Sunday, July 6, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home આંતરરાષ્ટ્રીય

ભારતે ચેતવણી આપતાં શ્રીલંકાની પોલીસ એક્શનમાં આવી, ISISના હેન્ડલરની ધરપકડ

19 મેના રોજ, શ્રીલંકાથી આવેલા ચાર IS શકમંદોની ગુજરાતના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. હવે શ્રીલંકાની પોલીસે તેમના હેન્ડલરની ધરપકડ કરી છે.

Sukhadev Thakor by Sukhadev Thakor
Jun 1, 2024, 02:01 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

19 મેના રોજ, શ્રીલંકાથી આવેલા ચાર IS શકમંદોની ગુજરાતના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. હવે શ્રીલંકાની પોલીસે તેમના હેન્ડલરની ધરપકડ કરી છે.

હાઈલાઈટ્સ

  • ભારતે ચેતવણી આપતાં શ્રીલંકાની પોલીસ એક્શનમાં આવી
  • અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયેલા આતંકવાદીઓના હેન્ડલરની ધરપકડ
  • માહિતી આપનારને 20 લાખ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી હતી
  • ISIS આતંકવાદી સંગઠન સાથે કથિત સંબંધ હોવાનો લાગ્યો હતો આરોપ

શ્રીલંકાની પોલીસે પ્રતિબંધિત ઈસ્લામિક સ્ટેટ (ISIS) આતંકવાદી સંગઠન સાથે કથિત સંબંધોના આરોપમાં અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરાયેલા ચાર શ્રીલંકાના નાગરિકોના શંકાસ્પદ હેન્ડલરની ધરપકડ કરી છે. ‘ડેઇલી મિરર’ પોર્ટલે અહેવાલ આપ્યો છે કે કોલંબોમાં ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન વિભાગે ગેરાર્ડ પુષ્પરાજ ઓસ્માનની ધરપકડ કરી છે. શ્રીલંકાની પોલીસે તેની ધરપકડ કરવા માટે વિશ્વસનીય માહિતી આપનારને 20 લાખ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી હતી.

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ ISIS સાથે સંબંધ હોવાના આરોપસર અમદાવાદના એરપોર્ટ પરથી ચાર શ્રીલંકાના નાગરિકોની ધરપકડ કરી હતી. આ લોકો 19 મેના રોજ શ્રીલંકાની રાજધાની કોલંબોથી ઈન્ડિગોની ફ્લાઈટ મારફતે ચેન્નાઈ પહોંચ્યા હતા. શ્રીલંકાના સુરક્ષા દળોને શંકા છે કે 46 વર્ષીય શંકાસ્પદ ઉસ્માન આ ચાર શ્રીલંકાના નાગરિકોનો હેન્ડલર છે.

શ્રીલંકાના સત્તાવાળાઓએ ગયા મહિને ગુજરાતમાં ધરપકડ કરાયેલા ચાર શ્રીલંકાના નાગરિકોની તપાસ માટે ઉચ્ચ સ્તરીય ઓપરેશન શરૂ કર્યું હતું. જણાવી દઈએ કે 19 મેના રોજ ગુજરાત ATSએ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી ISIS સાથે સંબંધ ધરાવતા શ્રીલંકાના નાગરિકોની ધરપકડ કરી હતી. તેમના નામ મોહમ્મદ નુસરત, મોહમ્મદ, ફારૂક, મોહમ્મદ નફરન અને મોહમ્મદ રસદીન હતા.

આ આરોપીઓએ આતંકવાદી સંગઠન નેશનલ તૌહીદ જમાત સાથે સંબંધ હોવાની કબૂલાત પણ કરી હતી. બાદમાં તે પાકિસ્તાની આતંકવાદી અબુ બકર અલ બગદાદીના સંપર્કમાં આવ્યો અને પછી ISમાં જોડાયો. તેને આતંકવાદી ગતિવિધિઓ માટે મોકલવામાં આવ્યો હતો અને આ માટે તેને મોટી રકમ પણ આપવામાં આવી હતી.

Tags: Gujarat ATSSLIDERSri LankanSri Lankan PoliceSuspect TerroristTerroristTOP NEWS
ShareTweetSendShare

Related News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક
આંતરરાષ્ટ્રીય

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો
આંતરરાષ્ટ્રીય

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ
આંતરરાષ્ટ્રીય

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ

ભારત ફક્ત ‘ઉભરતી મહાસત્તા’ જ નહીં’પુનર્જીવિત સભ્યતા,દેશનો ભવ્ય ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્ય
આંતરરાષ્ટ્રીય

ભારત ફક્ત ‘ઉભરતી મહાસત્તા’ જ નહીં’પુનર્જીવિત સભ્યતા,દેશનો ભવ્ય ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્ય

Latest News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ઘાના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ એનાયત કરાયો

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.