કેનેડામાં ભારત વિરોધી એજન્ડાનો વિરોધ કરનાર ભારતીય રાજદ્વારીઓ ભારતીય સમુદાયના વર્ગોને ચાલુ વિવાદ વચ્ચે ધમકીઓ મળવાની સંભાવના ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવી છે,કે કેનેડામાં એવા પ્રદેશો અને સંભવિત સ્થળોએ મુસાફરી કરવાનું ટાળે જ્યાં આવી ઘટનાઓ જોવા મળી હોય એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું.