Sunday, May 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home આંતરરાષ્ટ્રીય

IND vs CAN:શું આજની મેચમાં રોહિત-જયસ્વાલ ઓપનિંગ કરશે,વિરાટ કોહલી ક્યાં સ્થાન પર રમશે? ભારત કેનેડા સામે ભારતની પ્લેઈંગ ઈલેવન

T20 World Cup 2024: T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયા ગ્રુપ સ્ટેજની ચોથી મેચ કેનેડા સામે રમશે. આ મેચમાં ભારતની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થઈ શકે છે.

Kajal Barad by Kajal Barad
Jun 15, 2024, 01:44 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયા ગ્રુપ સ્ટેજની ચોથી મેચ કેનેડા સામે રમશે. આ મેચમાં ભારતની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થઈ શકે છે.

  • હાઈલાઈટ્સ :
  • આજની મેચમાં રોહિત-જયસ્વાલ ઓપનિંગ શકે
  • વિરાટ કોહલી ત્રીજા સ્થાન પર રમી શકે
  • T20 વર્લ્ડ કપ 2024ની 33મી મેચ ભારત અને કેનેડાની ટીમો વચ્ચે રમાશે
  • ભારતીય ટીમ સુપર 8 રાઉન્ડ માટે પહેલાથી જ ક્વોલિફાઈ
  • બંને ટીમો વચ્ચે આ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ હશે
  • ભારત અને કેનેડા મેચ વચ્ચે વરસાદનો ખતરો જોવા મળી શકે છે

T20 વર્લ્ડ કપ 2024માં, ભારતીય ક્રિકેટ ટીમ આજે એટલે કે શનિવાર, 15 જૂને કેનેડા સામે ગ્રુપ સ્ટેજની ચોથી અને છેલ્લી મેચ રમશે. અગાઉ રમાયેલી ત્રણેય મેચ જીતીને ટીમ ઈન્ડિયા સુપર-8 માટે ક્વોલિફાય થઈ ગઈ છે. આવી સ્થિતિમાં કેનેડા સામેની આજની મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન અને ક્રમમાં ફેરફાર થઈ શકે છે. આજે યશસ્વી જયસ્વાલને તક મળી શકે છે અને કોહલી ત્રીજા નંબર પર પરત ફરી શકે છે.

રોહિત-જયસ્વાલ કરશે ઓપનિંગ, ત્રીજા નંબરે આવશે કોહલી?

અત્યાર સુધી રમાયેલી ત્રણેય મેચોમાં વિરાટ કોહલી કેપ્ટન રોહિત શર્માની સાથે ઓપનિંગમાં જોવા મળ્યો છે. પરંતુ, કિંગ કોહલીનું બેટ ઓપનિંગમાં પ્રદર્શન સારું નથી રહ્યું ,ઓપનિંગમાં વિરાટ કોહલી ત્રણેય મેચમાં સારા રન બનાવી શકયો નહીં ,આયર્લેન્ડ સામેની પ્રથમ મેચમાં કોહલી 01 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી પાકિસ્તાન સામેની બીજી મેચમાં તે માત્ર 04 રન જ બનાવી શક્યો હતો અને ત્યારબાદ અમેરિકા સામેની ત્રીજી મેચમાં 0 રન પર આઉટ થઈ ગયો હતો

આવી સ્થિતિમાં વિરાટ કોહલી કેનેડા સામેની મેચમાં પોતાના જૂના નંબર ત્રણ પર રમતા જોવા મળી શકે છે. ટીમના સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલને તક મળી શકે છે. જયસ્વાલ ઓપનિંગમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા સાથે જોવા મળી શકે છે.

કોની જગ્યાએ જયસ્વાલને મળી શકે તક?

ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના સ્થાને જયસ્વાલને તક મળી શકે છે. જાડેજા પણ અત્યાર સુધી ફ્લોપ દેખાયો છે. કેપ્ટન રોહિત શર્માએ પણ જાડેજાનો બોલિંગમાં વધુ ટર્ન આપ્યો નથી આવી સ્થિતિમાં જાડેજાને કેનેડા સામેની મેચમાંથી બહાર કરી શકે ,જાડેજાની જગ્યાએ જયસ્વાલને ટીમમાં એન્ટ્રી મળી શકે છે.

કેનેડા સામે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન : 

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ.

Tags: ICC T20 World Cup 2024India Vs CanadaRohit SharmaSLIDERT20 World CupVIRAT KOHLIYashasvi Jaiswal
ShareTweetSendShare

Related News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ
આંતરરાષ્ટ્રીય

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા
આંતરરાષ્ટ્રીય

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.