Sunday, July 6, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home ધર્મ

ધ્યાનથી બહાર આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શેર કર્યા અનુભવો,જાણીએ પોતાના બ્લોગમાં શુ મનની વાત

કન્યાકુમારી સ્થિત રોક મેમોરિયલ ખાતે 45 કલાકનુ ધ્યાન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્લોગમા ધ્યાન સમયના તેમના અનુંભવો વર્ણવ્યા છેઆ બાબાત થકી સંકલ્પ શેર કરતા તેમણે તે સમયની તેમના મનની વાત કરી છે.આવો જાણીએ કે વડાપ્રધાન મોદીએ શુ વાત કરી છે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Jun 3, 2024, 02:25 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

 

હાઈલાઈટ્સ :

ચૂંટણી પરિણામો પહેલા PMનો દેશવાસીઓને સંદેશ

દેશવાસીઓને સંકલ્પ સંદેશ આપતા બ્લોગમા લખ્યુ
મોદીએ કન્યાકુમારીમાં ધ્યાનનો અનુભવ શેર કર્યો
ભારતના ઉજ્જવળ ભવિષ્યના વિચારો ઉભર્યાની વાત

સંકલ્પ શેર કરતા તે સમયની તેમના મનની વાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકસિત ભારતની વાત

PM એ આગામી 25 વર્ષનો રોડ મેપ પણ વ્યક્ત કર્યો

 

કન્યાકુમારી સ્થિત રોક મેમોરિયલ ખાતે 45 કલાકનુ ધ્યાન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્લોગમા ધ્યાન સમયના તેમના અનુભવો વર્ણવ્યા છેઆ બાબાત થકી સંકલ્પ શેર કરતા તેમણે તે સમયની તેમના મનની વાત કરી છે.આવો જાણીએ કે વડાપ્રધાન મોદીએ શુ વાત કરી છે.

લોકસભા ચૂંટણીના પરિણામ આવતીકાલે એટલે કે મંગળવારે આવશે. આ પહેલા પીએમ મોદીએ દેશવાસીઓના નામે લેખ  શેર કર્યો છે.મતદાનના અંતિમ તબક્કા પહેલા,વડાપ્રધાન મોદીએ  કન્યાકુમારીની ત્રણ દિવસની આધ્યાત્મિક મુલાકાતે ગયા,જ્યાં તેમણે ધ્યાન કર્યું. તેઓ 2 જૂનના રોજ દિલ્હી પાછા ફર્યા અને આ દરમિયાન તેમણે એક લેખ દ્વારા ધ્યાન સંબંધિત તેમના અનુભવો વર્ણવ્યા.

વડાપ્રધાન  મોદીએ લખ્યુ કે,“આ સ્વાભાવિક છે કે ચૂંટણીનો ઉત્સાહ મારા દિલ અને દિમાગમાં ગુંજતો હતો. રેલીઓ અને રોડ શોમાં જોવા મળતી લોકોની ભીડ મારી નજર સમક્ષ આવી ગઈ.આપણી નારી શક્તિના આશીર્વાદ… વિશ્વાસ, સ્નેહ, આ બધું ખૂબ જ નમ્ર અનુભવ હતો. મારી આંખો ભીની થઈ રહી હતી.હું ‘સાધના’માં પ્રવેશ્યો અને પછી જોરદાર રાજકીય ચર્ચાઓ, હુમલાઓ અને વળતા હુમલાઓ, આક્ષેપો અને શબ્દોના અવાજો જે ચૂંટણીની લાક્ષણિકતા છે.આ બધું એક શૂન્યતામાં ભળી ગયું. મારી અંદર અલગતાની લાગણી જન્મવા લાગી…મારું મન બહારની દુનિયાથી સંપૂર્ણપણે અલિપ્ત થઈ ગયું.

વડાપ્રધાને વધુમાં કહ્યું,“આટલી મોટી જવાબદારીઓ વચ્ચે આવી સાધના મુશ્કેલ છે, પરંતુ કન્યાકુમારીની ભૂમિ અને સ્વામી વિવેકાનંદની પ્રેરણાએ તેને સરળ બનાવી દીધી. હું મારી સાંસદ તરીકેની ચૂંટણી મારા કાશીના મતદારોના ચરણોમાં છોડીને અહીં આવ્યો છું. હું ભગવાનનો પણ આભારી છું કે તેણે મને જન્મથી જ આ મૂલ્યો આપ્યા. હું એ પણ વિચારી રહ્યો હતો કે સ્વામી વિવેકાનંદજીએ એ જગ્યાએ ધ્યાન કરતી વખતે શું અનુભવ્યું હશે! મારા આધ્યાત્મિક અભ્યાસનો કેટલોક ભાગ આ પ્રકારના વિચાર પ્રવાહમાં વહેતો હતો.

– ભારતના ઉજ્જવળ ભવિષ્યના વિચારો સાધનામાં ઉભર્યાઃ મોદી
PM એ કહ્યું કે આ ધ્યાનની વચ્ચે મારા મગજમાં ભારતના ઉજ્જવળ ભવિષ્ય અને ભારતના લક્ષ્યો માટે સતત વિચારો આવતા હતા. કન્યાકુમારીના ઉગતા સૂર્યે મારા વિચારોને નવી ઊંચાઈઓ આપી, સાગરની વિશાળતાએ મારા વિચારોને વિસ્તૃત કર્યા અને ક્ષિતિજના વિસ્તરણે મને બ્રહ્માંડની ઊંડી એકતાનો સતત અહેસાસ કરાવ્યો. જાણે હિમાલયની ગોદમાં દાયકાઓ પહેલા કરેલા વિચારો અને અનુભવો ફરી જીવંત થઈ રહ્યા હોય એવું લાગતું હતું.

ભારતની અસીમ અને અમર શક્તિમાં મારી શ્રદ્ધા, આદર અને આસ્થા પણ દિવસેને દિવસે વધી રહી છે. મેં છેલ્લા 10 વર્ષોમાં ભારતની આ સંભાવનાને વધુ જોયેલી અને અનુભવી છે. જે રીતે આપણે આપણી આઝાદી માટે 20મી સદીના ચોથા-પાંચમા દાયકાનો ઉપયોગ કર્યો હતો, તેવી જ રીતે આપણે 21મી સદીના આ 25 વર્ષોમાં વિકસિત ભારતનો પાયો નાખવાનો છે. સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન દેશવાસીઓ માટે બલિદાન આપવાનો સમય હતો. આજનો સમય બલિદાનનો નથી પરંતુ સતત યોગદાનનો છે.

 

 

SOURCE  – AAJ TAK

Tags: DelhiKanyakumariPm ModiSLIDERSTOP NEWS
ShareTweetSendShare

Related News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક
આંતરરાષ્ટ્રીય

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો
આંતરરાષ્ટ્રીય

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ
પર્યાવરણ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ
આંતરરાષ્ટ્રીય

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ

Latest News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ઘાના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ એનાયત કરાયો

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.