સાળંગપુર મંદિરમાં બનાવવામાં આવેલી કિંગ ઓફ સળંગપુરની ભવ્યપ્રતિમાને નીચે કણપીઠમાં ભીંતચિત્રો કંડારવામાં આવ્યા જેમાં ભગવાન સ્વામિનારાયણ ઊભા છે. હનુમાનજી તેમને પ્રણામ કરી રહ્યા ભીંતચિત્રોમાં હનુમાનજી મહારાજને સ્વામિનારાયણ ભગવાનના દાસ દર્શાવવામાં આવતા વિવાદ સર્જાતાં સાંધુસંતો,વિશ્વ હિન્દુ પરિષદ સહિતના સંગઠનોએ ભીંતચિત્રો હટાવવાની ઉગ્ર માંગણી કરી.