Friday, July 4, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home રાજકારણ

18 જૂને PM મોદી વારાણસીની મુલાકાતે ,કાશીમાં 300 ખેડૂતોને મકાનની ભેટ આપશે

PM Modi Varanasi Visit: કેન્દ્રમાં ત્રીજી વખત સરકાર બનાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જૂને વારાણસી જવાના છે.આ સાથે 300 ખેડૂતોને વડાપ્રધાન દ્વારા ઘરની ભેટ પણ આપવામાં આવશે.

Kajal Barad by Kajal Barad
Jun 15, 2024, 04:51 pm GMT+0530
PM taking charge of the office of the Prime Minister of India at South Block, in New Delhi on June 10, 2024.

PM taking charge of the office of the Prime Minister of India at South Block, in New Delhi on June 10, 2024.

FacebookTwitterWhatsAppTelegram

PM Modi Varanasi Visit :  કેન્દ્રમાં ત્રીજી વખત સરકાર બનાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જૂને વારાણસી જવાના છે.આ સાથે 300 ખેડૂતોને વડાપ્રધાન દ્વારા ઘરની ભેટ પણ આપવામાં આવશે.

  • હાઈલાઈટ્સ :
  • વારાણસી બેઠક પરથી મોદી સતત ત્રીજી વાર ચુંટણી જીત્યા
  • ત્રીજી વખત PM બન્યા બાદ વારાણસીની પ્રથમ મુલાકાત
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જૂને વારાણસીની મુલાકાતે
  • PM મોદી કાશીમાં 300 ખેડૂતોને આવાસ ભેટ કરશે

કેન્દ્રમાં ત્રીજી વખત સરકાર બનાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જૂને વારાણસીની મુલાકાત લેશે. પીએમ મોદી અહીં ખેડૂતો સાથે વાતચીત કરશે અને તેમના દ્વારા ઉગાડવામાં આવતા તમામ પાકને જોશે. આ સાથે વડાપ્રધાન 300 ખેડૂતોને ઘરની ભેટ પણ આપશે.

ઈટાલીથી પરત ફર્યા બાદ 18 જૂને વડાપ્રધાન કાશીમાં ખેડૂતો સાથે માત્ર વાતચીત કરશે જ નહીં પરંતુ લગભગ 300 ખેડૂતોને ગિફ્ટ હાઉસ પણ આપવાના છે. તેની રૂપરેખા પણ તૈયાર કરવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓના જણાવ્યા અનુસાર, પીએમ મોદી 21 ખેડૂતોને મળવાના છે અને તેમના દ્વારા ઉગાડવામાં આવેલા પાક વિશે વાત કરવાના છે.

ખેતીની યોજનાઓ વિશે પણ માહિતી આપવામાં આવશે

પ્રધાનમંત્રી સન્માન નિધિની રકમ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવશે. આ ઉપરાંત ખેડૂતોને ડિજિટલ કિસાન ક્રેડિટ કાર્ડ પણ આપવામાં આવશે. ખેડૂતો સાથેની વાતચીત દરમિયાન ખેડૂતો દ્વારા કેટલીક પ્રોડક્ટ્સના સ્ટોલ પણ લગાવવામાં આવશે. એટલું જ નહીં, આ સંવાદમાં કૃષિ વિભાગના અધિકારીઓ પણ અહીં પહોંચશે અને ખેડૂતોને લગતી યોજનાઓ વિશે જણાવશે.

એસપીજી દ્વારા રૂટનું નિરીક્ષણ કરવામાં આવશે

આ કાર્યક્રમની સંપૂર્ણ રૂપરેખા તૈયાર કરીને મોકલી દેવામાં આવી છે. તેને ફાઇનલ કરવામાં આવશે અને સીએમઓ તરફથી જ પરત આવશે.હાલમાં પ્રશાસન પાસે પણ પીએમના પ્રોટોકોલ વિશે માહિતી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરવા શનિવારે SPG સૌથી પહેલા આવશે અને PMના રૂટનું નજીકથી નિરીક્ષણ કરશે.

લોકસભા ચૂંટણીમાં NDAની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર વારાણસી જઈ રહ્યા છે.આ ચૂંટણીમાં તેમણે તેમની સંસદીય બેઠક વારાણસીમાં ઈન્ડિયા એલાયન્સના કોંગ્રેસના ઉમેદવાર અજય રાયને હરાવ્યા હતા.

Tags: Gareeb Awas YojnakashiNarendra ModiPM Kisan Samman NidhiPm ModiSLIDERTOP NEWSVaranasi
ShareTweetSendShare

Related News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક
આંતરરાષ્ટ્રીય

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો
આંતરરાષ્ટ્રીય

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ
પર્યાવરણ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ
આંતરરાષ્ટ્રીય

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ

Latest News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ઘાના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ એનાયત કરાયો

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.