વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને રહેણાંક મકાન કે ઓફિસ પર તિરંગો ધ્વજ લહેરાવી તેની સેલ્ફિ લઈ સ્ટેટસ,ડીપી મુકવા આહવાન કર્યુ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે’ હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ગાંધીનગર ખાતેના તેમના નિવાસસ્થાને તિરંગો લહેરાવ્યો.તેમણે દેશભક્તિના મહાપર્વમાં જોડાવાની સૌ નાગરિકોને પ્રેરણા આપી.