Monday, July 7, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

બ્રાઝિલમાં 17માં બ્રિક્સ સમિટ દરમિયાન PM નરેન્દ્ર મોદી મલેશિયાના PM અનવર ઇબ્રાહિમને મળ્યા

બ્રાઝિલ: વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકર ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીને મળ્યા

બ્રાઝિલમાં બ્રિક્સ સમિટ દરમિયાન PM મોદી અને ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનલ વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત

બ્રાઝિલમાં 17માં બ્રિક્સ સમિટ દરમિયાન PM મોદીએ મલેશિયાના PM અનવર ઇબ્રાહિમ સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી.

એન્ડરસન-તેંડુલકર ટેસ્ટ સિરિઝ : ભારતે ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટમાં જીત મેળવી ,શ્રેણી 1-1થી બરાબ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

બ્રાઝિલમાં 17માં બ્રિક્સ સમિટ દરમિયાન PM નરેન્દ્ર મોદી મલેશિયાના PM અનવર ઇબ્રાહિમને મળ્યા

બ્રાઝિલ: વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકર ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીને મળ્યા

બ્રાઝિલમાં બ્રિક્સ સમિટ દરમિયાન PM મોદી અને ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનલ વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત

બ્રાઝિલમાં 17માં બ્રિક્સ સમિટ દરમિયાન PM મોદીએ મલેશિયાના PM અનવર ઇબ્રાહિમ સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી.

એન્ડરસન-તેંડુલકર ટેસ્ટ સિરિઝ : ભારતે ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટમાં જીત મેળવી ,શ્રેણી 1-1થી બરાબ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home આંતરરાષ્ટ્રીય

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગૃમંત્રાલયની હાઈલેવલ બેઠક યોજાઈ,જાણો કયા મુદ્દે થઈ શકે ચર્ચા

જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ અને અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીના નોર્થ બ્લોકમાં ગૃહ મંત્રાલયમાં એક મહત્વ પૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરી હતી

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Jun 16, 2024, 11:58 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હાઈલાઈટ્સ : 

  • દિલ્હી ખાતે ગૃહમંત્રાલયની મહત્વની બેઠક યોજાઈ
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક
  • જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા પણ હાજર
  • બેઠકમાં જમ્મુ-કાશ્મીરની હાલની સ્થિતિ અંગે થઈ શકે ચર્ચા
  • અમરનાથ યાત્રાને લઈને પણ આ બેઠકમા ચર્ચા થઈ શકે
  • આતંકવાદ સામે  કેવી રીતે કામ લેવુ તેનો પ્લાન ઘડાઈ શકે 

જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ અને અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીના નોર્થ બ્લોકમાં ગૃહ મંત્રાલયની એક મહત્વ પૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરી હતી.જેમાં જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા પણ ઉપસ્થિત રહ્યા હતા.
ભારત માટે આતંકવાદ એ વર્ષો જુની અને કાયમી નડતર રૂપ સમસ્યા રહી છે.છાશવારે આતંકીઓ હુમલા કરી આપણી સેનાને પરેશાન કરે છે.ત્યારે હવે તેના પર અંકુશ લાવવો આવશ્યક છે અને સમયની માંગ પણ છે.ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તે દિશામા ગંભીર બનતા જોવા મળી રહ્યા છે.
હાલમાં જ કેન્દ્રમાં જ નરેન્દ્ર મોદીના વડપણ બેઠળ NDA 3.O સરકાર બની છે.અને સતત ત્રીજી વખત નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે.તેવામાં આ સરકાર સામે કેટલાક પડકારો પણ છે.જેમા મોંઘવારી,બેરોજગોરી, તેમજ આંતરીક અને બાહરી સુરક્ષા એટલે કે નકસલવાદ અને આતંકવાદ પણ માથાના દુ:ખાવા સમાન સમસ્યા બની રહી છે.અને કેન્દ્રની NDA સરકાર આ દિશામાં શરૂઆતથી જ કામ કરતી થઈ છે.તેમા જ્યાં સુધી આતંકવાદની સ્મસ્યાની વાત છે તો હવે આતંકીઓની ખેર નથી.કારણ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ બાબાતે ખૂબ જ ગંભીર છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક સુરક્ષાને લઈ દિલ્હી ખાતે એક હાઈલેવલ બેઠક યોજી છે.બેઠકમાં  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ  કેટલાક મહત્વના મુદ્દે વાત કરશે અને તે દિશામાં ઠોસ પ્લાન પણ ઘડી  શકે છે.તો બેઠકમાં છેલ્લા કેટલાક દિવસોમાં જે રીતે જમ્મુ વિસ્તારમાં આતંકી ઘટનાઓમાં વધારો થયો છે તેના પર પણ ચર્ચા થવા સંભવ છે.તેમજ તેના પર કોઈ નક્કર પ્લાન ઘડાઈ શકે તેવી શક્યતા પણ જોવાઈ રહી છે
નોર્થ બ્લોકમાં યોજાયેલ આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા,NSA અજીત ડોભાલ,ગૃહ સચિવ,IB ચીફ સહિત અર્ધ લશ્કરી દળોના DG આર્મી તેમજ એરફોર્સના મોટા અધિકારીઓ હાજર છે.

SORCE : આજતક અને અન્ય

Tags: AMIT SHASHAMRNATH YATRAHOME MINISTRYSLIDERTERORIZAMTOP NEWS
ShareTweetSendShare

Related News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક
આંતરરાષ્ટ્રીય

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો
આંતરરાષ્ટ્રીય

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ
પર્યાવરણ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ
આંતરરાષ્ટ્રીય

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ

Latest News

બ્રાઝિલમાં 17માં બ્રિક્સ સમિટ દરમિયાન PM નરેન્દ્ર મોદી મલેશિયાના PM અનવર ઇબ્રાહિમને મળ્યા

બ્રાઝિલ: વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકર ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીને મળ્યા

બ્રાઝિલમાં બ્રિક્સ સમિટ દરમિયાન PM મોદી અને ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનલ વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત

બ્રાઝિલમાં 17માં બ્રિક્સ સમિટ દરમિયાન PM મોદીએ મલેશિયાના PM અનવર ઇબ્રાહિમ સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી.

એન્ડરસન-તેંડુલકર ટેસ્ટ સિરિઝ : ભારતે ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટમાં જીત મેળવી ,શ્રેણી 1-1થી બરાબ

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.