Sunday, May 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home રાજકારણ

લોકસભા ચૂંટણી 2024 : મત ગણતરી પહેલા મુખ્ય ચૂટણી કમિશનર રાજીવ કુમારે પત્રકાર પરિષદ યોજી

લોકસભા ચૂંટણી 2024 માટે લગભગ સાતેય તબક્કાની મતદાનની પ્રકિયા પૂર્ણ થઈ છે છૂટક કયાક પુન: મતદાન યોજાયુ અને હવે 4 જૂનને મંગળવારના રોજ મતગણતરી હાથ ધરાનાર છે.તે પૂર્વે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પત્રકાર પરિષદ યોજીને સમગ્રલક્ષી વિગતો આપી હતી.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Jun 3, 2024, 03:28 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

લોકસભા ચૂંટણી 2024 માટે લગભગ સાતેય તબક્કાની મતદાનની પ્રકિયા પૂર્ણ થઈ છે છૂટક કંયાક પુન: મતદાન યોજાયુ અને હવે 4 જૂનને મંગળવારના રોજ મતગણતરી હાથ ધરાનાર છેચતે પૂર્વે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પત્રકાર પરિષદનુ યોજીને સમગ્રલક્ષી વિગતો આપી હતી.

લોકસભા ચૂંટણી પર મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું, “આપણે 642 મિલિયન મતદારોનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે.આ તમામ G7 દેશોના મતદારો કરતા 1.5 ગણો અને 27 EU દેશોના મતદારો કરતાં 2.5 ગણો છે.મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે આ લોકસભા ચૂંટણીમાં જમ્મુ અને કાશ્મીરમાં મતદાનની ટકાવારી છેલ્લા ચાર દાયકામાં સૌથી વધુ છે.અને તે બદલ જગ્યાએ ઉભા થઈને એક પ્રકારે કર્મચારીઓને સન્માન આપ્યુ હતુ અને એ રીતે મુખ્ય ચૂંટણી કમિશનરે કર્મચારીઓને પ્રત્સાહિત કર્યા હતા.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે,”ચૂંટણી કર્મચારીઓના સાવચેતીભર્યા કાર્યને કારણે અમે ઓછા પુનઃ મતદાનની ખાતરી કરીએ છીએ – આપણે 2024ની લોકસભા ચૂંટણીમાં 39 પુનઃ મતદાન જોયું,અને 39 માંથી 25 પુનઃ મતદાન સિક્કિમ અને અરૂણચલ પ્રદેશ એમ માત્ર બે રાજ્યોમાં હતા.”જ્યારે 2019 માં 540 પુનઃ મતદાન થયું હતું.તો રાજીવ કુમારે વધુમાં કહ્યું, “આ તે સામાન્ય ચૂંટણીઓમાંથી એક છે જેમાં અમે હિંસા જોઈ નથી”એટલે કે દેશમાં ક્યાંય પણ ચૂંટણી લક્ષી હિંસા જોવા મળી નથી.
તો વળી 4 જૂન ને મંગળવારે લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર કરવા માટે અનુસરવામાં આવેલી મતગણતરી પ્રક્રિયા વિશે માહિતી આપતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે,”સમગ્ર મતગણતરી પ્રક્રિયા સંપૂર્ણપણે મજબૂત છે. તે ઘડિયાળની ચોકસાઈની જેમ કામ કરે છે.”રાજીવ કુમારે કહ્યું, “જો ચૂંટણી પછીની હિંસા ક્યાંય પણ થાય છે, તો પ્રથમ વખત અમે નિર્ણય લીધો છે કે MCC પછી પણ કેટલાક રાજ્યોમાં અર્ધલશ્કરી દળો રહેશે.”
મહત્વની બાબાત એ છે કે પત્રકાર પરિષદમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, અમે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા ખૂબ જ જલ્દી શરૂ કરીશું.
તો કેન્દ્રીય ગૃહમંત્રીએ ડીએમ/આરઓ એટલે રિટર્નિંગ ઓફિસરને ફોન કર્યા હોવાના કોંગ્રેસના નેતા જયરામ રમેશના આક્ષેપ પર,મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું, “આ કેવી રીતે થઈ શકે?.શું કોઈ તેમને પ્રભાવિત કરી શકે છે?”

Tags: DelhielectionELECTION COMMISSIONER OF INDIALoksabha Election 2024SLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ
આંતરરાષ્ટ્રીય

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા
આંતરરાષ્ટ્રીય

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

Latest News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

પહેલગામ આતંકવાદી હુમલા-ઓપરેશન સિંદૂર બાદ રક્ષામંત્રી આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે ગુજરાતના ભૂજ વાયુ સ્ટેશનની લેશે મુલાકાત

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.