Saturday, May 17, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home કલા અને સંસ્કૃતિ

Bhojshala ASI survey: અત્યાર સુધી 70 દિવસનો સર્વે પૂર્ણ, સતત મળી રહ્યા છે સનાતન ધર્મના નિશાન

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને સ્તંભો અને દિવાલો પર ભગવાન શ્રી રામ, શ્રી કૃષ્ણ, પરશુરામ, શિવ અને હનુમાનજીની ઉપસી આવતી આકૃતિ વાળી પ્રતિમાઓ મળી આવી છે.

Sukhadev Thakor by Sukhadev Thakor
May 31, 2024, 10:03 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને સ્તંભો અને દિવાલો પર ભગવાન શ્રી રામ, શ્રી કૃષ્ણ, પરશુરામ, શિવ અને હનુમાનજીની ઉપસી આવતી આકૃતિ વાળી પ્રતિમાઓ મળી આવી છે.

હાઈલાઈટ્સ
ભોજશાળાના ASI સર્વેને 70 દિવસ પૂર્ણ થયા
ભોજશાળાના ઉત્તર ભાગમાં એક થાંભલાના અવશેષો મળી આવ્યા
4 જુલાઇએ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવાનો રહેશે
ભોજશાળા એ સરસ્વતી માતાનું મંદિર છે

મધ્યપ્રદેશના ધારમાં આવેલી ઐતિહાસિક ભોજશાળાના ASI સર્વેને 70 દિવસ પૂર્ણ થયા છે. સર્વેની કામગીરી જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ સનાતન ધર્મની છાપ સ્પષ્ટપણે સામે આવી રહી છે. સર્વેક્ષણના 70મા દિવસે તપાસ ટીમને ભોજશાળાના ઉત્તર ભાગમાં એક થાંભલાના અવશેષો મળી આવ્યા હતા.

અત્યાર સુધી ગર્ભગૃહ, યજ્ઞકુંડના દક્ષિણ ભાગ અને ઈમારતના ઉત્તર ભાગમાંથી પણ માટી કાઢવામાં આવી છે. ભોજશાળાના ગર્ભગૃહમાંથી પ્રાચીન દિવાલ પર ચિત્રો પણ મળી આવ્યા છે, જેની સફાઈ કર્યા બાદ વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફ કરવામાં આવ્યા છે. સર્વે ટીમને એક થાંભલાનો જૂનો ટુકડો પણ મળી આવ્યો હતો જેની લંબાઈ 2X2 છે. જણાવી દઈએ કે, અગાઉ સર્વેક્ષણના 55મા દિવસે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને સ્તંભો અને દિવાલો પર ભગવાન શ્રી રામ, શ્રી કૃષ્ણ, પરશુરામ, શિવ અને હનુમાનની મૂર્તિઓ મળી આવી હતી. નિષ્ણાતોએ થાંભલાઓ અને દિવાલોને સાફ કર્યા પછી, આ આકૃતિઓ સ્પષ્ટપણે દેખાતી હતી. ગર્ભગૃહની બરાબર સામે એક સ્તંભ પર ભગવાન રામ-કૃષ્ણ, પરશુરામ અને ભગવાન શિવની આકૃતિઓ જોવા મળતી હતી.

4 જુલાઇએ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવાનો રહેશે
જણાવી દઈએ કે, મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેંચના આદેશ બાદ ASI છેલ્લા બે મહિનાથી ભોજશાળાનો સતત સર્વે કરી રહ્યા છે. સર્વેક્ષણનો સમય પૂરો થતાં હાઇકોર્ટે ASIને વધારાનો 4 અઠવાડિયાનો સમય આપ્યો હતો. હવે 4 જુલાઈએ તપાસ એજન્સીએ પોતાનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો છે.

ભોજશાળા સરસ્વતી મંદિર છે
ભોજશાળા જ ‘સરસ્વતી મંદિર’ હોવાનો ભૂતપૂર્વ પુરાતત્વવિદ્ કે.કે મુહમ્મદે દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે ભોજશાળા, જેને મુસ્લિમ પક્ષ ‘કમાલ મસ્જિદ’ કહે છે, તે વાસ્તવમાં મસ્જિદ નહીં પરંતુ સરસ્વતી મંદિર હતી. પરંતુ બાદમાં ઇસ્લામવાદીઓએ તેને ઇસ્લામિક ધર્મસ્થાનમાં ફેરવી દીધું.

કે.કે મુહમ્મદે કહ્યું કે ધાર સ્થિત ભોજશાળા વિશે એ એક ઐતિહાસિક તથ્ય છે કે તે સરસ્વતી મંદિર હતું. બાદમાં તેને મસ્જિદ બનાવવામાં આવી હતી. નોંધનીય છે કે હિન્દુ સમુદાય સતત દાવો કરે છે કે અહીં ક્યારેય કોઈ મસ્જિદ નહીં પરંતુ માતા સરસ્વતીનું મંદિર હતું.

Tags: ASI SurveyBhojshalaDhar BhojshalaDhar Bhojshala ASI SurveyMadhya PradeshSanatan DharmaSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ
આંતરરાષ્ટ્રીય

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા
આંતરરાષ્ટ્રીય

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત
ક્રાઈમ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

Latest News

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

પહેલગામ આતંકવાદી હુમલા-ઓપરેશન સિંદૂર બાદ રક્ષામંત્રી આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે ગુજરાતના ભૂજ વાયુ સ્ટેશનની લેશે મુલાકાત

ઓપરેશન સિંદૂર સમયે ભૂજ,નલિયા સહિતના સરહદી સ્થળો પર પાકિસ્તાને હવાઈ હુમલા કર્યા હતા

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.