Sunday, May 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં પણ સત્તા પરિવર્તન,ઉદારવાદી મસૂદ પેઝેશ્કિયાનની રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં જીત,કટ્ટરપંથી મનાતા સઈદ જલીલીને હાર આપી

બ્રિટનમાં સત્તાપરિવર્તન પછી હવે ઈરાનમા પણ સત્તાપરિવર્તન થયુ છે.રઈસીના મૃત્યુ બાદ ઈરાનમાં રાષ્ટ્રપતિ પદ માટે થયેલી ચૂંણીનનું પરિણામ જાહેર થઈ ચૂક્યુ છે અને તેમાં મસૂદ પેઝેશ્કિયાન ઈરાનના 9 મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Jul 6, 2024, 12:27 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હાઈલાઈટ્સ :

  • બ્રિટન બાદ ઈરાનમાં પણ થયુ સત્તા પરિવર્તન
  • પૂર્વ રાષ્ટ્રપતિ રઈસીના મૃત્યુ બાદ યોજાઈ ચૂંટણી
  • ઈરાનમાં રાષ્ટ્રપતિ પદ માટે યોજાયુ હતુ મતદાન
  • ઈરાનના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા મસૂદ પેઝેશ્કિયાન
  • મસૂદ પેઝેશ્કિયાન ઈરાનના 9 મા રાષ્ટ્રપતિ બનશે
  • પેઝેશ્કિયાને નજીકના હરિફ સઈદ જલીલીને હરાવ્યા
  • ઈરાનમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી ગત 5 જૂલાઈએ યોજાઈ
  • મસૂદ પેઝેશ્કિયાનની ઈરાનમાં ઉદારવાદી તરીકેની છાપ

બ્રિટનમાં સત્તાપરિવર્તન પછી હવે ઈરાનમા પણ સત્તાપરિવર્તન થયુ છે.રઈસીના મૃત્યુ બાદ ઈરાનમાં રાષ્ટ્રપતિ પદ માટે થયેલી ચૂંણીનનું પરિણામ જાહેર થઈ ચૂક્યુ છે અને તેમાં મસૂદ પેઝેશ્કિયાન ઈરાનના 9 મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે.તેમણે પોતાની નજીકના હરિફ સઈદ જલીલીને 30 લાખ જેટલા માટા માર્જિનથી હરાવ્યા છે.

સ્થાનિક અહેવાલો મુજબ ચૂંટણી વખતે 3 કરોડ લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.અને તેમાં ઉદારવાદીની છાપ ધરાવતા પેઝેશ્કિયાન 1.64 કરોડ મત મળ્યા જ્યારે સામે જલીલીને 1.36 કરોડ મત મળ્યા હતા.નોંધનિય છે કે ગત 5 જુલાઈએ લગભગ 16 કલાક સુધી મતદાન થયુ અને તેમાં દેશના 50 ટકા લોકોએ ભાગ લીધો હતો.
– ક્યાથી સાંસદ બન્યા મસૂદ પેઝેશ્કિયાન ?
મહત્વનું છે કે 28 મે ના રોજ પ્રથન ચરણનું મતદાન થયુ હતુ.જેમાં પેઝેશ્કિયાને 42.5 ટકા જ્યારે જલીલીને 38.8 ટકા મત મળ્યા હતા.પહોલા ચરણમાં કોઈ પણ ઉમેદવારને બહુમતી મળી ન હતી.ત્યારે ઈરાનના બંધારણ મુજબ બે ટોપ પ્રતિસ્પર્ધિ વચ્ચે બીજા ચરણ માટે મતદાન યોજાય.અને તેમા જે ઉમેદવારને વધુ મત મળે તે દેશના નવા રાષ્ટ્રપતિ બને છે.નોંધનિય છે કે મસૂદ પેઝેશ્કિયાન પૂર્વ સર્જન અને હાલ દેશના આરોગ્ય મંત્રી છે.તેઓ તહરીજ બેઠકથી સાંસદ છે.તેઓ રાષ્ટ્રપતિ હસન રુહાનીના નજીકના માનવામાં આવે છે.મહત્વપૂર્ણ છે કે મસૂદ પેઝેશ્કિયાન ઈરાનમાં નૈતિક પોલીસિંગના નામે ઈસ્લામિક કટ્ટરવાદની વિરુદ્ધ છે.

– રઈસીના મોત બાદ યોજાઈ હતી ચૂંટણી
ઉલ્લેખનીય છે કે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું 19 મેના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું હતું. આ પછી દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. આ પહેલા ઈરાનમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં રાયસી ફરીથી દેશના રાષ્ટ્રપતિ બન્યા હતા.

SORCE : પાંચજન્ય

Tags: electionIranMASOUD PEZESHKIANPRESIDENT OF IRANSAID JALILISLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ
આંતરરાષ્ટ્રીય

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા
આંતરરાષ્ટ્રીય

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

Latest News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

પહેલગામ આતંકવાદી હુમલા-ઓપરેશન સિંદૂર બાદ રક્ષામંત્રી આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે ગુજરાતના ભૂજ વાયુ સ્ટેશનની લેશે મુલાકાત

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.