Sunday, May 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home ધર્મ

ધ્યાનથી બહાર આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શેર કર્યા અનુભવો,જાણીએ પોતાના બ્લોગમાં શુ મનની વાત

કન્યાકુમારી સ્થિત રોક મેમોરિયલ ખાતે 45 કલાકનુ ધ્યાન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્લોગમા ધ્યાન સમયના તેમના અનુંભવો વર્ણવ્યા છેઆ બાબાત થકી સંકલ્પ શેર કરતા તેમણે તે સમયની તેમના મનની વાત કરી છે.આવો જાણીએ કે વડાપ્રધાન મોદીએ શુ વાત કરી છે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Jun 3, 2024, 02:25 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

 

હાઈલાઈટ્સ :

ચૂંટણી પરિણામો પહેલા PMનો દેશવાસીઓને સંદેશ

દેશવાસીઓને સંકલ્પ સંદેશ આપતા બ્લોગમા લખ્યુ
મોદીએ કન્યાકુમારીમાં ધ્યાનનો અનુભવ શેર કર્યો
ભારતના ઉજ્જવળ ભવિષ્યના વિચારો ઉભર્યાની વાત

સંકલ્પ શેર કરતા તે સમયની તેમના મનની વાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકસિત ભારતની વાત

PM એ આગામી 25 વર્ષનો રોડ મેપ પણ વ્યક્ત કર્યો

 

કન્યાકુમારી સ્થિત રોક મેમોરિયલ ખાતે 45 કલાકનુ ધ્યાન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્લોગમા ધ્યાન સમયના તેમના અનુભવો વર્ણવ્યા છેઆ બાબાત થકી સંકલ્પ શેર કરતા તેમણે તે સમયની તેમના મનની વાત કરી છે.આવો જાણીએ કે વડાપ્રધાન મોદીએ શુ વાત કરી છે.

લોકસભા ચૂંટણીના પરિણામ આવતીકાલે એટલે કે મંગળવારે આવશે. આ પહેલા પીએમ મોદીએ દેશવાસીઓના નામે લેખ  શેર કર્યો છે.મતદાનના અંતિમ તબક્કા પહેલા,વડાપ્રધાન મોદીએ  કન્યાકુમારીની ત્રણ દિવસની આધ્યાત્મિક મુલાકાતે ગયા,જ્યાં તેમણે ધ્યાન કર્યું. તેઓ 2 જૂનના રોજ દિલ્હી પાછા ફર્યા અને આ દરમિયાન તેમણે એક લેખ દ્વારા ધ્યાન સંબંધિત તેમના અનુભવો વર્ણવ્યા.

વડાપ્રધાન  મોદીએ લખ્યુ કે,“આ સ્વાભાવિક છે કે ચૂંટણીનો ઉત્સાહ મારા દિલ અને દિમાગમાં ગુંજતો હતો. રેલીઓ અને રોડ શોમાં જોવા મળતી લોકોની ભીડ મારી નજર સમક્ષ આવી ગઈ.આપણી નારી શક્તિના આશીર્વાદ… વિશ્વાસ, સ્નેહ, આ બધું ખૂબ જ નમ્ર અનુભવ હતો. મારી આંખો ભીની થઈ રહી હતી.હું ‘સાધના’માં પ્રવેશ્યો અને પછી જોરદાર રાજકીય ચર્ચાઓ, હુમલાઓ અને વળતા હુમલાઓ, આક્ષેપો અને શબ્દોના અવાજો જે ચૂંટણીની લાક્ષણિકતા છે.આ બધું એક શૂન્યતામાં ભળી ગયું. મારી અંદર અલગતાની લાગણી જન્મવા લાગી…મારું મન બહારની દુનિયાથી સંપૂર્ણપણે અલિપ્ત થઈ ગયું.

વડાપ્રધાને વધુમાં કહ્યું,“આટલી મોટી જવાબદારીઓ વચ્ચે આવી સાધના મુશ્કેલ છે, પરંતુ કન્યાકુમારીની ભૂમિ અને સ્વામી વિવેકાનંદની પ્રેરણાએ તેને સરળ બનાવી દીધી. હું મારી સાંસદ તરીકેની ચૂંટણી મારા કાશીના મતદારોના ચરણોમાં છોડીને અહીં આવ્યો છું. હું ભગવાનનો પણ આભારી છું કે તેણે મને જન્મથી જ આ મૂલ્યો આપ્યા. હું એ પણ વિચારી રહ્યો હતો કે સ્વામી વિવેકાનંદજીએ એ જગ્યાએ ધ્યાન કરતી વખતે શું અનુભવ્યું હશે! મારા આધ્યાત્મિક અભ્યાસનો કેટલોક ભાગ આ પ્રકારના વિચાર પ્રવાહમાં વહેતો હતો.

– ભારતના ઉજ્જવળ ભવિષ્યના વિચારો સાધનામાં ઉભર્યાઃ મોદી
PM એ કહ્યું કે આ ધ્યાનની વચ્ચે મારા મગજમાં ભારતના ઉજ્જવળ ભવિષ્ય અને ભારતના લક્ષ્યો માટે સતત વિચારો આવતા હતા. કન્યાકુમારીના ઉગતા સૂર્યે મારા વિચારોને નવી ઊંચાઈઓ આપી, સાગરની વિશાળતાએ મારા વિચારોને વિસ્તૃત કર્યા અને ક્ષિતિજના વિસ્તરણે મને બ્રહ્માંડની ઊંડી એકતાનો સતત અહેસાસ કરાવ્યો. જાણે હિમાલયની ગોદમાં દાયકાઓ પહેલા કરેલા વિચારો અને અનુભવો ફરી જીવંત થઈ રહ્યા હોય એવું લાગતું હતું.

ભારતની અસીમ અને અમર શક્તિમાં મારી શ્રદ્ધા, આદર અને આસ્થા પણ દિવસેને દિવસે વધી રહી છે. મેં છેલ્લા 10 વર્ષોમાં ભારતની આ સંભાવનાને વધુ જોયેલી અને અનુભવી છે. જે રીતે આપણે આપણી આઝાદી માટે 20મી સદીના ચોથા-પાંચમા દાયકાનો ઉપયોગ કર્યો હતો, તેવી જ રીતે આપણે 21મી સદીના આ 25 વર્ષોમાં વિકસિત ભારતનો પાયો નાખવાનો છે. સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન દેશવાસીઓ માટે બલિદાન આપવાનો સમય હતો. આજનો સમય બલિદાનનો નથી પરંતુ સતત યોગદાનનો છે.

 

 

SOURCE  – AAJ TAK

Tags: DelhiKanyakumariPm ModiSLIDERSTOP NEWS
ShareTweetSendShare

Related News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ
આંતરરાષ્ટ્રીય

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા
આંતરરાષ્ટ્રીય

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

Latest News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

પહેલગામ આતંકવાદી હુમલા-ઓપરેશન સિંદૂર બાદ રક્ષામંત્રી આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે ગુજરાતના ભૂજ વાયુ સ્ટેશનની લેશે મુલાકાત

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.