ડાકોર મંદિરમાં ભગવાન રણછોડરાયજીના VIP દર્શનને લઈ નિર્ણય લેવાયો છે. હિન્દુ સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. શ્રદ્ધાળુઓ વિરોધ વચ્ચે VIP દર્શનનો નિર્ણય હજુ સુધી મંદિર ટ્રસ્ટીઓએ યથાવત રાખ્યો.બહારથી આવતા ભક્તોએ મંદિર ટ્રસ્ટના નિર્ણયને વખોડ્યો.ભક્તોએ વહેલી તકે VIP દર્શન બંધ કરવા ભક્તોજનોએ માંગ કરી છે. ભગવાનને રૂપિયાની નહી ભાવની જરૂર છે.