્ય તેટલી વહેલી તકે દેશ છોડી દો’, નાઈજરમાં રહેતા ભારતીય નાગરિકો માટે  સરકારે એડવાઈઝરી જારી કરી

‘શક્ય તેટલી વહેલી તકે દેશ છોડી દો’, નાઈજરમાં રહેતા ભારતીય નાગરિકો માટે સરકારે એડવાઈઝરી જારી કરી

કેન્દ્ર સરકારે શુક્રવારે આફ્રિકન દેશ નાઈજરમાં રહેતા ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે દેશ...

‘ડાંગના ‘ડીઅર બ્રિડીંગ સેન્ટર’ની ફળશ્રૃતિ : પૂર્ણા અભયારણ’માં હરણની સંખ્યા 50 થી વધીને 64 થઇ

‘ડાંગના ‘ડીઅર બ્રિડીંગ સેન્ટર’ની ફળશ્રૃતિ : પૂર્ણા અભયારણ’માં હરણની સંખ્યા 50 થી વધીને 64 થઇ

વન વિભાગ દ્વારા ડાંગમાં શરૂ કરાયેલા‘ડીઅર બ્રિડીંગ સેન્ટર’ના પરિણામ સ્વરૂપે આ જંગલોમાંથી લુપ્ત થયેલા હરણ-ચિત્તલનો વર્ષો બાદ પુન:વન પ્રવેશ થયો...

OMG 2ના નિર્માતાઓ સામે પગલાં લેવાશે, મહાકાલના પૂજારીએ વિરોધ કર્યો

OMG 2ના નિર્માતાઓ સામે પગલાં લેવાશે, મહાકાલના પૂજારીએ વિરોધ કર્યો

બોલીવુડના પ્રખ્યાત અભિનેતા અક્ષય કુમાર અભિનીત ફિલ્મ OMG-2ને લઈને ઉજ્જૈનના મહાકાલ મંદિરના પૂજારીઓ દ્વારા વિરોધ ચાલુ છે. તેઓ ફિલ્મ સામે...

ભારતીય અવકાશ યુગના પ્રણેતા વિક્રમ સારાભાઈને જન્મ જયંતી પર શત્ શત્  નમન

ભારતીય અવકાશ યુગના પ્રણેતા વિક્રમ સારાભાઈને જન્મ જયંતી પર શત્ શત્ નમન

ડૉ.વિક્રમ સારાભાઈનો જન્મ 12 ઓગસ્ટ,1919ના રોજ અમદાવાદ ખાતે થયો હતો.ડૉ.વિક્રમ સારાભાઈએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી શિક્ષણ પૂર્ણ કર્યું અને પછી તેમની કારકિર્દી...

દેશભરના રેલવે સ્ટેશનો પર મળશે જેનરિક દવાઓ,પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રો શરૂ કરવામાં આવશે

દેશભરના રેલવે સ્ટેશનો પર મળશે જેનરિક દવાઓ,પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રો શરૂ કરવામાં આવશે

ભારતીય રેલવે મંત્રાલય દેશભરના રેલવે સ્ટેશનો પર પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રો સ્થાપશે. તમામને પોષણક્ષમ ભાવે ગુણવત્તાયુક્ત દવાઓ ઉપલબ્ધ કરાવવાનો હેતુ...

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં ભૂસ્ખલન,ઘટનામાં અમદાવાદના 3 સહિત 5 લોકોના નિધન

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં ભૂસ્ખલન,ઘટનામાં અમદાવાદના 3 સહિત 5 લોકોના નિધન

ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. જેમાં કેદારનાથ યાત્રા માર્ગ પર ભૂસ્ખલનના કારણે કુલ 5 લોકો જેમાં 3 લોકો ગુજરાતી સહિતના...

પંજાબ પોલીસે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુના ઘરે લોકોને “તિરંગો” ફરકાવતા કેમ રોક્યા?

પંજાબ પોલીસે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુના ઘરે લોકોને “તિરંગો” ફરકાવતા કેમ રોક્યા?

લુધિયાણાના ગુરસિમરન સિંઘ મંડની આગેવાનીમાં કેટલાક કાર્યકરોએ શુક્રવારે (11 ઓગસ્ટ) ચંદીગઢના સેક્ટર 15માં આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)ના અલગતાવાદી...

વડોદરામાં નબીરાએ નશાની હાલતમાં કર્યો અકસ્માત

વડોદરામાં નબીરાએ નશાની હાલતમાં કર્યો અકસ્માત

ગુજરાતમાં એક્સિડન્ટની ઘટનાઓ વધવા લાગી છે.જેમાં વડોદરામાં શહેરમાં કારેલીબાગ વિસ્તારમાં આવેલા પાણીની ટાંકી રોડ પર કાર ચાલકે સ્ટિંયરિંગ કાબૂ ગુમાવતાં...

ભારતીય અવકાશ યુગના પ્રણેતા ડૉ.વિક્રમ સારાભાઈની આજે જન્મ જયંતિ,તેમના જીવન ઝરમર પર એક નજર

ભારતીય અવકાશ યુગના પ્રણેતા ડૉ.વિક્રમ સારાભાઈની આજે જન્મ જયંતિ,તેમના જીવન ઝરમર પર એક નજર

આજે આપણે ચંદ્ર સુધી પહોંચવા પ્રયાસ કરી રહ્યા છીએ અને ગણતરીના દિવસોમાં તેમા સફળતા મળશે તેવી આશા છે.ત્યારે આજે 12...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મધ્ય પ્રદેશના પ્રવાસે, સંત રવિદાસને સમર્પિત સ્મારકનો શિલાન્યાસ કરશે,જાણો વધુ વિગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મધ્ય પ્રદેશના પ્રવાસે, સંત રવિદાસને સમર્પિત સ્મારકનો શિલાન્યાસ કરશે,જાણો વધુ વિગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના પ્રવાસે જશે.જ્યાં તેઓ આજે 4 હજાર કરોડ રૂપિયાથી વધુના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.જેમાં...

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે,કચ્છના વડામથક  ભૂજ પહોંચ્યા,સર્કિટ હાઉસ ખાતે કર્યુ રાત્રિ રોકાણ,આજે સરહદી વિસ્તારમાં કાર્યક્રમો 

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે,કચ્છના વડામથક  ભૂજ પહોંચ્યા,સર્કિટ હાઉસ ખાતે કર્યુ રાત્રિ રોકાણ,આજે સરહદી વિસ્તારમાં કાર્યક્રમો 

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે.ગત રાત્રે તેઓ કચ્છના ભૂજ એરપોર્ટ પર પહોંચ્યા હતા.બાદમાં સર્કિટ હાઉસ ખાતે તેમનુ...

CM ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ મહેસુલ વિભાગ હરકતમાં

CM ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ મહેસુલ વિભાગ હરકતમાં

રાજ્યનાં મહેસુલ વિભાગમાં છેલ્લા એક મહિનાંથી પેન્ડિંગ ફાઈલનો નિકાલ કરવાનો મુખ્યમંત્રી દ્વારા આદેશ કરવામાં આવતા મહેસુલ વિભાગ દ્વારા 10 હજારથી...

મારી માટી મારો દેશ કાર્યક્રમમાં ગાંધીધામમાં હર્ષ સંઘવી સહભાગી બન્યા

મારી માટી મારો દેશ કાર્યક્રમમાં ગાંધીધામમાં હર્ષ સંઘવી સહભાગી બન્યા

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર‌ ઘર તિરંગા અભિયાન અને મારી માટી,મારો દેશ કાર્યક્રમનું આયોજન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન હેઠળ...

નાગરિકો પોતાના ઘરે તિરંગો લહેરાવીને વીર શહીદોને વંદન કરે : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

નાગરિકો પોતાના ઘરે તિરંગો લહેરાવીને વીર શહીદોને વંદન કરે : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

આજરોજ ગાંધીધામ ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિશાળ તિરંગા રેલીનું આયોજન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ગરિમામય ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું...

સુરત શહેરમાં વાહન ચાલકને લાફો મારનાર પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાયો

સુરત શહેરમાં વાહન ચાલકને લાફો મારનાર પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાયો

સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ ચલણ અંગે પોલીસ કર્મીએ વાહનચાલકને લાફો મારવા મુદ્દે સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રેલવે ડિવાઇએસપીએ...

બ્રિટિશ કાયદાઓ હટાવવાની પ્રક્રિયા શરૂ, અમિત શાહે લોકસભામાં 3 મહત્વના બિલ રજૂ કર્યા, સજા કરતાં ન્યાય પર વધુ રહેશે ભાર

બ્રિટિશ કાયદાઓ હટાવવાની પ્રક્રિયા શરૂ, અમિત શાહે લોકસભામાં 3 મહત્વના બિલ રજૂ કર્યા, સજા કરતાં ન્યાય પર વધુ રહેશે ભાર

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે (11 ઓગસ્ટ) લોકસભામાં ભારતીય દંડ સંહિતા (IPC), ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC) અને ભારતીય પુરાવા...

PM મોદી ડિગ્રી વિવાદ બદનક્ષી કેસઃ ગુજરાત હાઈકોર્ટ તરફથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઝટકો

PM મોદી ડિગ્રી વિવાદ બદનક્ષી કેસઃ ગુજરાત હાઈકોર્ટ તરફથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઝટકો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીની લઇને કરેલા નિવેદન અંગે ગુજરાત યુનિવર્સિટીએ બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો.આ કેસમાં...

G20 ભ્રષ્ટાચાર વિરોધી બેઠકમાં ભાગ લેવા ભારતમાં UK સુરક્ષા મંત્રી ટોમ ટુગેનહાટ ભારતની મુલાકાતે,જોણો શું કહ્યુ ?  

G20 ભ્રષ્ટાચાર વિરોધી બેઠકમાં ભાગ લેવા ભારતમાં UK સુરક્ષા મંત્રી ટોમ ટુગેનહાટ ભારતની મુલાકાતે,જોણો શું કહ્યુ ?  

G20 ભ્રષ્ટાચાર વિરોધી બેઠકમાં ભાગ લેવા ભારતમાં બ્રિટનના સંરક્ષણ મંત્રી ટોમ ટુગેનહાટ સુરક્ષા પહેલ પર દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા અને...

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મંત્રી શ્રી મનસુખ માંડવિયા ગુજરાતનાં પ્રવાસે

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મંત્રી શ્રી મનસુખ માંડવિયા ગુજરાતનાં પ્રવાસે

ભાવનગર જિલ્લાના બે દિવસના પ્રવાસે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મંત્રી શ્રી મનસુખ માંડવિયાનું થયું આગમન હેલીપેડ ખાતે હોદ્દેદારો અગ્રણીઓ દ્વારા કરાયું...

સુરતમાં દિન દહાડે બેંકમાં લૂંટની ઘટના,રૂ.13 લાખની સનસની ખેજ લૂંટ 

સુરતમાં દિન દહાડે બેંકમાં લૂંટની ઘટના,રૂ.13 લાખની સનસની ખેજ લૂંટ 

સુરતમાં ધોળે દિવસે બેંકમાં લૂંટની ઘટના સામે આવી છે.સુરતના સચિન પાસે આવેલા વાંઝ ગામમાં સવારે બેંક ઓફ મહારાષ્ટ્ર ખુલતાની સાથે...

સુરતમાં ધોળે દિવસે બેંકમાં 13 લાખની લૂંટની સનસની ખેજ ઘટના,બાઈક પર આવેલા પાંચ લૂંટારૂ,CCTV માં કેદ

સુરતમાં ધોળે દિવસે બેંકમાં 13 લાખની લૂંટની સનસની ખેજ ઘટના,બાઈક પર આવેલા પાંચ લૂંટારૂ,CCTV માં કેદ

સુરતમાં ધોળે દિવસે બેંકમાં લૂંટની ઘટના સામે આવી છે.સુરતના સચિન પાસે આવેલા વાંઝ ગામમાં સવારે બેંક ઓફ મહારાષ્ટ્ર ખુલતાની સાથે...

અમેરિકન સિંગર મેરી મિલબેને મણિપુર મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન

અમેરિકન સિંગર મેરી મિલબેને મણિપુર મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન

અમેરિકન સિંગર મેરી મિલબેને મણિપુર મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન કર્યું છે. વાત જાણે એમ છે કે, મિલબેને કહ્યું કે,...

Instagram પર વિરાટ કોહલી-પ્રિયંકા  એક પોસ્ટથી કેટલી કમાણી કરે છે? જાણો, કોણ કટલા કમાય છે?

Instagram પર વિરાટ કોહલી-પ્રિયંકા એક પોસ્ટથી કેટલી કમાણી કરે છે? જાણો, કોણ કટલા કમાય છે?

સોશિયલ મીડિયાની મદદથી ઓનલાઈન પૈસા કમાવવાનું કેટલું સરળ થઈ ગયું છે, તે આજકાલ ઈન્સ્ટાગ્રામ પર જોવા મળે છે. લાખો લોકોએ...

અમેરિકન સિંગર મેરી મિલબેને મણિપુર મુદ્દે PM મોદીને સમર્થન કર્યું 

અમેરિકન સિંગર મેરી મિલબેને મણિપુર મુદ્દે PM મોદીને સમર્થન કર્યું 

અમેરિકન સિંગર મેરી મિલબેને મણિપુર મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન કર્યું પર નિશાન સાધ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હમેશા પૂર્વોત્તર...

ભારત માતાની આઝાદી માટે માત્ર 19 વર્ષની નાની વયે ફાંસીને વહાલી કરનારા  અમર શહીદ ખુદીરામ બોઝના શહીદ દિવસ પર લાખો વંદન.

ભારત માતાની આઝાદી માટે માત્ર 19 વર્ષની નાની વયે ફાંસીને વહાલી કરનારા અમર શહીદ ખુદીરામ બોઝના શહીદ દિવસ પર લાખો વંદન.

ભારતના મહાન ક્રાંતિકાર ખુદીરામ બોઝ જન્મ 3 ડિસેમ્બર 1889 ના રોજ પશ્ચિમ બંગાળના મિદનાપુર જિલ્લાના બહુવૈ ગામમાં થયો હતો. માત્ર 19...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વળતો પ્રહાર,કહ્યું 5 માર્ચ 1966માં કોંગ્રેસે મિઝોરમમાં એરફોર્સ દ્વારા નાગરિકો પર હુમલો કરાવ્યો હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વળતો પ્રહાર,કહ્યું 5 માર્ચ 1966માં કોંગ્રેસે મિઝોરમમાં એરફોર્સ દ્વારા નાગરિકો પર હુમલો કરાવ્યો હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે લોકસભામાં સંબોધન કર્યું હતું.મણિપુર હિંસા પર નિવેદન આપતી વખતે તેમણે મિઝોરમમાં 5 માર્ચ,1966ની ઘટનાનો ઉલ્લેખ કર્યો...

અવિશ્વાસ પ્રસ્તાવ પર પીએમ મોદીનો જવાબ, ભાજપ 2024ની ચૂંટણીમાં જૂના તમામ રેકોર્ડ તોડી દેશે

અવિશ્વાસ પ્રસ્તાવ પર પીએમ મોદીનો જવાબ, ભાજપ 2024ની ચૂંટણીમાં જૂના તમામ રેકોર્ડ તોડી દેશે

અવિશ્વાસ પ્રસ્તાવ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિપક્ષને ધ્યાનમાં રાખીને કહ્યું કે આજ ભલે અવિશ્વાસ પર વાત કરવાની છે. પરંતુ જનતાને...

રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય

રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની માર્ગદર્શન હેઠળ અગ્રીમતાના ધોરણે કામો હાથ ધરાશે કચ્છ જિલ્લા માટે બે તબક્કાના કામો માટે ટેન્ડર પ્રક્રિયા...

ગુજરાતમાં ‘મારી માટી મારો દેશ’ અભિયાનને  સાર્વત્રિક  વ્યાપક જન પ્રતિસાદ સાંપડ્યો, 6 લાખથી વધુ નાગરિકો સહભાગી થયા 

ગુજરાતમાં ‘મારી માટી મારો દેશ’ અભિયાનને  સાર્વત્રિક  વ્યાપક જન પ્રતિસાદ સાંપડ્યો, 6 લાખથી વધુ નાગરિકો સહભાગી થયા 

દેશ માટે પોતાનું જીવન ન્યોછાવર કરનારા'વીરો'ને શ્રદ્ધાંજલિ આપવા રાષ્ટ્રવ્યાપી અભિયાન‘મારી માટી મારો દેશ’નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાપીથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો...

રશિયાના લુના-25 મિશન ચંદ્ર પર પ્રક્ષેપણ માટે ભારતીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને પાઠવ્યા અભિનંદન

રશિયાના લુના-25 મિશન ચંદ્ર પર પ્રક્ષેપણ માટે ભારતીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને પાઠવ્યા અભિનંદન

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ISRO એ તેના રશિયન સમકક્ષ Roscosmos,સ્પેસ ફ્લાઇટ્સ માટે જવાબદાર રશિયન ફેડરેશનના રાજ્ય કોર્પોરેશનને લગભગ પાંચ દાયકામાં...

જ્ઞાનવાપી અંગેના બે કેસની આજે સુનાવણી,સર્વે કરતી ASI ટીમમાં કાનપુરના નિષ્ણાંતો જોડાયા

જ્ઞાનવાપી અંગેના બે કેસની આજે સુનાવણી,સર્વે કરતી ASI ટીમમાં કાનપુરના નિષ્ણાંતો જોડાયા

જ્ઞાનવાપી પરિસરમાં કબરનો ઉલ્લેખ કરીને ઉર્સ,ચાદર,ગાગર સહિતના ધાર્મિક કાર્યોની માગણીના પ્રાર્થના પત્ર પર આજે સુનાવણી હાથ ધરાશે.લોહતાના મુખ્તાર અહેમદ અને...

તૂર્કીયેમાં ફરી ધરતીકંપ,5.3ની તીવ્રતા સાથે ધરા ધ્રૂજતા લોકોમાં ફફડાટ,જાણો વધુ વિગતો 

તૂર્કીયેમાં ફરી ધરતીકંપ,5.3ની તીવ્રતા સાથે ધરા ધ્રૂજતા લોકોમાં ફફડાટ,જાણો વધુ વિગતો 

મોડી રાતે તૂર્કીયેના દક્ષિણ વિસ્તારમાં ફરીવાર ધરતીકંપ આવ્યો.5.3ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ભય જોવા મળ્યો હતો.માહિતી અનુસાર ભૂકંપને લીધે કેટલાક...

ગુજરાતમાં આજે ફરી વરસાદની આગાહી,રાજ્યમાં હળવો વરસાદ થઈ શકે,સૌરાષ્ટ્રમાં પવન રહેશે

ગુજરાતમાં આજે ફરી વરસાદની આગાહી,રાજ્યમાં હળવો વરસાદ થઈ શકે,સૌરાષ્ટ્રમાં પવન રહેશે

હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગના અનુમાન મુજબ આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે.તો મોટાભાગના વિસ્તારોના વાતાવરણમાં બદલાવ...

અવિશ્વાસ પ્રસ્તાવ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષને આડેહાથ લીધા,કહ્યુ આ અમારા માટે નથી પરંતુ આ તેમના માટે ફ્લોર ટેસ્ટ 

અવિશ્વાસ પ્રસ્તાવ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષને આડેહાથ લીધા,કહ્યુ આ અમારા માટે નથી પરંતુ આ તેમના માટે ફ્લોર ટેસ્ટ 

લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષને આડેહાથ લીધા હતા.તેમણે કહ્યુ કે દેશની જનતાએ અમારી સરકારમાં વારંવાર વિશ્વાસ...

લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિપક્ષ પર મોટુ નિવેદન,જાણો શું ક્હ્યુ ? 

લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિપક્ષ પર મોટુ નિવેદન,જાણો શું ક્હ્યુ ? 

લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિપક્ષ પર મોટુ નિવેદન આપ્યુ છે.વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર જોદાર શાબ્દિક...

હરિયાણામાં ગોઝારો અકસ્માત સર્જાયો

હરિયાણામાં ગોઝારો અકસ્માત સર્જાયો

હરિયાણાના ગઝ્ઝર જિલ્લામાં ગમખ્વાર અકસ્માતમાં સર્જાયો કાર ટ્રેલર સાથે અથડાતાં ગુજરાતનાં ચાર લોકોના મોત થયા.જ્યારે એક યુવકને સારવાર અર્થ હોસ્પિટલમાં...

ચંદ્રયાન-3 ચંદ્રની વધુ નજીક પહોંચ્યું, તસવીર સામે આવી, 23 ઓગસ્ટે લેન્ડિંગ શક્ય

ચંદ્રયાન-3 ચંદ્રની વધુ નજીક પહોંચ્યું, તસવીર સામે આવી, 23 ઓગસ્ટે લેન્ડિંગ શક્ય

ભારતના ત્રીજા માનવરહિત ચંદ્ર મિશન, ચંદ્રયાન-3 એ તેની યાત્રામાંથી ચંદ્ર અને પૃથ્વીની અવિશ્વસનીય તસવીરો કેપ્ચર કરી છે. આ ચિત્ર, જે...

Page 44 of 47 1 43 44 45 47

Latest News