Sunday, May 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home રાષ્ટ્રીય

ગુજરાતના 244 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ખેરગામમાં 14 ઈંચ વરસાદ નોંધાયો

છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યમાં મેઘરાજા વરસી રહ્યા છે ત્યારે ગઈકાલે પણ રાજ્યના મોટા ભાગના જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો તેના લેટેસ્ટ આંકડા જાહેર કરવામાં આવ્યા છે.

Sukhadev Thakor by Sukhadev Thakor
Aug 26, 2024, 10:00 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હાઈલાઈટ્સ

  • ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ
  • રાજ્યના 244 તાલુકામાં સાર્વત્રિક વરસાદ
  • નવસારીના ખેરગામમાં જળબંબાકાર
  • સૌથી વધુ ખેરગામમાં 14 ઈંચ વરસાદ

છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યમાં મેઘરાજા વરસી રહ્યા છે ત્યારે ગઈકાલે પણ રાજ્યના મોટા ભાગના જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો તેના લેટેસ્ટ આંકડા જાહેર કરવામાં આવ્યા છે.

🔸નવસારી

🔸પૂર્ણા નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા

🔸પૂર્ણા નદીની સપાટી 24 ફૂટને પાર pic.twitter.com/glwmJWU0V1

— DD News Gujarati (@DDNewsGujarati) August 25, 2024

છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યમાં મેઘરાજા વરસી રહ્યા છે ત્યારે ગઈકાલે પણ રાજ્યના મોટા ભાગના જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો તેના લેટેસ્ટ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. ભારે વરસાદને પગલે અમદાવાદ, નવસારી, વલસાડ, ઉમરપાડા, સુરત જેવા શહેરોની હાલત ખુબ જ ખરાબ છે

ઉપરવાસમાં તથા નવસારી જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે જેના કારણે કાવેરી નદીમાં જળસપાટી વધી છે.

આજરોજ વાઘરેચ ટાઈડલ ડેમની ચાલી રહેલ કામગીરીની સ્થળ મુલાકાત લઈને વધતા જળસ્તરની સ્થિતિનું નિરીક્ષણ કર્યું તથા આગામી પરિસ્થિતિઓ અંગે અધિકારીઓ સાથે વિચાર-વિમર્શ કર્યો. pic.twitter.com/FATjZFzqLz

— Naresh Patel (@NareshPatelBJP) August 25, 2024

હવામાન વિભાગના તાજા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 244 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો છે. નવસારીના ખેરગામમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદ ખાબકતા સમગ્ર વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ડાંગના આહવા વિસ્તારમાં પણ 11 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું હતું.

છેલ્લા 24 કલાકના આંકડા અનુસાર ગુજરાતમાં 244 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. હવામાન ખાતાના ડેટા અનુસાર 75 તાલુકામાં 3 ઈંચ અને 113 તાલુકામાં 2થી વધુ ઈંચ વરસાદ નોંધાયો છે. 187 તાલુકામાં સરેરાશ 1 ઈંચ જેટલો વધાર વરસાદ નોંધાયો છે. ખેરગામ અને ડાંગના આહવા ઉપરાંત કપરાડામાં 10.5 ઈંચ, 10 ઈંચ વઘઈમાં, ધરમપુરમાં 9.5 ઈંચ, ડેડિયાપાડામાં 9.4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

Tags: DANGGujarat RainGujarat Rain UpdatesKhergamNavsariSLIDERTOP NEWSWeather Updates
ShareTweetSendShare

Related News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ
આંતરરાષ્ટ્રીય

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા
આંતરરાષ્ટ્રીય

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.