Sunday, May 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home રાજકારણ

લોકસભા ચૂંટણી 2024 : અંતિમ તબક્કાના પ્રચાર પડઘમ આજે સાંજથી થંભી જશે,જાહેર કાર્યક્રમો નહી થાય ,ડોર ટુ ડોર પ્રચાર થશે

લોકસભા ચૂંટણી 2024 ના અતિમ એટલે કે 7 મા તબક્કાના પ્રચાર પડઘમ આજે 30 મે ને ગુરૂવારની સાંજથી થંભી જશે.અને નેતાઓ જાહેર કાર્યક્રમો નહી કરી શકે માત્ર ડોર ટુ ડોર પ્રચાર કાર્ય ચાલશે.તો વળી સમગ્ર લોકસભા ચૂંટણી 2024ના પ્રચારનો પણ આજે છેલ્લો દિવસ છે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
May 30, 2024, 11:44 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

લોકસભા ચૂંટણી 2024 ના અતિમ એટલે કે 7 મા તબક્કાના પ્રચાર પડઘમ આજે 30 મે ને ગુરૂવારની સાંજથી થંભી જશે.અને નેતાઓ જાહેર કાર્યક્રમો નહી કરી શકે માત્ર ડોર ટુ ડોર પ્રચાર કાર્ય ચાલશે.તો વળી સમગ્ર લોકસભા ચૂંટણી 2024ના પ્રચારનો પણ આજે છેલ્લો દિવસ છે.

  • 7મા તબક્કામાં ક્યાં થશે મતદાન 

સામાન્ય ચૂંટણીના આ છેલ્લા અને 7 માં તબક્કામાં 8 રાજ્યોની 57 બેઠકો પર મતદાન થનાર છે.તેમાં ઉત્તર પ્રદેશમાં 13 બેઠકો,બિહારની 8,ઓડિશાની 6,ઝારખંડની ત્રણ,હિમાચલ પ્રદેશની 4,પશ્ચિમ બંગાળની 9,અને ચંદીગઢની એક બેઠક પર મતદાન થશે.

  • છેલ્લા દિવસે કયા નેતા ક્યાં કરશે પ્રચાર 
    લોકસભા ચૂંટણીના છ તબક્કાનું મતદાન પૂર્ણ થયુ છે અને આગમી 1 લી જૂનના રોજ 7 મા તબક્કાનું મતદાન થશે ત્યારે તેના 48 કલાક પહેલા એટલે કે આજે 30 મે ને ગુરૂવીરની સાંજથી પ્રચાર પડઘમ શાંત થશે.જોકે તે પહેલા આજે પ્રચારના અંતિમ દિવસે વડાપ્રધા નરેન્દ્ર મોદી પંજાબમાં પ્રચાર કરી જાહેર સભા સંબોધશે.તેઓ હોશીયારપુરમાં સભા સંબોધશે,તે પછી તેઓ સાંજે કન્યાકુમારી જવા રવાના થશેઅને તેઓ 1 લી જૂનની સાંજ સુધી ત્યા ધ્યાન ધરશે.તો વળી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પંજાબમાં ત્રણ સભાને સંબોધશે.
  • વડાપ્રધાન આજે ક્યાં કરશે સભા 

લોકસભા ચૂંટણીના છ તબક્કા પૂર્ણ થયા છે. આજે સાંજે છેલ્લા અને સાતમા તબક્કાના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ રહેશે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંજાબના હોશિયારપુરમાં રેલીને સંબોધિત કરશે. રેલી સવારે 11 વાગ્યે શરૂ થશે. આ પછી પીએમ મોદી આજે સાંજે કન્યાકુમારી જવા રવાના થશે. તેઓ 1 જૂનની સાંજ સુધી અહીં ધ્યાન કરશે. તે જ સમયે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પ્રચાર પર પ્રતિબંધ મૂકતા પહેલા પંજાબમાં ત્રણ રેલીઓ કરશે.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધ્યાન માટે જશે 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પ્રચાર પડઘમ શાંત થયા બાદ કન્યાકુમારી સ્થિત રોક મેમોરિયલ માં ધ્યાન માટે જશે અને 1લી જૂનના સાંજ સુધી ધ્યાન મંડપમાં ધ્યાન કરશે.ત્યારે તેમની સુરક્ષાનું પણ ધ્યાન રખાયુ છે.તેમની સુરક્ષા માટે બે હજાર પોલીસ જવાનો તૈનાત રહેશે. નોંધનિય છે કે અહી સ્વામી વિવેકાનંદજીએ ધ્યાન કરીને જ્ઞાન પ્રાપ્ત કર્યુ અને વિકસિત ભારતનું સ્વપ્ન સેવ્યુ હતુ.

Tags: electionjpnaddaLoksabha Election 2024Pm ModiSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ
આંતરરાષ્ટ્રીય

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા
આંતરરાષ્ટ્રીય

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

Latest News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

પહેલગામ આતંકવાદી હુમલા-ઓપરેશન સિંદૂર બાદ રક્ષામંત્રી આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે ગુજરાતના ભૂજ વાયુ સ્ટેશનની લેશે મુલાકાત

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.