param

param

સંસદ ભવન ખાતે ભાજપ સંસદીય દળની બેઠક,વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઠક માટે સંસદ પહોંચ્યા

સંસદમાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યુ છે.તો મણિપુર મુ્દ્દે વિપક્ષ સતત હોબાળો કરી રહ્યુ છે.તેથી સંસદની કાર્યવાહીમાં વિક્ષેપ પડી રહ્યો...

રાષ્ટ્રપતિ મુર્મુ આજથી ત્રણ દિવસ માટે ઓડિશાની મુલાકાતે,વિવિધ કાર્યક્રમોમાં સહભાગી બનશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ત્રણ દિવસ માટે ઓડિશા જશે.રાષ્ટ્રપતિ એટીયુટી-બંધન પરિવાર દ્વારા પ્રાયોજિત તબીબી વિદ્યાર્થીઓના જૂથ સાથે વાર્તાલાપ કરશે અને...

વિપક્ષના સાંસદોએ આખી રાત સંસદ પરિસરમાં બેસીને વિરોધ સ્વરૂપે ધરણા કર્યા 

વિપક્ષના કેટલાક સાંસદોએ સંસદમાં ગાંધી પ્રતિમા સામે બેસીને વિરોધ કર્યો.નવા રચાયેલા ભારત ગઠબંધન,મણિપુર સંબંધિત પ્લેકાર્ડ સાથે આખી રાત વિરોધ પ્રદર્શન...

લોન વસૂલવા માટે કઠોર ન બનો: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની બેંકોને સલાહ 

કેન્દ્રિય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સરકારી અને ખાનગી બેંકોને સલાહ આપી હતી કે તેઓ સંવેદનશીલ અને માનવીય રીતે વ્યવહાર કરી લોનની...

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 128.82 મીટર,હાલ પાણીની આવક 1,00,606 ક્યુસેક,છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 31 સેમી નો વધારો

ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા ભારે વરસાદ અને ઉપરવાસથી પાણીની આવકન્ પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવોર નર્મદા ડેમ...

સરસંઘચાલક મોહન ભાગવતે વરિષ્ઠ સંઘ પ્રચારક મદનદાસ દેવીના નિધન પર શોક વ્યક્ત કર્યો

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે સોમવારે સંઘના વરિષ્ઠ પ્રચારક મદનદાસ દેવીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો...

Page 47 of 47 1 46 47

Latest News