જ્ઞાનવાપી કેસ સાથે કૃષ્ણ જન્મભૂમિ મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો,વૈજ્ઞાનિક સર્વેની માંગની અરજી
દેશમા જ્ઞાનવાપી દરગાહમાં મંદિર હોવા મામલે વિવિદ સુપ્રીમ કર્ટને આધીન છે.અને હાલ આ અંગે સુપ્રીમ કાર્ટની સૂચના આનુસાર ASI ની...
દેશમા જ્ઞાનવાપી દરગાહમાં મંદિર હોવા મામલે વિવિદ સુપ્રીમ કર્ટને આધીન છે.અને હાલ આ અંગે સુપ્રીમ કાર્ટની સૂચના આનુસાર ASI ની...
અમદાવાદ પાસેના વહેલાલ અને અમદાવાદના નવા નરોડાના રહેવાસી કુશ પટેલ ચાર દિવસથી લંડનમાં ગુમ થયો પરિવારનો 24 કલાક સુધી મોબાઈલ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને રહેણાંક મકાન કે ઓફિસ પર તિરંગો ધ્વજ લહેરાવી તેની સેલ્ફિ લઈ સ્ટેટસ,ડીપી મુકવા આહવાન કર્યુ ગુજરાતના...
1947 જ્યારે ભારત-પાકિસ્તાનનું વિભાજન થયું ત્યારે લોકોને અમાનવીય વેદનાનો સામનો કરવો પડ્યો હતો. વિભાજન પછી થયેલી હિંસામાં લોકોએ તેમના ઘર,...
હિમાચલ પ્રદેશના શિમલામાં એક મોટી દુ:ખદ ઘટના સામે આવી છે. ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થયું જેમાં શિવમંદિર ભૂસ્ખલનની ચપેટમાં આવતા...
કોંગ્રેસના સાંસદ રણદીપ સુરજેવાલાએ આપેલા ભાજપને મત આપે છે અને ભાજપના સમર્થક છે તેઓ રાક્ષસી સ્વભાવના છે.હું મહાભારતની આ ભૂમિને...
ઓમિક્રોનનું નવું સબવેરિયન્ટ EG.5.1- કોરોનાના કેસમાં થયેલા ઘટાડાને કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો કે WHOએ ફરીથી કોરોનાને લઈને નવી...
એક બાજુ હિમાચલની રાજધાની શિમલા અને મંડી જિલ્લામાં ભૂસ્ખલન થયું ને બીજી બાજુ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદે ફરી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે દેશવાસીઓને બે દિવસ પોતાના રહેણાક મકાન,ઓફિસ કે ધંધા-રોજગારના સ્થળે રાષ્ટ્રધ્વજ લહેરાવી તેની સેલ્ફિ લઈ સ્ટેટસ,ડીપી વગેરેમાં...
હિન્દી સિનેમાની સૌથી આઇકોનિક હિટ ફિલ્મોમાંની એક 'ગદર'ની સિક્વલ થિયેટરોમાં આવવાની હતી તે પહેલાથી જ નક્કી હતું કે ત્યારે તે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આજે અને કાલે એમ બે દિવસ પોતાના રહેણાંક મકાન કે ઓફિસ પર તિરંગો ધ્વજ લહેરાવી તેની...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના ભાગલા દરમિયાન જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને ભાગલા ભયાનક સ્મૃતિ દિવસના અવસર પર તે...
વિભાજનની ગણના દેશના ઈતિહાસની સૌથી દુ:ખદ ઘટનાઓમાં થાય છે. ભાગલાએ માત્ર બે દેશો વચ્ચે જ નહીં, પરંતુ લોકોના હૃદયમાં નફરતના...
આજે 14મી ઓગસ્ટે ઉત્તર પ્રદેશ રાજ્યમાં વિભાજન દરમિયાન જીવ ગુમાવનારા લોકોને યાદ કરવામાં આવશે અને સમગ્ર રાજ્યમાં મોટા પાયે શ્રદ્ધાંજલિ...
ગુજરાતમા કચ્છ સહિત વિવિધ જિલ્લાઓમાં અવાર નવાર ભૂકંપના ઝટકા આવી રહ્યા છે.ત્યારે કચ્છમાં આજે ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.આજે...
આવતી કાલે આપણા દેશનુ મહત્વનુ રાષ્ટ્રીય પર્વ છે.15 ઓગસ્ટ 1947ના રોજ દેશમાં આઝાદીનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો.ત્યારે પ્રતિ વર્ષ 15...
વેસ્ટ ઈન્ડિઝે પાંચ મેચની T20 શ્રેણીની પાંચમી અને અંતિમ નિર્ણાયક મેચમાં ભારતને આઠ વિકેટે હરાવ્યું.આ જીત સાથે વેસ્ટ ઈન્ડિઝે આ...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી બે દિવસ વલસાડની મુલાકાતે જવાના છે.તેઓ આજે સવારે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંભેટીની મુલાકાત લેશે.તેઓ અંભેટી આશ્રમમાં...
15 ઓગસ્ટ એટલે કે દેશના સ્વતંત્રતા દિવસ પ્રસંગે આ વખતે વધુ એક ગુલામીના પ્રતિકને અલવિદા કરાશે.આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી...
મહારાષ્ટ્રના થાણે ખાતેના કલવામાં આવેલી છત્રપતિ શિવાજી મહારાજ મેમોરિયલ હોસ્પિટલ વધુ એક વખત ચર્ચામાં આવી છે.આ હોસ્પિટલમાં 24 કલાકમાં 18...
સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર લોકોને તેમની ડીપી બદલવા અને ત્રિરંગો ઝંડો લગાવવાની અપીલ કરી.વડાપ્રધાન મોદીએ...
છેલ્લા કેટલાક દિવસોના વિરામ બાદ હવે વળી પાછી વરસાદની વકી હવામાન વિભાગે કરી છે. જે અનુસાર રાજ્યમાં આગામી 5 દિવસ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય એવા ગુજરાતે તેમની સંવેદનશીલ પહેલ ‘રાષ્ટ્રીય નેત્ર જ્યોતિ અભિયાન અંતર્ગત’વર્ષ 2022-23 માટે મોતિયાના ઓપરેશન્સના 1,26,300ના...
ગુજરાતના દરિયાકાંઠાનો ગેરકાયદેસર કેફી પદાર્થોની હેરાફેરી માટે કેટલાક તત્વો ઉપયોગ કરે છે.પરંતુ આપણી સુરક્ષા એજન્સિઓ અને પાલીસ તેને નિષ્ફળ બનાવે...
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'મારી માટી,મારો દેશ' અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘાટલોડીયા વોર્ડ ઓફીસથી...
અખિલ ભારતીય ધોરણે કાર્ય કરતી સંસ્થા વિજ્ઞાન ભારતીનું ગુજરાતનું એકમ એટલે કે વિજ્ઞાન ગુર્જરી.વિજ્ઞાન ભારતી અને વિજ્ઞાન ગુર્જરી સ્વદેશી વિજ્ઞાન...
મહેસાણા જિલ્લાના પોલીસ બેડામ હલચલ જોવા મળે છે કારણ કે IG ના હુકમથી કડી કડી PI, PSI અને ત્રણ કોન્ટેબલને...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી વિસ્તારોમાં માર્ગ-રોડ રસ્તાના કામો માટે શહેરી વિસ્તારના ધારાસભ્યોને રૂપિયા બે કરોડની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો...
રાજ્યમાં નિવૃત રમતવીરોને લઈ રાજ્ય સરકારે પેન્શન લઈ મોટો નિર્ણય લીધો છે.રાજ્ય સરકાર દર મહિને 3 હજારનો પેન્શન આપશે.7 સભ્યની...
મુખ્યમંત્રી ભુપેન્દ્રભ પટેલ આજે ગાંધીનગરના પાલજ ખાતે વિજ્ઞાન ભારતીની વિજ્ઞાન ગુર્જરી સંસ્થા દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ 'ભારતીય...
વેજલપુર સબ રજિસ્ટ્રાર કચેરીના વર્ગ ત્રણના સબ રજિસ્ટર તુલસીદાસ પરસોત્તમભાઈ મારકણા રૂપિયા દોઢ લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા...
આ વર્ષે અધિક માસની અમાવસ્યા 16 ઓગસ્ટ, બુધવારે છે. અધિક માસના કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિ 15 ઓગસ્ટના રોજ બપોરે 12:42...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં સંત શિરોમણી ગુરુદેવ રવિદાસ સ્મારકનો શિલાન્યાસ કર્યા બાદ સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યુ કે...
ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે અમદાવાદમાં વસ્ત્રાપુર, SG હાઇવે સહિતના વિસ્તારોમાં વરસાદ પડતાં વાતાવરણમાં...
જમ્મુ કાશ્મીરના ફૂલગામમાં શુક્રવાર 4 ઓગસ્ટએ આતંકીઓનો સામનો કરતાં વિરગતિ પામેલા જવાન મહિપાલસિંહ વાળાના ઘેર દીકરીનો જન્મ થયો પરિવારે શહીદ...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ ગુજરાતનાં બે દિવસના પ્રવાસે છે.આજે કચ્છના પ્રવાસે છે. ગાંધીધામમાં તેમણે કંડલા ઈફકોના DAP પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું તેમણે...
ગઢના છેલ્લા ઘણા સમયથી આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે ચાલતી કાયદાકીય લડતનો અંત આવ્યો છે.જેમાં દેવ પક્ષનો વિજયનો વિજય...
કેન્દ્રિય ગૃહમંત્રી તથા સહકાર મંત્રી અમિત શાહે ગાંધીધામ-કંડલામાં ઇફ્કો ખાતે રૂપિયા ૩૫૦ કરોડના ખર્ચે તૈયાર થનારા વિશ્વના પ્રથમ નેનો DAP...
જ્યારે વજન ઉતારવાની અને તંદુરસ્ત વજન જાળવવાની વાત આવે છે, ત્યારે સંતુલિત આહાર ચાવીરૂપ છે. વિવિધ પોષક તત્ત્વોથી ભરપૂર ખોરાકનો...
ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે ભારત સરકારે “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યુ.જે અંતર્ગત શિક્ષણ...
હરિયાણાની પ્રતિષ્ઠિત,પ્રાચીન અને સૌથી મોટી કુરૂક્ષેત્ર યુનિવર્સિટીએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને પ્રાકૃતિક કૃષિ,ગોપાલન,ગૌ નસ્લ સુધાર,પ્રાકૃતિક અને યૌગિક ચિકિત્સા,સામાજિક સમરસતા,વૃક્ષારોપણ,જળ સંરક્ષણ...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતે યુવાનોના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ યોજનાઓ હાથ ધરી.દેશભરના યુવાનો સ્ટાર્ટઅપ્સની દિશામાં આગળ વધી રહ્યા છે...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સથી પશ્ચિમ બંગાળમાં હાવડામાં યોજાઇ રહેલા ભાજપના પંચાયતી રાજ પરિષદના કાર્યક્રમમાં ભાગ લીધો કહ્યું કે...
કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે.જેના પ્રથમ દિવસે તેઓ સરહદી કચ્છની મુલાકાતે...
ટેક્નોલોજીમાં ઝડપથી આગળ વધી રહેલા વિશ્વમાં, રોબોટિક્સના ક્ષેત્રે કેન્દ્ર સ્થાન લીધું છે. ફ્યુચરિસ્ટિક સાયન્સ-ફિક્શનથી લઈને રોજિંદા જીવનની એપ્લિકેશન્સ સુધી, રોબોટ્સ...
કેન્દ્રની મોદી સરકાર રિન્યુએબલ એનર્જીને ઘણું મહત્વ આપે છે. દેશમાં બીજો સૌથી મોટો સોલર પાવર પ્લાન્ટ સ્થાપવાની તૈયારીઓ ચાલી રહી...
ગાંધીધામ-કંડલામાં ઇફ્કો ખાતે નેનો DAP પ્રવાહી પ્લાન્ટના શિલાન્યાસ પ્રસંગે દેશના કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનું કંડલા એરપોર્ટ ખાતે...
જો તમે લીલા મરચા ખાવાના શોખીન છો તો તેનું અથાણું ચોક્કસ ટ્રાય કરો. લીલા મરચાંના સરસવથી ભરેલા અથાણાંનો સ્વાદ તમને...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સથી પશ્ચિમ બંગાળના હાવડામાં યોજાઈ રહેલા ભાજપના પંચાયતી રાજ પરિષદના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.પંચાયતી રાજ પરિષદને...
પાડોશી દેશો સાથે ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે ભારતે પોતાની સૈન્ય શક્તિને વધુ મજબૂત કરી છે.પાકિસ્તાન અને ચીનને જડબાતોડ જવાબ આપતા...
કેન્દ્ર સરકારે શુક્રવારે આફ્રિકન દેશ નાઈજરમાં રહેતા ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે દેશ...
વન વિભાગ દ્વારા ડાંગમાં શરૂ કરાયેલા‘ડીઅર બ્રિડીંગ સેન્ટર’ના પરિણામ સ્વરૂપે આ જંગલોમાંથી લુપ્ત થયેલા હરણ-ચિત્તલનો વર્ષો બાદ પુન:વન પ્રવેશ થયો...
રાજકોટમાં સતત પાંચમા દિવસે PGVCLના દરોડા યથાવત શહેરી વિસ્તારમાં PGVCLના અધિકારીઓએ સપાટો બોલાયો.રાજકોટ સિટી સર્કલ ડિવિઝન 1 હેઠળ મોરબી રોડ,આજી-1...
બોલીવુડના પ્રખ્યાત અભિનેતા અક્ષય કુમાર અભિનીત ફિલ્મ OMG-2ને લઈને ઉજ્જૈનના મહાકાલ મંદિરના પૂજારીઓ દ્વારા વિરોધ ચાલુ છે. તેઓ ફિલ્મ સામે...
ડૉ.વિક્રમ સારાભાઈનો જન્મ 12 ઓગસ્ટ,1919ના રોજ અમદાવાદ ખાતે થયો હતો.ડૉ.વિક્રમ સારાભાઈએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી શિક્ષણ પૂર્ણ કર્યું અને પછી તેમની કારકિર્દી...
ભારતીય રેલવે મંત્રાલય દેશભરના રેલવે સ્ટેશનો પર પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રો સ્થાપશે. તમામને પોષણક્ષમ ભાવે ગુણવત્તાયુક્ત દવાઓ ઉપલબ્ધ કરાવવાનો હેતુ...
ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. જેમાં કેદારનાથ યાત્રા માર્ગ પર ભૂસ્ખલનના કારણે કુલ 5 લોકો જેમાં 3 લોકો ગુજરાતી સહિતના...
લુધિયાણાના ગુરસિમરન સિંઘ મંડની આગેવાનીમાં કેટલાક કાર્યકરોએ શુક્રવારે (11 ઓગસ્ટ) ચંદીગઢના સેક્ટર 15માં આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)ના અલગતાવાદી...
ગુજરાતમાં એક્સિડન્ટની ઘટનાઓ વધવા લાગી છે.જેમાં વડોદરામાં શહેરમાં કારેલીબાગ વિસ્તારમાં આવેલા પાણીની ટાંકી રોડ પર કાર ચાલકે સ્ટિંયરિંગ કાબૂ ગુમાવતાં...
આજે આપણે ચંદ્ર સુધી પહોંચવા પ્રયાસ કરી રહ્યા છીએ અને ગણતરીના દિવસોમાં તેમા સફળતા મળશે તેવી આશા છે.ત્યારે આજે 12...
દિવસે ને દિવસે અકસ્માતોની ઘટનાઓ બનતી હોય છે. જેમાં હીટ એન્ડ રન માટે કેન્દ્ર સરકારે ભારતીય કાયદાઓમાં ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના પ્રવાસે જશે.જ્યાં તેઓ આજે 4 હજાર કરોડ રૂપિયાથી વધુના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.જેમાં...
કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે.ગત રાત્રે તેઓ કચ્છના ભૂજ એરપોર્ટ પર પહોંચ્યા હતા.બાદમાં સર્કિટ હાઉસ ખાતે તેમનુ...
રાજ્યનાં મહેસુલ વિભાગમાં છેલ્લા એક મહિનાંથી પેન્ડિંગ ફાઈલનો નિકાલ કરવાનો મુખ્યમંત્રી દ્વારા આદેશ કરવામાં આવતા મહેસુલ વિભાગ દ્વારા 10 હજારથી...
શું તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે બ્રહ્માંડ અને અસ્તિત્વ વિશેની ચર્ચાઓમાં હંમેશા સમય અને અવકાશનો સમાવેશ થાય છે?...
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન અને મારી માટી,મારો દેશ કાર્યક્રમનું આયોજન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન હેઠળ...
PMO નામ પર અધિકારી હોવાની ખોટી ઓળખાણ આપીને અનેક લોકોના મકાન,જમીન પચાવી પાડી મહાઠગ કિરણ પટેલને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટ્રાન્સફર...
ગુજરાતમાંથી એક દુ:ખદ ઘટના સામે આવી રહી છે જેમાં શુક્રવારે બાવળા-બગોદરા હાઈવે પર એક મિની ટ્રક અન્ય ટ્રક સાથે અથડાતા...
આજરોજ ગાંધીધામ ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિશાળ તિરંગા રેલીનું આયોજન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ગરિમામય ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું...
આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાને હાલ ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.રાઘવ ચઢ્ઢા પર ઘણા સાંસદોએ નકલી સહી કરવાના...
સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ ચલણ અંગે પોલીસ કર્મીએ વાહનચાલકને લાફો મારવા મુદ્દે સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રેલવે ડિવાઇએસપીએ...
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે (11 ઓગસ્ટ) લોકસભામાં ભારતીય દંડ સંહિતા (IPC), ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC) અને ભારતીય પુરાવા...
હિમાચલ પ્રેશમાં ચંબા જિલ્લામાં 11 ઓગસ્ટના રોજ એક દર્દનાક પોલીસ કર્મીઓના વાહનને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં 7 પોલીસ કર્મીઓના મોત...
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીની લઇને કરેલા નિવેદન અંગે ગુજરાત યુનિવર્સિટીએ બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો.આ કેસમાં...
G20 ભ્રષ્ટાચાર વિરોધી બેઠકમાં ભાગ લેવા ભારતમાં બ્રિટનના સંરક્ષણ મંત્રી ટોમ ટુગેનહાટ સુરક્ષા પહેલ પર દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા અને...
અમદાવાદ બાવળા બગોદરા નજીક ભયાનક અકસ્માત થયાના સમાચાર સામે આવ્યા છે. ટ્રક પાછળ મીની ટ્રક ઘૂસી જતા 10 લોકોના મોત...
ભાવનગર જિલ્લાના બે દિવસના પ્રવાસે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મંત્રી શ્રી મનસુખ માંડવિયાનું થયું આગમન હેલીપેડ ખાતે હોદ્દેદારો અગ્રણીઓ દ્વારા કરાયું...
ગુજરાતમાં જામી રહેલા વરસાદી માહોલમાં મેઘરાજાની એન્ટ્રી વચ્ચે અમદાવાદમાં ઇસ્કોન,એસજી હાઇવે છૂટોછવાયો વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડકી માહોલ
સુરતમાં ધોળે દિવસે બેંકમાં લૂંટની ઘટના સામે આવી છે.સુરતના સચિન પાસે આવેલા વાંઝ ગામમાં સવારે બેંક ઓફ મહારાષ્ટ્ર ખુલતાની સાથે...
સુરતમાં ધોળે દિવસે બેંકમાં લૂંટની ઘટના સામે આવી છે.સુરતના સચિન પાસે આવેલા વાંઝ ગામમાં સવારે બેંક ઓફ મહારાષ્ટ્ર ખુલતાની સાથે...
આજથી 44 વર્ષ પહેલાં 11 ઓગસ્ટ,1979ના રોજ સર્જાયેલી મચ્છુ ડેમ જળ હોનારતના કારણે હજારો પરિવારો વેરવિખેર બન્યા હતા.ઓગસ્ટ,1979ના એ દિવસે...
સંસદ સત્રમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ વિપક્ષને કટાક્ષ કરતાં કહ્યું કે 5 માર્ચ 1966માં કોંગ્રેસે પોતાની દેશની વાયુસેના દ્વારા...
અમેરિકન સિંગર મેરી મિલબેને મણિપુર મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન કર્યું છે. વાત જાણે એમ છે કે, મિલબેને કહ્યું કે,...
સોશિયલ મીડિયાની મદદથી ઓનલાઈન પૈસા કમાવવાનું કેટલું સરળ થઈ ગયું છે, તે આજકાલ ઈન્સ્ટાગ્રામ પર જોવા મળે છે. લાખો લોકોએ...
સંસદ ભવનમાં આજે સત્રનો છેલ્લો દિવસ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષને કહ્યું કે અમે વિશ્વભરમાં ભારતની શાખ સુધારી છે.
અમેરિકન સિંગર મેરી મિલબેને મણિપુર મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન કર્યું પર નિશાન સાધ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હમેશા પૂર્વોત્તર...
ભારતના મહાન ક્રાંતિકાર ખુદીરામ બોઝ જન્મ 3 ડિસેમ્બર 1889 ના રોજ પશ્ચિમ બંગાળના મિદનાપુર જિલ્લાના બહુવૈ ગામમાં થયો હતો. માત્ર 19...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે લોકસભામાં સંબોધન કર્યું હતું.મણિપુર હિંસા પર નિવેદન આપતી વખતે તેમણે મિઝોરમમાં 5 માર્ચ,1966ની ઘટનાનો ઉલ્લેખ કર્યો...
અવિશ્વાસ પ્રસ્તાવ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિપક્ષને ધ્યાનમાં રાખીને કહ્યું કે આજ ભલે અવિશ્વાસ પર વાત કરવાની છે. પરંતુ જનતાને...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની માર્ગદર્શન હેઠળ અગ્રીમતાના ધોરણે કામો હાથ ધરાશે કચ્છ જિલ્લા માટે બે તબક્કાના કામો માટે ટેન્ડર પ્રક્રિયા...
દેશ માટે પોતાનું જીવન ન્યોછાવર કરનારા'વીરો'ને શ્રદ્ધાંજલિ આપવા રાષ્ટ્રવ્યાપી અભિયાન‘મારી માટી મારો દેશ’નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાપીથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો...
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ISRO એ તેના રશિયન સમકક્ષ Roscosmos,સ્પેસ ફ્લાઇટ્સ માટે જવાબદાર રશિયન ફેડરેશનના રાજ્ય કોર્પોરેશનને લગભગ પાંચ દાયકામાં...
જ્ઞાનવાપી પરિસરમાં કબરનો ઉલ્લેખ કરીને ઉર્સ,ચાદર,ગાગર સહિતના ધાર્મિક કાર્યોની માગણીના પ્રાર્થના પત્ર પર આજે સુનાવણી હાથ ધરાશે.લોહતાના મુખ્તાર અહેમદ અને...
મોડી રાતે તૂર્કીયેના દક્ષિણ વિસ્તારમાં ફરીવાર ધરતીકંપ આવ્યો.5.3ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ભય જોવા મળ્યો હતો.માહિતી અનુસાર ભૂકંપને લીધે કેટલાક...
હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગના અનુમાન મુજબ આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે.તો મોટાભાગના વિસ્તારોના વાતાવરણમાં બદલાવ...
લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષને આડેહાથ લીધા હતા.તેમણે કહ્યુ કે દેશની જનતાએ અમારી સરકારમાં વારંવાર વિશ્વાસ...
લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિપક્ષ પર મોટુ નિવેદન આપ્યુ છે.વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર જોદાર શાબ્દિક...
હરિયાણાના ગઝ્ઝર જિલ્લામાં ગમખ્વાર અકસ્માતમાં સર્જાયો કાર ટ્રેલર સાથે અથડાતાં ગુજરાતનાં ચાર લોકોના મોત થયા.જ્યારે એક યુવકને સારવાર અર્થ હોસ્પિટલમાં...
ભારતના ત્રીજા માનવરહિત ચંદ્ર મિશન, ચંદ્રયાન-3 એ તેની યાત્રામાંથી ચંદ્ર અને પૃથ્વીની અવિશ્વસનીય તસવીરો કેપ્ચર કરી છે. આ ચિત્ર, જે...
Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.