Sunday, May 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home રાજકારણ

Andhra Pradesh : ચંદ્રબાબુ નાયડુને ગૃહખાતું અને પવન કલ્યાણને મળ્યુ પંચાયતી રાજ,જાણો કોને કયું મંત્રાલય મળ્યું ?

આંધ્રપ્રદેશમાં મંત્રીઓના વિભાગોની વહેંચણી કરવામાં આવી છે. આ શ્રેણીમાં અલગ-અલગ નેતાઓને અલગ-અલગ જવાબદારીઓ મળી છે. પવન કલ્યાણને ઘણા મંત્રાલયોની જવાબદારી પણ આપવામાં આવી છે. પવન કલ્યાણ પણ NDAનો ભાગ છે.

Kajal Barad by Kajal Barad
Jun 14, 2024, 05:48 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

આંધ્રપ્રદેશમાં મંત્રીઓના વિભાગોની વહેંચણી કરવામાં આવી છે. આ શ્રેણીમાં અલગ-અલગ નેતાઓને અલગ-અલગ જવાબદારીઓ મળી છે. પવન કલ્યાણને ઘણા મંત્રાલયોની જવાબદારી પણ આપવામાં આવી છે. પવન કલ્યાણ પણ NDAનો ભાગ છે.

  • હાઈલાઈટ્સ :
  • ચંદ્રબાબુ નાયડુ મુખ્યમંત્રી અને પવન કલ્યાણ નાયબ મુખ્યમંત્રી
  • આંધ્રપ્રદેશમાં ટીડીપીની સરકાર
  • ચંદ્રબાબુ નાયડુના મંત્રીઓની આજે ખાતા ફાળવણી

NDAએ આંધ્રપ્રદેશમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી છે. ભાજપ, ટીડીપી અને જનસેના પાર્ટીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. જેના કારણે રાજ્યમાં YSR કોંગ્રેસનો પરાજય થયો છે અને ચંદ્રબાબુ નાયડુ ચોથી વખત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બન્યા છે. 14 જૂને, તમિલનાડુમાં મંત્રીઓના વિભાગોની પણ વહેંચણી કરવામાં આવી છે.
સીએમ ચંદ્રબાબુ નાયડુએ કાયદો અને વ્યવસ્થા મંત્રાલય પોતાની પાસે રાખ્યું છે. આ દરમિયાન જનસેના પાર્ટીના અધ્યક્ષ પવન કલ્યાણને અનેક મંત્રાલયોની જવાબદારી સોંપવામાં આવી છે.જનસેના પાર્ટીના પ્રમુખ પવન કલ્યાણને પંચાયતી રાજ, પર્યાવરણ, વન, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગો આપવામાં આવ્યા છે.

સીએમ ચંદ્રબાબુ નાયડુના પુત્રને કયું ખાતું મળ્યું ?
જ્યારે સીએમ ચંદ્રબાબુ નાયડુના પુત્રને નારા લોકેશને માહિતી અને આઈટી ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન વિભાગ આપવામાં આવ્યો છે.

Andhra Pradesh portfolio allocation | CM N Chandrababu Naidu keeps Law and Order/

Deputy CM Pawan Kalyan gets Panchayati Raj, Environment, Forest, Science & Technology
Nara Lokesh gets HRD, IT Electroniccs & Communication
Anitha Vangalapudi gets Home Affairs & Disaster… pic.twitter.com/YpNHMHFCyV

— ANI (@ANI) June 14, 2024


કોને કયું મંત્રાલય ફાળવવામાં આવ્યું ?
નારા લોકેશ : માહિતી અને આઈટી ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન
અનીતા વાંગલપુડી :ગૃહ બાબતો અને આપત્તિ વ્યવસ્થાપન
સત્ય કુમાર યાદવ : આરોગ્ય વિભાગ
પાયવુલા કેશવ : નાણા વિભાગ
કિંજરાપુ અચ્છેનાયડુ :કૃષિ, સહકાર, માર્કેટિંગ, પશુપાલન, ડેરી વિકાસ અને મત્સ્યઉદ્યોગ
કોલ્લુ રવિન્દ્ર : ખાણકામ અને ભૂસ્તરશાસ્ત્ર વિભાગ
નંદેડલા મનોહર :ખાદ્ય અને નાગરિક પુરવઠા ગ્રાહક બાબતો
ડો. નિમલ રામાનાયડુ: વોટર રિસોર્સિસ ડેવલપમેન્ટ વિભાગ
મોહમ્મદ ફારૂક :ઘુમતી કલ્યાણ એન્ડોવમેન્ટ

જ્યારે અનમ રામનારાયણ રેડ્ડીને એન્ડોમેન્ટની, પાયવુલા કેશવને ફાઇનાન્સ,પ્લાનિંગ,કોમર્શિયલ ટેક્સ અને લેજિસ્લેટિવની જવાબદારી, આંગણી સત્ય પ્રસાદને રેવન્યુ, રજિસ્ટ્રેશન અને સ્ટેમ્પની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે કોલુસુ પાર્થસારથીને માહિતી અને જનસંપર્ક વિભાગ અને આવાસ વિભાગ આપવામાં આવ્યો છે.

Tags: AdhraPradeshChandrababu NaiduNDAPawan KalyanSLIDERTDPTOP NEWS
ShareTweetSendShare

Related News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ
આંતરરાષ્ટ્રીય

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા
આંતરરાષ્ટ્રીય

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.