Sunday, May 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home ધર્મ

સર સંઘચાલક ડો.મોહન ભાગવતે વસુધૈવકુટુંબકમની ભાવના વિકસાવવા પર ભાર મૂક્યો

મહારાષ્ટ્રના RSSના વડામથક નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કાર્યકર વિકાસ વર્ગ-2 ના સમાપન પ્રસંગે સર સંઘચાલક ડો.મોહન ભાગવત ઉપસ્થિત રહ્યા.પોનાના ઉદબોધનમાં સર સંઘચાલકે રાષ્ટ્ર નિર્માણ,વિકાસ અને તેમાં સમાજ તેમજ સરકારની ભૂમિકાઓ અંગે પ્રકાશ પાડ્યો હતો.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Jun 11, 2024, 03:06 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હાઈલાઈટ્સ :

–  નાગપુરમાં RSS ના કાર્યકર વિકાસ વર્ગ-2 નુ સમાપન
– આ પ્રસંગે સર સંઘચાલક ડો.મોહન ભાગવત ઉપસ્થિત રહ્યા
–  રાષ્ટ્ર નિર્માણ,વિકાસમાં સમાજની ભૂમિકાઓ અંગે પ્રકાશ પાડ્યો
– રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની નીતિ રીતી અને કાર્યપદ્ધતી જણાવી
– સંઘની શાખામાં રમત-રમતા સ્વયંસેવકોના જીવનમાં બદલાવ આવે
– સર સંઘચાલક ડો.મોહન ભાગવતના સંબોધનમાં મણીપુરનો ઉલ્લેખ
– ડો.મોહન ભાગવતે મોદી સરકારના 10 વર્ષની સફળતાઓ વર્ણવી
– 10 વર્ષમાં દુનીયામાં ભારતની શાખ વધી તો અર્થમંત્ર આગળ વધ્યુ
– ડો.મોહન ભાગવતનોવસુધૈવકુટુંબકમની ભાવના વિકસાવવા પર ભાર

મહારાષ્ટ્રના RSSના વડામથક નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કાર્યકર વિકાસ વર્ગ-2 ના સમાપન પ્રસંગે સર સંઘચાલક ડો.મોહન ભાગવત ઉપસ્થિત રહ્યા.પોનાના ઉદબોધનમાં સર સંઘચાલકે રાષ્ટ્ર નિર્માણ,વિકાસ અને તેમાં સમાજ તેમજ સરકારની ભૂમિકાઓ અંગે પ્રકાશ પાડીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કઈ રીતે રાષ્ટ્ર નિર્માણનુ કાર્ય કરી રહ્યો છે તે અંગે પણ વાત કરી હતી.ત્યારે તેમના સંબોધનના કેટલાક મબત્વના મુદ્દાઓ પર આપણે આજે વાત કરવી છે.
સર સંઘચાલક ડો.મોહન ભાગવતે કાર્યકરોને સંબોધતા સંઘના કાર્ય અને તેનો મૂળભૂત હેતુ વર્ણવ્યો હતો.તેમણે સંઘના સ્વયંસેવકોને સંઘ કાર્ય પદ્ધતિ અંગે સમજાવતા કહ્યુ કે શાખામાં રમત રમતા રમતા સ્વયંસેવક પોતાનામાં બદલાવ લાવે છે.અને તે રીતે સામાજીક સમરસતાનો વ્યવહાર,પર્યાવરણ સંરક્ષણ,સ્વઆધારિત સ્વદેશી વ્યવહાર,સાદગીપૂર્ણ જીવન,અનાવશ્યક ખર્ચ ટાળો તેમજ આપણા દેશના સંવિધાન-કાયદા-વ્યવસ્થાઓનુ પાલન,અઠવાડીયામાં પરિવાર સાથે બેસવુ આ પ્રકારની પરંપરા થકી દેશ અને વિશ્વમાં પ્રસ્થાપિત કરવાનું કાર્ય સંઘ કરે છે.
ડો.મોહન ભાગવતજીએ ધર્મની વ્યાખ્યા પણ ખૂબ જ સુપેરે સમજાવી હતી.તેમણે કહ્યુ કે આપણા દેશના વર્ષો જૂની સંસ્કૃતિ રહી છે.વસુધૈવકુટુંબકમ એટલે કે વિવિધતામાં એકતા એ આપણા દેશની ઓળખ છે.ત્યારે તમામ ધર્મ,તેની પૂજા પદ્ધતિ,રહેન-સહેન વધુ જ ભલે અલગ હોય પણ સૌએ એક વાત યાદ રાખવી આવશ્યક છે કે આ વિવિધતા મિથ્યા છેતે ટૂંકા સમય માટે હોય છે.અને તેથી એકતાનો સ્વિકાર કરો,સાથે મળીને ચાલો,પોત-પોતાની શ્રદ્ધા પર અડગ રહે કારણે કે બધી જ પરંપરાઓ સાચી છે.તમામનો મત સમાન છે તે સ્વિકારો અને સો સાથે મળી ચાલો.

તો વળી સર સંઘચાલક ડોમોહન ભાગવતે પોતાના સંબોધનમાં મણીપુર હિસાનો પણ ઉલ્લેખ કર્યો હતો.તેમણે કહ્યુ કે છેલ્લા એક વર્ષથી મણીપુર શાંતિની શોધમાં છે.તેના તરફ ધ્યાન કોણ આપશે.ત્યારે ત્યાં શાંતિ બહાલ થાય તેને પ્રાથમિકતા આપવાની જરૂરીયાત પર ભાર મુક્યો હતો.તો ડો.મોહન ભાગવતે હાલમાં જ યોજાયેલી લોકસભા ચૂંટણી અને તેમાં ચાલેલા પ્રચાર કાર્ય પર ટિપ્પણી કરતા તેમણે કહ્યુ પાચ વર્ષમાં એકવાર સંસદની ચૂંટણી આવે તે બંધારણીય પરંપરા છે.તેમાં બે પક્ષ સામ-સામે લડે તે પણ સ્વાભાવિક છે.પરંતુ તે લડવામાં જે પ્રકારે આધુનિક સંસાધનોનો ઉપયોગ કરી અસત્ય વાતો વહેતી થઈ તે દુર્ભાગ્યપૂર્ણ છે.તેમણે તો એટલા સુધી કહ્યુ કે વિના કારણ આ બાબતોમાં સંઘ જેવી સંસ્થાઓને પણ ઘસડીને બદનામ કરવા પ્રયાસો થયા.તેમણે વધુમાં કહ્યુ કે ચૂંટણી લડવાની મર્યાદાઓનુ પાલન થયુ નથી.
સર સંઘ ચાલક ડો.મોહન ભાગવતે NDA ની નવી સરકરા બની તેનો ઉલ્લેખ કર્યો અને મોદી સરકારના છેલ્લા 10 વર્ષના શાસનના વખાણ પણ કર્યા હતા.તેમણે કહ્યુ કે છેલ્લા 10 વર્ષમાં સરકારે ઘણુ વધુ કર્યુ છેઅને તે સારૂ કર્યુ છે.જેમાં દેશની છબિ વિદેશોમાં પણ ઉજાગર બની છે.દેશનુ અર્થતંત્ર ન માત્ર સુધર્યુ છે પણ તેજ ગતિએ આગળ વધ્યુ છે.અને તે આર્થિક માપન કરતી સંસ્થાઓએ પ્રમાણીત કર્યુ છે તે તેનો પુરાવો છે.આ પ્રકારે વધુ જ સારૂ થયુ છે.જોકે તેમણે ચેતવણી પણ આપી કે આટલુ બધુ થવા છતા આપણી સામેની સમસ્યાઓ અને પડકારો સમાપ્ત નથી થયા હજુ ઘણુ કરવા જેવી બાકી છે અને તેના પર ધ્યાન આપવુ આવશ્યક છે.
એક તરફ દેશમા NDA ની નવી કરકાર બની છે.શપથ ગ્રહણ પમ કરી લીધા છે.ત્યારે રાષ્ટ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક ડો.મોહન ભાગવતજીએ પોતાના સંબોધનમાં સંઘ વિચાર અને તેની નીતિ રીતી,સર્વ ધર્મ સમભાવ,દેશની સાંસ્કૃતિક પરંપરા,જીવન મુલ્યો,સ્વદેશી,પર્યાવરણ,રાજકારણમા ટેકનોલોજીનો સદ ઉપયોગ જેવા મહત્વના મુદ્દાઓને વણી લીધા હતા અને તેને આધારે રાષ્ટ્રનિર્માણની વાત કરી હતી.

 

Tags: #rssMOHAN BHAGAVATNAGAPURPm ModiSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ
આંતરરાષ્ટ્રીય

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા
આંતરરાષ્ટ્રીય

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

Latest News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

પહેલગામ આતંકવાદી હુમલા-ઓપરેશન સિંદૂર બાદ રક્ષામંત્રી આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે ગુજરાતના ભૂજ વાયુ સ્ટેશનની લેશે મુલાકાત

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.