શ્રાવણ મહિનાનો શુભારંભ થતાં શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજ્યો ત્યારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં પરંપરા અનુસાર ભક્તોના ધસારા વચ્ચે પાલખીયાત્રા નીકળી હતી.યાત્રાધામ સોમનાથમાં શિવભક્તોના આગમન વાતાવરણ શિવમય બન્યું
શ્રાવણ મહિનાનો શુભારંભ થતાં શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજ્યો ત્યારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં પરંપરા અનુસાર ભક્તોના ધસારા વચ્ચે પાલખીયાત્રા નીકળી હતી.યાત્રાધામ સોમનાથમાં શિવભક્તોના આગમન વાતાવરણ શિવમય બન્યું
Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.