Sunday, May 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home રાજકારણ

ચંદ્રબાબુ નાયડુ 12 જૂને સીએમ તરીકે શપથ લેશે,કુલ 25 મંત્રીઓ કેબિનેટમાં સામેલ થશે.

ચંદ્રબાબુ નાયડુ 12 જૂને મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે. નાયડુની કેબિનેટમાં કુલ 25 મંત્રીઓ બનાવવામાં આવ્યા છે, જેમાંથી 4 જનસેના અને 2 ભાજપના છે.

Kajal Barad by Kajal Barad
Jun 11, 2024, 03:40 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ચંદ્રબાબુ નાયડુ 12 જૂને મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે. નાયડુની કેબિનેટમાં કુલ 25 મંત્રીઓ બનાવવામાં આવ્યા છે, જેમાંથી 4 જનસેના અને 2 ભાજપના છે.

  • હાઈલાઈટ્સ :
  • ચંદ્રબાબુ નાયડુ 12 જૂને સીએમ તરીકે શપથ લેશે
  • પીએમ મોદી પણ શપથમાં ભાગ લેશે
  • નાયડુની કેબિનેટમાં કુલ 25 મંત્રીઓ હશે
  • 19 ટીડીપીના,4 જનસેના અને 2 બીજેપીના

આંધ્રપ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુની સરકાર બનવા જઈ રહી છે, ચંદ્રાબાબુ નાયડુ 12 જૂન, બુધવારે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ચંદ્ર બાબુ નાયડુએ વિજયવાડાના એ કન્વેન્શન સેન્ટરમાં એનડીએના તમામ 164 ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. નાયડુની કેબિનેટમાં કુલ 25 મંત્રીઓ હશે, જેમાં TDPના 19, જનસેનાના 4 અને ભાજપના 2 મંત્રીઓ સામેલ છે. એનડીએએ લોકસભા ચૂંટણી સાથે યોજાયેલી 175 વિધાનસભા બેઠકોની આંધ્રપ્રદેશ વિધાનસભામાં એક તરફી જીત નોંધાવી હતી. આ ચૂંટણીમાં ટીડીપીના 135 ધારાસભ્યો,અભિનેતા પવન કલ્યાણની પાર્ટી જનસેનાના 21 ધારાસભ્યો અને ભાજપના 11 ધારાસભ્યો ચૂંટાયા હતા.

ચંદ્રબાબુ નાયડુ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે
બેઠક બાદ ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું, “ભાજપ, જનસેના અને ટીડીપીના તમામ ધારાસભ્યોએ એનડીએ સરકારમાં આંધ્રપ્રદેશના આગામી મુખ્યમંત્રી બનવા માટે મારી સંમતિ આપી દીધી છે.” ટીડીપી તરફથી પાર્ટી અધ્યક્ષ અચન નાયડુ, ભાજપ તરફથી પુરંદેશ્વરી અને જનસેનાના પવન કલ્યાણ રાજ્યપાલને મળવા જઈ રહ્યા છે. રાજ્યપાલને NDA વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવાનો પ્રસ્તાવ કરશે. આ પછી ચંદ્રબાબુ નાયડુ રાજ્યપાલને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.

જેમાં પીએમ મોદી પણ ભાગ લેશે
જણાવી દઈએ કે નાયડુ બુધવારે સવારે 11.27 વાગ્યે વિજયવાડા એરપોર્ટ પાસે સીએમ તરીકે શપથ લેશે, આ કાર્યક્રમમાં પીએમ મોદી પણ ભાગ લઈ રહ્યા છે. નાયડુની કેબિનેટમાં કુલ 25 મંત્રીઓ હશે તે લગભગ નિશ્ચિત છે, જેમાંથી 19 ટીડીપીના,4 જનસેના અને 2 બીજેપીના હશે.

પવન કલ્યાણ ડેપ્યુટી સીએમ બનવાને લઈને આ વાત સામે આવી છે
પહેલા પવન કલ્યાણ વિશે એવી માહિતી હતી કે તે ડેપ્યુટી સીએમ બનશે, પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે મોટા એક્ટર હોવાને કારણે તેણે ઘણી ફિલ્મો સાઈન કરી લીધી છે. આવી સ્થિતિમાં, શક્ય છે કે તેઓ હાલમાં નાયડુ કેબિનેટનો ભાગ ન બને.આ વખતે ચંદ્રબાબુ નાયડુના પુત્ર નારા લોકેશ પણ મંત્રી બને તેવી શક્યતા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠક બાદ નાયડુના ઘરે બીજી બેઠક થશે જેમાં માત્ર એવા ધારાસભ્યોને બોલાવવામાં આવશે જે નાયડુ કેબિનેટનો ભાગ હશે.

Tags: AdhraPradeshBJPChandrababu NaiduChandrababu Naidu Oath CeremonyNDASLIDERTDPTOP NEWS
ShareTweetSendShare

Related News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ
આંતરરાષ્ટ્રીય

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા
આંતરરાષ્ટ્રીય

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.