Saturday, May 17, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home પર્યાવરણ

રાજધાની દિલ્હી સહિત દેશભરમાં ગરમીનો આક્રરો પ્રકોપ ચાલી રહ્યો છે, દિલ્હીમાં 50 ડિગ્રીએ પહોંચ્યું તાપમાન, જાણો શું છે કારણો?

માત્ર દિલ્હીમાં જ નહીં, ઉત્તર પ્રદેશ,ગુજરાત ,રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ ગરમીનો પારો લોકો પર તબાહી મચાવી રહ્યો છે. રાજધાની દિલ્હીમાં ગરમીએ છેલ્લા 100 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે દિલ્હીમાં પારો 50 સુધી કેમ પહોંચ્યો ?

Kajal Barad by Kajal Barad
May 29, 2024, 04:23 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

માત્ર દિલ્હીમાં જ નહીં, ઉત્તર પ્રદેશ,ગુજરાત ,રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ ગરમીનો પારો લોકો પર તબાહી મચાવી રહ્યો છે. રાજધાની દિલ્હીમાં ગરમીએ છેલ્લા 100 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે દિલ્હીમાં પારો 50 સુધી કેમ પહોંચ્યો ?

દિલ્હીમાં તાપમાને તમામ રેકોર્ડ તોડી નાખ્યો છે,28 મેના રોજ દિલ્હીના મુંગેશપુર અને નરેલામાં તાપમાન 49.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું,જ્યારે નજફગઢમાં પારો 49.8 ડિગ્રીએ પહોંચી ગયો હતો. જ્યારે રાજસ્થાનના ચુરુમાં તાપમાન 50.5 ડિગ્રી હતું.

હરિયાણા-રાજસ્થાન તરફથી આવતા ગરમ પવનો છે. હકીકતમાં, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હરિયાણા અને રાજસ્થાનમાં સૂકા અને ગરમ પશ્ચિમી અને ઉત્તર-પશ્ચિમ પવનો સતત ફૂંકાઈ રહ્યા છે. આ પવનો સતત દિલ્હી સુધી પહોંચી રહ્યા છે જેના કારણે તાપમાન સતત વધી રહ્યું છે

IMD અનુસાર, આ સમયે તાપમાનમાં વધારો સામાન્ય છે. દિલ્હીની આબોહવાશાસ્ત્ર અનુસાર, વર્ષના અન્ય દિવસોની સરખામણીએ આ સમય દરમિયાન મહત્તમ તાપમાન નોંધાય છે. આ કારણોસર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ, રાજસ્થાન, પંજાબ, મધ્ય પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ અને મહારાષ્ટ્ર સહિત દિલ્હીમાં ગરમીનું મોજું ચાલુ છે.

IMDનું એમ પણ કહેવું છે કે આ વખતે દિલ્હીમાં ગરમી અનુભવાઈ રહી છે કારણ કે ગયા વર્ષે અહીં હીટ વેવની સ્થિતિ નહોતી. પરંતુ આ વખતે હીટવેવના કારણે લોકો વધુ ગરમી અનુભવી રહ્યા છે.

IIT ભુવનેશ્વરનો એક રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા બે દાયકામાં દેશના 141 મોટા શહેરોમાં તાપમાનમાં વધારાનું સૌથી મહત્ત્વનું કારણ વધી રહેલું શહેરીકરણ અને આબોહવામાં ફેરફાર છે. આ રિપોર્ટ તૈયાર કરવા માટે 2003 અને 2020 વચ્ચે નાસા સેટેલાઇટથી મળેલા ડેટાની પણ મદદ લેવામાં આવી છે. આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે પૃથ્વીની સપાટીનું તાપમાન વધી રહ્યું છે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 31 મેથી ગરમીના મોજાથી થોડી રાહત મળી શકે છે. 31 મે થી 1 જૂન દરમિયાન તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે. દિલ્હીમાં તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.

 

Tags: DelhiHeatWaveGujaratHeatWaveIMDRajasthanTemperatureWeatherAlert
ShareTweetSendShare

Related News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ
આંતરરાષ્ટ્રીય

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા
આંતરરાષ્ટ્રીય

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

Latest News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

પહેલગામ આતંકવાદી હુમલા-ઓપરેશન સિંદૂર બાદ રક્ષામંત્રી આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે ગુજરાતના ભૂજ વાયુ સ્ટેશનની લેશે મુલાકાત

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.