Sunday, May 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home આંતરરાષ્ટ્રીય

Sheikh Hasina India Visit : બાંગ્લાદેશના PM શેખ હસીના 2 દિવસ માટે ભારતની મુલાકાતે,PM મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું સ્વાગત કર્યું.

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના બે દિવસના ભારત પ્રવાસે છે.આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું સ્વાગત કર્યું.

Kajal Barad by Kajal Barad
Jun 22, 2024, 12:02 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Sheikh Hasina Meet PM Modi : બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના બે દિવસના ભારત પ્રવાસે છે. આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું સ્વાગત કર્યું હતું. બંને એકબીજાના દેશોના મંત્રીઓ અને પ્રતિનિધિઓને મળ્યા. શેખ હસીના શુક્રવારે જ ભારત પહોંચી ગયા હતા.

  • હાઈલાઈટ્સ :
  • શેખ હસીનાની 15 દિવસમાં બીજી ભારત મુલાકાત
  • બાંગ્લાદેશના PM શેખ હસીના PM મોદીને મળ્યા
  • શેખ હસીના આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે
  • 9 જૂને પીએમ મોદીના શપથ ગ્રહણમાં માં હાજર રહ્યા હતા
  • તિસ્તાનદીના પાણીની વહેંચણી સહિતના મુદ્દાઓ પર આજે ચર્ચા

બાંગ્લાદેશના PM શેખ હસીના PM મોદીને મળ્યા, શેખ હસીના આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને પણ મળવાના છે. તિસ્તાના પાણીની વહેંચણી સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.ભારત આવ્યા બાદ તેઓ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરને મળ્યા.

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના પીએમ મોદી અને કેન્દ્રીય મંત્રી પરિષદના શપથ ગ્રહણ કાર્યક્રમ માટે દિલ્હી આવ્યા હતા. બંને દેશોના વડાપ્રધાન સંરક્ષણ,કનેક્ટિવિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાવર અને એનર્જી અને વોટર શેરિંગ જેવા ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવાના છે. આ બધાની વચ્ચે લાંબા સમયથી પેન્ડિંગ તિસ્તાના પાણીનું વિતરણ પણ ખાસ મુદ્દો બની રહેશે.

શેખ હસીનાની 15 દિવસમાં બીજી ભારત મુલાકાત

15 દિવસમાં બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાની ભારતની આ બીજી મુલાકાત છે. નવી કેબિનેટના શપથ ગ્રહણમાં આમંત્રિત કરવામાં આવેલા નેતાઓમાં તેઓ પણ હતા. ભારતની “નેબર ફર્સ્ટ” નીતિ હેઠળ બાંગ્લાદેશ એક મહત્વપૂર્ણ ભાગીદાર છે. મળતી માહિતી મુજબ, એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને નેતા ગંગા જળ વહેંચણી સંધિના નવીકરણ પર પણ ચર્ચા કરી શકે છે.

#WATCH || બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવનમાં એકબીજાના દેશોના પ્રધાનો અને પ્રતિનિધિઓને મળ્યા..#SheikhHasina #NarendraModi #Bangladesh #RashtrapatiBhavan pic.twitter.com/Xdu1hvDyoJ

— Gujarati Daily Times (@GujaratiDailyT) June 22, 2024


ગંગા જળ વહેંચણીના સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે

ભારતે 1975માં ગંગા નદી પર ફરક્કા ડેમ બનાવ્યો હતો, જેના પર બાંગ્લાદેશે નારાજગી વ્યક્ત કરી હતી, ત્યારબાદ ભારત અને બાંગ્લાદેશે 1996માં ગંગા જળ વહેંચણી સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. ખાસ વાત એ છે કે આ સંધિ માત્ર 30 વર્ષ માટે હતી અને તે આવતા વર્ષે સમાપ્ત થઈ રહી છે.

Tags: BangladeshBangladesh PMINDIAPMNarendramodiSheikh HasinaSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ
આંતરરાષ્ટ્રીય

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા
આંતરરાષ્ટ્રીય

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.