Sunday, May 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home રાજકારણ

મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે, ‘આ સમય છે,આ જ યોગ્ય સમય છે’.આજે ફરી કહું છું કે 21મી સદી ભારતની હશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

લોકસભા ચૂંટણી 2024ના અંતિમ ચરણ માટે આજે પ્રચાર કાર્યનો અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબના હોશિયારપુર ખાતે ચૂંટણી સભા સંબોધી જેમાં તેમણે વિકસીત ભારત અંગે વાત કરી હતી અને વિપક્ષ પર પ્રહાર કર્યા હતા.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
May 30, 2024, 01:57 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હોશિયારપુર ખાતે ચૂંટણી સભા સંબોધી જેમાં તેમણે વિકસીત ભારત અંગે વાત કરી હતી અને વિપક્ષ પર પ્રહાર કર્યા હતા.પંજાબના હોશિયારપુરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધિત કરતા કહ્યું, “મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે, ‘આ સમય છે,આ જ યોગ્ય સમય છે’.આજે ફરી કહું છું કે 21મી સદી ભારતની હશે.છેલ્લા 10 વર્ષમાં ભારતે જે વિકાસ કર્યો છે તે અભૂતપૂર્વ છે,આજે જ્યારે પંજાબના લોકો વિદેશ જાય છે ત્યારે તેઓ પોતે જ જુએ છે કે જ્યારે ત્યાં ભારત અને ભારતીયો માટે કેટલું સન્માન વધ્યું છે. આવુ ત્યારે જ શક્ય બને જ્યારે દેશમાં સ્થિર અને દમદાર સરકાર હોય.
વડાપ્રધાન મોદીએ કહ્યું,”ભાજપ ‘વિરાસતની સાથે સાથે વિકાસ’ના મંત્રને અનુસરી રહી છે.જ્યારે અફઘાનિસ્તાનમાં કટોકટી આવી ત્યારે આપણા શીખ ભાઈ-બહેનો ત્યાં રહેતા હતા.તેમણે લડાઈ લડી હતી.આપણા ગુરુદ્વારા ત્યાં હતા.જ્યારે વધુ ખતરો ઉભો થયો ત્યારે આપણે ગુરૂગ્રંથ સાહેબને ખૂબ જ સન્માન સાથે મસ્તક પર પધરાવી અદબ સાથે ભારત લાવવામા આવ્યો હતો. એટલુ જ નહી સાહિબજાદોના બલિદાનને શ્રદ્ધા પૂર્વક નમન કરવા સાથે ભાવિ પેઢીની પ્રેરણા માટે 26 ડિસેમ્બરે વીર બાળ દિવસ ઉજવવાનું નક્કી કર્યું,

નરેન્દ્ર મોદીએ કહ્યું આ ચૂંટણીની દોડમાં અમારી સરકાર એક ક્ષણ પણ બગાડતી નથી.સરકાર બનતાની સાથે જ રક્ષણ કોઈને છીનવા દેશે નહીં..મારા આ પ્રયાસથી કોંગ્રેસ અને ઈન્ડી ગઠબંધનના સભ્યો પણ નારાજ છે. તેમનો સમગ્ર ટ્રેક રેકોર્ડ SC-ST, OBC ની અનામત છીનવી લેવાનો છે..તેઓ દલિતો અને પછાત વર્ગોની અનામત છીનવીને બંધારણની ભાવના,બાબા સાહેબ આંબેડકરની ભાવનાનું અપમાન કરી રહ્યા છે.તેઓ માત્ર મુસ્લિમોને આપવા માંગે છે.મોદીએ તેમના સૌથી મોટા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે.તેથી જ તેઓ ગુસ્સે છે અને સતત મોદીને અપશબ્દો બોલી રહ્યા છે.”

#WATCH होशियारपुर, पंजाब: प्रधानमंत्री नरेंद्र मोदी ने जनसभा को संबोधित करते हुए कहा, “मैंने लाल किले से कहा था, ‘यही समय है, सही समय है’। आज फिर कह रहा हूं 21वी सदी भारत की सदी होगी। पिछले 10 साल में भारत ने जो विकास करके दिखाया है वो अभूतपूर्व रहा है। आज जब पंजाब के लोग, दूसरे… pic.twitter.com/kpvy3J4nQ8

— ANI_HindiNews (@AHindinews) May 30, 2024

Tags: Lok Sabha Election-2024Narendra ModiPunjabSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ
આંતરરાષ્ટ્રીય

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા
આંતરરાષ્ટ્રીય

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.