Saturday, May 17, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home ધર્મ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધ્યાન માટે કન્યાકુમારી પહોંચ્યા,ભગવતી અમ્માન મંદિરમાં પૂજા-અર્ચના કરી 1લી જૂનની સાંજ સુધી ધ્યાન કરશે

લોકસભા ચૂંટણી 2024ના પ્રચાર પડઘમ આજે 30 મે ને ગુરૂવારે સાંજથી શાંત થયા છે.ત્યારે ચૂંટણી પ્રચાર અભિયાન પૂર્ણ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધ્યાન માટે કન્યાકુમારી પહોંચ્યા જ્યા ભગવતી અમ્માન મંદિરમાં તેમણે પૂજા-અર્ચના કરી હતી.નોંધનિય છે કે તેઓ 30 મે થી 1લી જૂનની સાંજ સુધી ધ્યાન કરશે.વ

Hasmukh Dodiya by Hasmukh Dodiya
May 30, 2024, 06:34 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

લોકસભા ચૂંટણી 2024ના પ્રચાર પડઘમ આજે 30 મે ને ગુરૂવારે સાંજથી શાંત થયા છે.ત્યારે ચૂંટણી પ્રચાર અભિયાન પૂર્ણ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધ્યાન માટે કન્યાકુમારી પહોંચ્યા જ્યા ભગવતી અમ્માન મંદિરમાં તેમણે પૂજા-અર્ચના કરી હતી.નોંધનિય છે કે તેઓ 30 મે થી 1લી જૂનની સાંજ સુધી ધ્યાન કરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જ સ્થળ ધ્યાન મંડપમ ખાતે ધ્યાન કરશે જ્યાં સ્વામી વિવેકાનંદે ધ્યાન કર્યું હતું.

દેશભરમાં જોરશોરથી પ્રચાર કરીને મતદારોના આશીર્વાદ લેનાર ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતા અને કેન્દ્રના સૌથી મોટા સ્ટાર પ્રચારક વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે કન્યાકુમારી પહોંચ્યા હતા.
સામાન્ય ચૂંટણીના છેલ્લા અને સાતમા તબક્કાનો પ્રચાર 30 મે ના ગુરુવારે સાંજે સમાપ્ત થયો. દેશભરમાં જોરશોરથી પ્રચાર કરીને મતદારોના આશીર્વાદ લેનાર ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતા અને કેન્દ્રના સૌથી મોટા સ્ટાર પ્રચારક વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે કન્યાકુમારી પહોંચ્યા.તે પહેલા ભાજપે તેના ટ્વિટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજના કન્યાકુમારી કાર્યક્રમને શેર કર્યો.
વડાપ્રધાન મોદીએ આ વખતે સામાન્ય ચૂંટણીમાં 400 વોટને પાર કરવાના સંકલ્પને પૂરો કરવા માટે દેશમાં જોરશોરથી પ્રચાર કરીને મતદારોના આશીર્વાદ લીધા ,પંજાબના હોશિયારપુરમાં મતદારોના આશીર્વાદ લીધા બાદ તેઓ કન્યાકુમારી જવા રવાના થયા હતા.
–  1 જૂન સાંજ સુધી ધરશે ધ્યાન
વડાપ્રધાન મોદી આજે તમિલનાડુના કન્યાકુમારીમાં સાંજે 5.15 વાગ્યે ભગવાનની પૂજા કરી હતી.
કન્યાકુમારીમાં,પીએમ મોદી ભગવતી અમ્માન મંદિરમાં દર્શન અને પૂજા કરી. અહીં વડાપ્રધાન સ્મારક રોક મેમોરિયલમાં ધ્યાન કરશે.તેઓ આજે સાંજથી 1 જૂનની સાંજ સુધી ધ્યાન મંડપમાં ધ્યાન કરશે.
–  કન્યાકુમારી જ કેમ ?
સ્વામી વિવેકાનંદ વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપવા 1893 માં શિકાગો ગયા હતા અહી તેમણે ભાષણ આપ્યું હતું જેનો પડઘો આખી દુનિયામાં સંભાળ્યો હતો તેથી મહત્વની વાત એ છે કે આ એ જ જગ્યા છે જ્યાં સ્વામી વિવેકાનંદે દેશવ્યાપી પ્રવાસ બાદ ત્રણ દિવસ સુધી ધ્યાન કર્યું હતું.અહીં જ તેમણે વિકસિત ભારતનું સ્વપ્ન જોયું હતું.

#WATCH प्रधानमंत्री नरेंद्र मोदी ने तमिलनाडु के कन्याकुमारी में भगवती अम्मन मंदिर में प्रार्थना की।

वे 30 मई की शाम से 1 जून की शाम तक ध्यान करेंगे।

प्रधानमंत्री नरेंद्र मोदी उसी स्थान पर ध्यान(ध्यान मंडपम में) करेंगे, जहां स्वामी विवेकानंद ने ध्यान किया था। pic.twitter.com/pBwtdPBbL6

— ANI_HindiNews (@AHindinews) May 30, 2024

Tags: KanyakumariNarendra ModiPm ModiSLIDERTAMILNADUTOP NEWS
ShareTweetSendShare

Related News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ
આંતરરાષ્ટ્રીય

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા
આંતરરાષ્ટ્રીય

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

Latest News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

પહેલગામ આતંકવાદી હુમલા-ઓપરેશન સિંદૂર બાદ રક્ષામંત્રી આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે ગુજરાતના ભૂજ વાયુ સ્ટેશનની લેશે મુલાકાત

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.