param

param

દિલ્હી બિલ આજે સંસદમાં રજૂ નહીં થાય, જાણો કેન્દ્ર સરકારે આનું શું કારણ આપ્યું?

કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ સોમવારે જણાવ્યું હતું કે દિલ્હીમાં સેવાઓના નિયંત્રણ પરના વટહુકમને બદલવાનું બિલ આજના કામકાજમાં સૂચિબદ્ધ...

વળી પાછો ભૂકંપ ! કચ્છમાં ફરીવાર અનુભવાયો આંચકો,જાણો કેટલી હતી તીવ્રતા ? 

દેશ અને દુનિયામાં સમયાંતરે ભૂકંપના આંચકા આવી રહ્યા છે.ત્યારે ગુજરાત તેમાં બાકાત નથી રહ્યુ.જેમાં ફરી એખવાર કચ્છમાં ભૂકંપનો આંટકો અનુભવાયો...

ચંદ્ર તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ચંદ્રયાન-3,જાણો ભ્રમણકક્ષામાં પહોંચવામાં કેટલા દિવસો બાકી ?

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ISRO એ ચંદ્રયાન-3ને પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી ચંદ્રની ભ્રમણકક્ષામાં મોકલવાની તારીખ 1લી ઓગસ્ટ નક્કી કરી છે.ઈસરોએ 1લી ઓગસ્ટના...

ગૃહમાં વિપક્ષના વિક્ષેપને લઈ રાજ્યસભામાં પિયુષ ગોયલનું નિવેદન,જાણો શું કહ્યુ ? 

મણિપુર મામલે સંસદના બંને ગૃહો રોજ સ્થગિત કરવાની ફરજ પડી રહી છે.અને તેને લીધે ગૃહોમાં મહત્વના બિલોની રજૂ કરવાની કામગીરી...

જ્ઞાનવાપી કેસ પર UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું મોટું નિવેદન,કહ્યું,’મસ્જિદની અંદર ત્રિશુલ શું કરી રહ્યું હતું’

જ્ઞાનવાપી કેસમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટું નિવેદન આપ્યું છે.મુખ્યમંત્રી યોગીએ એક સવાલના જવાબમાં કહ્યું કે ત્રિશુલ મસ્જિદની અંદર શું કરી...

દેશ માટે બલિદાન આપનાર નાયકોને શ્રદ્ધાંજલિ આપવા માટે“મેરી માટી મેરા દેશ” અભિયાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાતમાં રાષ્ટ્રને સંબોધતા 'આઝાદી કા અમૃત મહોત્સવ' ઉજવણીના ભાગરૂપે 'મેરી માટી મેરા દેશ' કાર્યક્રમની...

સરસંઘચાલક મોહન ભાગવતના વિપક્ષો પર ચાબખા,જાણો શું કરી કહી મોટી વાત ? 

સરસંઘચાલક મોહનજી ભાગવત આનંદ દિઘે કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન માટે થાણેની મુલાકાતે હતા.આ પ્રસંગે દુ:ખ વ્યક્ત કરતા તેમણે કહ્યુ કે દેશમાં...

જયપુર-મુંબઈ ટ્રેનમાં ફાયરિંગ,RPFના ASI સહિત 4 લોકોના મૃત્યુ,ફાયરિંગ કરનારા RPF જવાનની અટકાયત

જયપુર-મુંબઈ પેસેન્જર ટ્રેનમાં ફાયરિંગમાં ચાર લોકોના મોત થયાની ઘટના બની છે.આ ટ્રેન ગુજરાતથી મુંબઈ આવી રહી હતી.વિગતો મુજબ RPFના કોન્સ્ટેબલ...

BSF  જવાનોએ જમ્મુ આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો 

બોર્ડર સિક્યોરિટી ફોર્સ BSF એ જમ્મુ આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો.ઘૂસણખોરોએ ભારતીય વિસ્તારમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો પરંતુ સુરક્ષામાં...

ગુજરાતના 207 ડેમોમાં 69.73 ટકા જળ સંગ્રહ,જાણો રાજ્યના ડેમોની સ્થિતિ અને કેટલુ જળ સંગ્રહ થયુ ? 

ગુજરાતમાં સિઝનનો કુલ 78 ટકા વરસાદ નોંધાયો છે.જેને પગલે ગુજરાતના મોટા ભાગના જળાશયો છલકાઈ ગયા છે અને મહત્વના ડેમ ભરાવાની...

ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે હળવા વરસાદની આગાહી,જાણો રાજ્યનો સરારાશ વરસાદ કેટલો ? 

ગુજરાતમાં વરસાદના પહેલા રાઉન્ડમાં જ સિઝનનો 78 ટકા વરસાદ નોંધાયો છે.રાજ્યના 146 તાલુકામાં 20 ઇંચથી પણ વધુ વરસાદ થયો.જુલાઈ માસમાં...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જૈન તીર્થ શંખેશ્વરની મુલાકાતે,શ્રી પાર્શ્વ પદ્માવતી શક્તિપીઠ મંદિરે દર્શન કર્યા

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટણ જિલ્લાના શંખેશ્વરની મુલાકાતે હતા.પાટણ જિલ્લામાં વઢિયાર પંથકમાં આવેલુ શંખેશ્વર તીર્થ એટલે પાલીતાણા બાદ ગુજરાતનું બીજા...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટણ જિલ્લામાં ભાજપના અભ્યાસ વર્ગમાં ઉપસ્થિત રહ્યા,કહ્યુ સરકારે બાળક જન્મે ત્યાંથી લઈ મૃત્યુ સુધીની યોજનાઓ બનાવી 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટણ જિલ્લામાં આયોજીત  ભારતીય જનતા પાર્ટીના  જિલ્લા પંચાયત સદસ્યોના અભ્યાસ વર્ગના બીજા દિવસે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત...

લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસની કવાયત શરૂ,પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો બેઠકોનો દોર,જિલ્લાનુ સંગઠન માળખુ બદલાઈ શકે 

લોકસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી છે ત્યારે ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત કોંગ્રેસે પણ કવાયત શરૂ કરી છે.શક્તિસિંહ...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંગદાન મહોત્સવનો અમદાવાદથી કરાવ્યો પ્રારંભ,કહ્યુ અંગદાન જેને કરાય છે તે પરિવારનો આનંદ આપણા સ્વજનના મૃત્યુના દુઃખને ભૂલાવે 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે"અંગદાન મહોત્સવ"નો અમદાવાદથી પ્રારંભ કરાવતા જણાવ્યું કે કીડીને કણ,હાથીને મણ'ની આપણી સંસ્કૃતિ રહી એ જ રીતે અંગદાન થકી...

પૂર્વેની UPA સરકાર પર  કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહના વાક્ પ્રહાર,કહ્યુ એ વખતે છાશવારે પાકિસ્તાનથી આલીયા,માલીયા,જમાલીયા આવી વિસ્ફોટ કરી જતા 

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે રવિવારે મધ્યપ્રદેશની મુલાકાતે હતા.જ્યાં ઇન્દોરના જનપાવ ખાતે ભગવાન પરશુરામના જન્મસ્થળ પર પ્રાર્થના કરી.તેમની સાથે...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1લી ઓગસ્ટે પુણેની મુલાકાત લેશે,જાણો તેમનો સંપૂર્ણ કાર્યક્રમ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 ઓગસ્ટે પુણેની મુલાકાતે જશે.જ્યાં વડાપ્રધાન દગડુશેઠ મંદિરની મુલાકાત લેશે અને ત્યાં પૂજા પણ કરશે.ત્યાર પછી વડાપ્રધાન...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારે 31  જુલાઈ 2023 એ પૂર્વ નિર્ધારિત અન્યત્ર રોકાણોને કારણે લોકોને નહી મળે 

મુખ્યમંત્રી દર  સપ્તાહના પહેલા બે દિવસ એટલે કે પ્રતિ સોમવાર અને મંગળવારના દિવસોએ  ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી કાર્યાલયમાં નાગરિકો,પ્રજાજનો,જનપ્રતિનિધિઓને મુલાકાત આપતા...

રશિયાની રાજધાની મોસ્કોમાં ફરી એકવાર ડ્રોન હુમલો,આરોપ યુક્રેન પર લગાવવામાં આવ્યો 

રશિયાની રાજધાની મોસ્કોમાં ફરી એકવાર ડ્રોન હુમલો થયો આ હુમલાનો આરોપ યુક્રેન પર લગાવવામાં આવ્યો છે.હુમલો એવા સમયે થયો જ્યારે...

સેમિકોન ઈન્ડિયા કોન્ફરન્સમાં વિદેશ મંત્રી ડો.એસ.જયંકરનું સંબોધન, જાણો શું રહ્યા સંબોધનના મુખ્ય મુદ્દા ? 

વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે સેમિકોન ઈન્ડિયા સમિટ 2023ને સંબોધિત કર્યું.આ દરમિયાન, તેમણે કહ્યું કે સેમિકન્ડક્ટરના વિષય પર વૈશ્વિક વાતચીત થઈ છે.તેમાંથી...

ભારતના અવકાશ ક્ષેત્રમાં વધુ એક પગલું, ISROએ સિંગાપોરના 7 ઉપગ્રહો સફળતાપૂર્વક લોન્ચ કર્યા

ભારતે અવકાશ ક્ષેત્રે વધુ એક નવી સિદ્ધિ પોતાના નામે કરી છે.ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ એટલે ISRO એ આજે ​​એક સાથે...

US રાષ્ટ્રપતિની ચૂ્ંટણી : ભારતીય મૂળના ત્રણ અમેરિકન નેતાઓએ દાવેદીરી નોંધાવી,જાણો શું છે સંપૂર્ણ વિગત ? 

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાનાર છે.રાષ્ટ્રપતિ જો બાયડેન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સ્પર્ધા હશે તે સ્વાભાવિક છે.જો કે આ સ્પર્ધા વચ્ચે...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય : ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અન્વયે પારદર્શી-સરળ વહીવટી સુશાસનને વધુ વેગ આપતો અભિગમ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઇનામ નાબૂદી કાયદાઓ હેઠળની જમીનોના કબજાહક્ક નિયમબદ્ધ કરવા અંગે એક મહત્ત્વપૂર્ણ ખેડૂતહિતકારી નિર્ણય કર્યો છે. ભૂપેન્દ્ર...

મન કી બાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હજ કરીને આવેલી મહિલાઓની વાત કરી,જાણો શું કહ્યુ ?  

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં હજ કરીને આવેલી મહિલાઓની વાત કરી હતી.તેમણે આ માટે સાઉદી અરેબિયા સરકારનો આભાર વ્યક્ત...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયોના માધ્યથી કરી મન કી બાત,જાણો તેમના સંબોધનના મહત્વના અંશ 

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જુલાઈ માસના અંતિમ રવિવારે રેડિયોના માધેયમથી મન કી બાત કરી હતી.તેમણે દેશની જનતાને સંબોધન કરતા કેટલાક...

અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં લાગી ભીષણ આગ,અમિત શાહએ દુર્ઘટનાની જાણકારી મેળવી.જાણો વધુ વિગત 

અમદાવાદના શાહીબાગ સ્થિત રાજસ્થાન હોસ્પિટલમાં રવિવારે વહેલી સવારે આગ લાગી હતી.જેથી હોસ્પિટલમાં દાખલ 100થી વધુ દર્દીઓને ઓસવાલ ભવન લઈ જવાયા.માત્ર...

37 વર્ષ પહેલા ગુમ થયેલા પર્વતારોહકનો મૃતદેહ ગ્લેશિયર પીગળતાં મળી આવ્યો

ગ્લોબલ વોર્મિંગને કારણે સમગ્ર વિશ્વમાં ગ્લેશિયર્સ પીગળી રહ્યા છે. પૃથ્વીની ગરમીના કારણે હવે ગ્લેશિયર્સ પણ ઓછા દેખાઈ રહ્યા છે. સ્વિત્ઝર્લેન્ડમાં...

અંજુ-નસરુલ્લા લવસ્ટોરીઃ પાકિસ્તાન જઈને અંજુ બની ફાતિમા, ઈસ્લામ સ્વીકાર્યો

અંજુ-નસરુલ્લા લવ સ્ટોરીઃ અંજુનો નવો વીડિયો પાકિસ્તાનથી સામે આવ્યો છે. આ વીડિયોએ તે આશંકાઓનો અંત લાવી દીધો છે જેના વિશે...

દ્વારકા મંદિરના પૂજારીઓ અને કલેક્ટર આમને સામને, જાણો શું છે સમગ્ર મામલો

દ્વારકાના જગત મંદિર પર છઠ્ઠી ધજા ચડાવવાના નિર્ણયને લઇને મંદિરના પૂજારીઓ અને કલેક્ટર આમને સામને આવ્યા છે. ત્રિવેદી અબોટી બ્રાહ્મણોએ...

વિશ્વની અગ્રગણ્ય ઉત્પાદક કંપની ‘ફોકસકોન’ના ચેરમેન યુત યંગ લિયુએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત બેઠક યોજી

ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની વિશ્વની અગ્રગણ્ય ઉત્પાદક કંપની 'ફોકસકોન'ના ચેરમેન યુત યંગ લિયુએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત બેઠક યોજી...

International Tiger Day 2023: આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની તારીખ, મહત્વ અને તેનો ઇતિહાસ

સેન્ટ પીટર્સબર્ગ ટાઈગર સમિટ દરમિયાન 2010માં તેની શરૂઆત થઈ ત્યારથી દર વર્ષે 29મી જુલાઈએ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ મનાવવામાં આવે છે....

ભારત-પાકિસ્તાન મેચ પર BCCIનું નિવેદન, વર્લ્ડ કપનું શેડ્યૂલ બદલાશે!

તાજેતરમાં આ વર્ષે ભારત દ્વારા યોજાનાર ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું હતું જેમાં ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે.જેમાં ભારતીય...

ધોરણ 10ની પરીક્ષામાં પાસ થવાની ખુશીમાં બે કિશોરે ગુમાવ્યો જીવ, જાણો શું છે સમગ્ર મામલો

ખેડા તાલુકાના મહિજ ગામેથી પસાર થતી મેશ્વો કેનાલમાં નહાવા પડેલા ત્રણમાંથી બે વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મોત નિપજ્યા હોવાની ઘટના સામે...

શું તમે પણ દિવસ દરમિયાન વારંવાર બગાસું ખાઓ છો? તેને રોકતા નહીં નહીંતર થઈ શકે છે આ સમસ્યા

બગાસું ખાવું એ માનવો અને પ્રાણીઓ બંનેમાં જોવા મળતી કુદરતી પ્રતિક્રિયા છે. જે મુખ્યત્વે થાક અને સુસ્તી સાથે સંકળાયેલ છે....

યુપીમાં કરૂણ અકસ્માત: એમ્બ્યુલન્સ દ્વારા પિતાના મૃતદેહને ઘરે લાવવામાં આવી રહ્યા હતા, અજાણ્યા વાહનની ટક્કર, પરિવારના 4 સભ્યોના મોત

ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં આજે એક દર્દનાક માર્ગ અકસ્માત થયો છે. પોલીસે જણાવ્યું હતું કે જે એમ્બ્યુલન્સમાં પરિવારના મોભીના મૃતદેહને ઘરે...

વેસ્ટ ઈન્ડિઝથી હારતા હારતા ટીમ ઈન્ડિયા જીતી, સામે આવી 5 મોટી ચેલેન્જિસ..આ છે રોહિતનો વર્લ્ડ કપ 2023નો ‘મેગા પ્લાન’!

ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2023ની યોજના ભારત vs વેસ્ટ ઈન્ડિઝ 2023 1લી ODI પછી ICC વર્લ્ડ કપ 2023 માટે ટીમ...

ભાજપના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાને ‘મુજાહિદ્દીન’ કહેવા બદલ AAP નેતા પ્રિયંકા કક્કર વિરુદ્ધ FIR નોંધાઈ

બીજેપીના પ્રવક્તા શહજાદ પૂનાવાલાની ફરિયાદ પર આમ આદમી પાર્ટી (AAP)ના મુખ્ય પ્રવક્તા પ્રિયંકા કક્કર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પ્રિયંકા...

દમિશ્કમાં શિયા મસ્જિદ પાસે વિસ્ફોટ, 6ના મોત, અનેક લોકો ઘાયલ

આશુરાના પવિત્ર અવસરના એક દિવસ પહેલા ગુરુવારે દમિશ્કમાં શિયા  મસ્જિદ પાસે ટેક્સીમાં ભરેલા વિસ્ફોટક વિસ્ફોટમાં ઓછામાં ઓછા છ લોકો માર્યા...

ગુજરાત પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ ભાજપના મંત્રીઓ સાથે બેઠક કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાત્રે ગાંધીનગરના રાજભવનમાં ગુજરાતના મંત્રીઓ સાથે બેઠક યોજી હતી. ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન સાથેની...

ઇન્ડોનેશિયાએ ટ્વિટર પર લગાવ્યો પ્રતિબંધ, કારણ બન્યો ટ્વિટરનો નવો લોગો

X.com વેબસાઇટ એલોન મસ્કએ ટ્વિટરને બદલવા માટે તેની રિબ્રાન્ડેડ સોશિયલ મીડિયા સેવા માટે પસંદ કરી છે.ટ્વિટરને ઇન્ડોનેશિયામાં બેન કરવામાં આવેલ...

શેર બજારમાં  ફરી આજે ગાબડું, જાણો કેવી રહી આજની સ્થિતિ

મુંબઈ શેરબજારમાં આજે મંદીનો આંચકો અનુભવાયો હતો. હેવીવેઈટ શેરોમાં આક્રમક વેચવાલીથી સેન્સેકસ 300 પોઈન્ટથી અધિક તૂટયો હતો. શેરબજારમાં આજે માનસ...

એક અધિકારીએ પહેલ કરી અને આખું ગામ ઇકો ફ્રેન્ડલી બની ગયું

ઓડિશાના ડેબરીગઢ અભયારણ્યની નજીક આવેલા ધોદ્રોકુસુમ ગામમાં છેલ્લા એક વર્ષથી દરેક લોકો પર્યાવરણને અનુકૂળ જીવન જીવી રહ્યા છે જેથી જંગલના...

મણિપુરમાં ફરી હિંસા ભડકી, હવે ચુરાચંદપુર જિલ્લાનો વિસ્તાર ગોળીઓના અવાજથી ગુંજી ઉઠ્યો

મણિપુરમાં 3મેથી ચાલી રહેલી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. હવે અહીંના ચુરાચંદપુર જિલ્લામાં હિંસા ફાટી નીકળી છે. મળતી માહિતી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે, જાણો તેમનો સંપૂર્ણ કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના પ્રવાસ પર છે ત્યારે તેઓ સૌથી પહેલા રાજકોટમાં રાજ્યના પ્રથમ ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ધાટન કરાવાના...

ગુજરાત-મહારાષ્ટ્રની હદ પરનાં દહાણુંમાં માછીમારી કરવા ગયેલા 2 યુવકો ડૂબતા એકનું મોત 

ગુજરાત-મહારાષ્ટ્રની હદ પરના દહાણુંમાં 2 યુવક ડૂબ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. વલસાડ નજીકના બે યુવકો માછીમારી કરવા માટે દરિયામાં...

ભારતીય બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને જાપાન ઓપનના રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કર્યો

ભારતીય ખેલાડીઓ વિવિધ રમતમાં હવે વિશ્વ કક્ષાએ પાતોનુ અને દેશનું નામ રાશન કરી રહ્યા છે.તેમાં વધુ એક ભારતીય બેડમિન્ટન ખેલાડીએ...

કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએઉત્તર પ્રદેશના રાયબરેલી AIIMS ની મુલાકાત લીધી, ઇમરજન્સી,NICU, PICU અને MRU લેબનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ઉત્તર પ્રદેશના રાયબરેલી સ્થિત AIIMS ની મુલાકાત લીધી હતી.તો વળી તેમણે ઇમરજન્સી,NICU, PICU અને MRU...

કારગિલથી સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના પાકિસ્તાન પર પ્રહારો કર્યા,કહ્યું ભવિષ્યમાં જરૂર પડશે તો LOC  પાર કરીશું

દેશ આજે 'કારગિલ વિજય દિવસ'ની ઉજવણી કરી રહ્યો છે.આ દિવસે 26 જુલાઈ 1999 ના રોજ, ભારતીય સેનાએ પાકિસ્તાની સૈનિકોને કારગીલમાંથી...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એક જ દિવસમાં 1360 કરોડ રૂપિયાના રોકાણો માટે 6 MoU થયા,જાણો વધુ વિગત 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એક જ દિવસમાં રૂ.1360 કરોડના રોકાણો માટે 6 MoU થયાં.વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 પૂર્વે એન્‍જીનિયરીંગ-ટેક્ષટાઈલ-ફાર્માસ્યુટિકલ ક્ષેત્રની...

કેન્દ્ર સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજનાના નિયમમાં કર્યા ફેરફાર,નાણાં મંત્રી નિર્મલા સિતારમણે નોટીફિકેશન થકી જાણકારી આપી 

કેન્દ્ર સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ફેરફાર કર્યો છે.આ યોજનાની શરૂઆત નરેન્દ્ર મોદી સરકારે વર્ષ 2015માં કરી હતી.જોકે હવે કેન્દ્ર સરકારે...

જૈવિક વિવિધતા બિલ લોકસભામાં પાસ,ઔષધિય વનસ્પતિઓ પર સંશોધનને મળશે પ્રોત્સાહન

મણિપુર હિંસા અને મહિલા સાથે થયેલ અત્યાચારના વાયરલ વીડિયો મુદ્દે વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભાએ જૈવિક વિવિધતા સંશોધન બિલ-2022 પસાર કરી...

ઈન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઈઝેશન કોમ્પ્લેક્સ ખાતે આયોજિત હોમમાં ભાગ લેનાર કામદારોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સન્માન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં રિડેવલપ્ડ ઈન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઈઝેશન કોમ્પ્લેક્સમાં આયોજિત હોમ અને પૂજા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.આ પ્રસંગે પૂજા-અર્ચના...

કારગિલ વિજય દિવસ: કારગિલ યુદ્ધની કેટલી વાતો કે જે દરેક દેશવાસીએ જાણવી જોઈએ, તો આવો જાણીએ

કારગિલ વિજય દિવસ 26 જુલાઈએ ઉજવવામાં આવે છે. 26 જુલાઈ 1999ના રોજ ભારતીય સેનાએ કારગીલ યુદ્ધ દરમિયાન 'ઓપરેશન વિજય' સફળતાપૂર્વક...

પ્રજા જોગ : રાજ્ય ‘સ્વાગત’ ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ફેરફાર,27 જુલાઈ ગુરૂવારને બદલે 28 જુલાઈને શુક્રવારે બપોરે યોજાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી 2003 થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત...

ગુજરાત વિધાનસભાના આગામી ચોમાસું સત્રમાં ‘ગુજરાત યુનિવર્સિટીઝ એક્ટ રજૂ કરાશે : ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયોની વિગતો આપતા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ અને પ્રવક્તા મંત્રી ઋષિકેશ...

પ્રાકૃતિક ખેતી ઝેરમુક્ત ખેતી છે,જો ઈમાનદારીપૂર્વક કરવામાં આવે તો ભારતની ભૂમિ શસ્યશ્યામલામ્ બનશે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે બાયસેગના માધ્યમથી રાજ્યભરના 3,50,000 એટલે સાડા ત્રણ લાખથી વધુ ખેડૂતો,શિક્ષકો, ગામડે-ગામડે તાલીમ આપી રહેલા ખેડૂત માસ્ટર...

સંજય સિંહ સસ્પેન્ડ: AAP સાંસદ સંજય સિંહનું સંસદની બહાર ત્રીજા દિવસે પણ આંદોલન ચાલુ

AAP સાંસદ સંજય સિંહનું સંસદની બહાર ત્રીજા દિવસે પણ આંદોલન ચાલુ છે. સંજય સિંહે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો...

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કારગિલ શહીદ સ્મૃતિ વાટિકા ખાતે બલિદાન આપનાર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી 

ભારતીય જવાનોના અદભૂત શૌર્ય અને સાહસને લઈ કારગિલ યુદ્ધમાં ભારતે પાકિસ્તાન સામે વિજય મેળવ્યો અને 26 જુલાઈ 1999 ના રોજ...

સરકાર સામે અવિશ્વાસ ! વિપક્ષી ગઠબંધને કેન્દ્ર સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ દાખલ કર્યો 

વિપક્ષી ગઠબંધને કેન્દ્ર સરકાર વિરૂદ્ધ સંસદમાં અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.લોકસભામાં કોંગ્રેસના ઉપનેતા ગૌરવ ગોગોઈએ સ્પીકરને સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ...

જુનાગઢમાં બિલ્ડિંગ ધરાશાયીની ઘટનામાં પતિ અને બે પુત્ર ગુમાવનાર મહિલાએ એસિડ ગટગટાવતા મોત

જુનાગઢમાં એક બિલ્ડિંગ ધરાશાયી થતા એક જ પરિવારના 3 સભ્યો મૃત્યુ પામ્યા હતા. આ પરિવારમાંથી માત્ર મહિલા સભ્ય બચી ગઈ...

ગુજરાતમાં વ્યાપક જળ સંગ્રહ : રાજ્યના 207 જળાશય પૈકી 119 જેટલા જળાશયો 70 ટકાથી વધુ ભરાયેલા

ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી સતત ભારે વરસાદ પડ્યો હતો.ત્યારે જો આંકડાની વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 25 ઈંચ...

ધોરણ 12 સાયન્સના પૂરક પાસ વિદ્યાર્થીઓ માટે B.Scમાં આ તારીખથી શરૂ થશે રજિસ્ટ્રેશન પ્રક્રિયા

12 સાયન્સનું પુરક પરીક્ષાનું પરિણામ જાહેર થતાં નવા પાસ થયેલા વિદ્યાર્થીઓ અને અગાઉ ચુકી ગયેલા સહિતના તમામ વિદ્યાર્થીઓ માટે ગુજરાત...

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર  ખાતે ખાતે વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ,જાણો વધુ વિગત 

ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગૃપની બેઠક યોજાઇ.બેઠકમાં રાજ્યમાં ચોમાસાની પ્રવર્તમાન સ્થિતિ...

કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વિજય દિવસ નિમિત્તે કારગિલ યુદ્ધ સ્મારક પહોંચ્યા.વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી

કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ 24મા વિજય દિવસ નિમિત્તે લદ્દાખના દ્રાસ સેક્ટર સ્થિત કારગિલ યુદ્ધ સ્મારક પહોંચ્યા હતા.ત્યાં તેમણે વીર...

રાજ્યમાં ચોમાસાની સીઝનનો 71.67 ટકા વરસાદ નોંધાયો,જાણો ક્યાં કેટલો થયો વરસાદ ? 

ગુજરાતમાં ચોમાસાની સિઝનનો સરેરાશ 71.67 ટકા વરસાદ વરસ્યો છે તે અનુસરા ગુજરાતમાં સરેરાશ 25 ઇંચ વરસાદ નોંધાયો છે.ત્રીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્ર...

આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત,સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવના 

છેલ્લા એક સપ્તાહથી ભારે વરસાદ પડ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે.હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ...

બાળ બ્રહ્મચારી હનુમાનજીને સિંદૂર કેમ ચઢાવવામાં આવે છે, જાણો આ લેખમાં

હનુમાનજીને બાળ બ્રહ્મચારી માનવામાં આવે છે. બીજી તરફ હિંદુ ધર્મમાં સિંદૂરને સુહાગનું પ્રતિક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ઘણા લોકોના...

X માત્ર નામ નથી! પ્લેટફોર્મ એક સુપર એપની જેમ કામ કરશે, એલોન મસ્ક કરી રહ્યા છે ખાસ તૈયારીઓ 

એલોન મસ્ક કહે છે કે X માત્ર નામમાં ફેરફાર નથી માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરને ટેક્સ્ટ આધારિત એપ્લિકેશન તરીકે ઓળખવામાં આવે છે....

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે બ્રુકફિલ્ડ સાથે ભાગીદારી કરીને ડેટા સેન્ટર બિઝનેસમાં પ્રવેશ કર્યો

રિલાયન્સ બ્રુકફિલ્ડ અને ડિજિટલ રિયલ્ટીની ભારત સ્થિત કંપનીઓમાં 33.33 ટકા હિસ્સો ખરીદશે. પ્રસ્તાવિત રોકાણ રૂ. 378 કરોડનું છે. આ રોકાણ...

જો તમે કલાકો સુધી લેપટોપ પર કામ કરો છો તો થઈ શકે છે ડ્રાય આઈ સિન્ડ્રોમની સમસ્યા, તેનાથી બચવા લો આ આહાર

ડ્રાય આઈ સિન્ડ્રોમ લાંબા સમય સુધી સતત લેપટોપ પર કામ કરવા અથવા મોબાઈલ ટીવી વગેરે જોવાને કારણે આંખની સમસ્યાઓ વધી...

ગુજરાતમાં સેમીકોન ઇન્ડિયાના 2023ના આયોજન તેમજ સેમિકન્ડક્ટર પોલિસીને કારણે રાજ્યમાં રોકાણ અને રોજગારીના નવા દ્વાર ખુલશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે સેમિકોન ઈન્ડીયા-2023 અંતર્ગત આયોજિત પ્રદર્શનનો શુભારંભ કરાવ્યો.આ પ્રસંગે કેન્દ્રિય ઈલેક્ટ્રોનિક્સ અને આઈ.ટી રાજ્યમંત્રી...

ઓપેનહાઇમર વિવાદ: રામ ગોપાલ વર્મા ઓપેનહાઇમરના ‘ભગવદ ગીતા’ વિવાદમાં કૂદી પડ્યા, માત્ર ભારતીયોને નિશાન બનાવ્યા

હોલિવૂડ ફિલ્મ ઓપેનહાઇમર રિલીઝ થયા બાદથી જ વિવાદોમાં ફસાયેલી છે. ફિલ્મની સ્ટોરી પસંદ કરવામાં આવી રહી છે પરંતુ એક દ્રશ્યે...

સુરત રેલવે સ્ટેશન પ્રવેશ દ્વાર પર યાત્રીની સુવિધા માટે પોલીસ કમિશનર અજય કુમાર તોમરના હસ્તે હેલ્પ ડેસ્કનું લોકાર્પણ

સુરતમાં અન્ય રાજ્યમાંથી આવતા યાત્રીઓને અસામાજિક તત્વો ગેરમાર્ગે દોરીને લૂંટી ન લે તે અર્થે એક ભગીરથ કાર્ય રાજ્યના ગૃહમંત્રી હર્ષ...

ગુજરાત કિસાન કોંગ્રેસનો મુખ્યમંત્રીને પત્રઃ જાણો શું લખ્યું પત્રમાં

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડા બાદ સૌરાષ્ટ્ર સહિતના પંથકોમાં મૂશળધાર વરસાદ વરસ્યો છે. જેમાં ખેડૂતોના પાક ધોવાઈ ગયા છે અને ખેતરો પાણીમાં...

ભારતીય સરહદ પર વિજય દિવસની ઉજવણી દ્રાસમાં 24મી કારગિલ યુદ્ધની વર્ષગાંઠ ઉજવી 

ભારતીય જવાનોના શોર્યની કહાની એટલે કારગિલ વિજય દિવસ અને હાલ કારગિલ વિજય દિવસની 24મી વર્ષગાંઠ ઉજવાઈ રહી છે.તેમાં લદ્દાખમાં કારગિલ...

વડાપ્રધાન મોદીના ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વિપક્ષ પરના નિવેદન અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની પ્રતિક્રિયા,જાણો શું ક્હ્યુ ? 

વડાપ્રધાન મોદીના ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વિપક્ષ પરના નિવેદન અંગે રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રતિક્રિયા આપી.ખડગેએ...

મણિપુરમાં મહિલાની હત્યાનો વીડિયો ખોટોઃ મ્યાનમારની ઘટના, મિઝોરમમાં કૂકીના સમર્થનમાં રેલીમાં હજારો લોકોની ભીડ

મણિપુર પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે તેઓ મહિલાની હત્યાનો વીડિયો વાયરલ કરનારા લોકોની ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહી છે.પોલીસે કહ્યું-...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષોને આડેહાથ લીધા,કહ્યું કે,’મેં આજ સુધી આવો દિશાવિહીન વિપક્ષ જોયો નથી

આજે મંગળવારે ભાજપ સંસદીય દળની બેઠક યોજાઈ.જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષને બરાબરના ઝાટક્યા.વડાપ્રધાન મોદીએ કહ્યું કે,'મેં આજ સુધી આવો દિશાવિહીન...

બાંગ્લાદેશ: મુસાફરોથી ભરેલી બસ તળાવમાં પડી જતાં 17નાં મોત, 35 ઘાયલ

બાંગ્લાદેશના ઝાલકાઠી સદર ઉપજિલ્લાના છત્રકાંડા વિસ્તારમાં શનિવારે એક બસ તળાવમાં પડી જવાથી ત્રણ બાળકો સહિત ઓછામાં ઓછા 17 લોકોના મોત...

અમદાવાદમાં બિસ્માર રોડ-રસ્તા અને ટ્રાફિકની સમસ્યા ,રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળે HCમાં રજૂ કર્યો રિપોર્ટ

ગુજરાત હાઈકોર્ટે અમદાવાદમાં ખરાબ રસ્તા અને ટ્રાફિકની સમસ્યાને લઈને કડક વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે અમદાવાદના ટ્રાફિક અને મનપા કમિશનરને બપોરે...

એર હોસ્ટેસ ગીતિકા શર્મા આત્મહત્યા કેસ,હરિયાણાના પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી ગોપાલ કાંડાને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા,જાણો સમગ્ર વિગત 

વર્ષ 2012ના એર હોસ્ટેસ ગીતિકા આત્મહત્યા કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આજે મંગળવારે ચૂકાદો આપતા હરિયાણાના પૂર્વ મંત્રી ગોપાલ કાંડાને...

એર હોસ્ટેસ ગીતિકા શર્મા આત્મહત્યા કેસ,હરિયાણાના પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી ગોપાલ કાંડા નિર્દોષ જાહેર 

વર્ષ 2012ના એર હોસ્ટેસ ગીતિકા આત્મહત્યા કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આજે મંગળવારે ચૂકાદો આપતા હરિયાણાના પૂર્વ મંત્રી ગોપાલ કાંડાને...

મણિપુર વાયરલ વીડિયો કેસ: બે મહિલાને નગ્ન કરી પરેડ કરાવવા મામલે સાતમાં આરોપીની ધરપકડ

મણિપુરમાં મહિલાઓને નગ્ન કરી પરેડ કરવવાના વાયરલ વીડિયોના મામલે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આ કેસમાં આ સાતમી...

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પર્વતીય રાજ્યોમાં વરસાદે રસ્તાઓ બંધ,દિલ્હીમાં ફરી પૂર જેવી સ્થિતિ

દેશના ઉત્તરી રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ છે.જેના કારણે આ રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પર્વતીય...

રાજ્યમાં આજે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક

રાજ્યમાં આજે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક યોજાશે.આજે કેબિનેટની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે. તો...

જમ્મુ-કાશ્મીર: સાંબામાં સુરક્ષાદળોને મોટી સફળતા,પાકિસ્તાની ઘૂસણખોર ઠાર

સરહદ પર સેના અને ઘુસણખોરી કરવા પ્રયાસ કરતા આતંકીઓ વચ્ચે અવાર નવાર અથડામણ સર્જાતી હોય છે.ત્યારે બોર્ડર સિક્યોરિટી ફોર્સ એટલે...

Page 46 of 47 1 45 46 47

Latest News