Friday, July 4, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home ક્રાઈમ

મણિપુરમાં ફરી હિંસા ભડકી, 3 જિલ્લામાં કરફ્યુ, ઈન્ટરનેટ પર પ્રતિબંધ

હિંસાની અલગ-અલગ ઘટનાઓમાં, કાંગપોકપી જિલ્લાના કુકી-જો સમુદાયના બે લોકો (એક મહિલા અને એક ભૂતપૂર્વ સૈનિક) માર્યા ગયા હતા.

Sukhadev Thakor by Sukhadev Thakor
Sep 10, 2024, 06:23 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હાઈલાઈટ્સ

  • હિંસામાં એક મહિલા સહિત એક ભૂપપૂર્વ સૈનિકનું મોત
  • કાંગપોકપી જિલ્લાના કુકી-જો સમુદાયના બે લોકોના મોત
  • સોમવારે સ્થિતિ ગંભીર બનતા બાદ આજે રાજ્યના ત્રણ જિલ્લામાં કર્ફ્યુ
  • 5 દિવસ માટે ઈન્ટરનેટ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે

હિંસાની અલગ-અલગ ઘટનાઓમાં, કાંગપોકપી જિલ્લાના કુકી-જો સમુદાયના બે લોકો (એક મહિલા અને એક ભૂતપૂર્વ સૈનિક) માર્યા ગયા હતા.

મણિપુર હિંસાઃ દેશના ઉત્તર-પૂર્વીય રાજ્ય મણિપુરમાં હિંસાની જ્વાળાઓ વધવા લાગી છે. સોમવારે અહીં સ્થિતિ ગંભીર બની હતી, જે બાદ આજે રાજ્યના ત્રણ જિલ્લામાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. જે જિલ્લાઓમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે તેમાં ઇમ્ફાલ ઇસ્ટ, ઇમ્ફાલ વેસ્ટ અને થૌબલનો સમાવેશ થાય છે. હિંસાના ડરથી આ ત્રણ જિલ્લાના વહીવટીતંત્રે મંગળવારે સવારે 11 વાગ્યાથી કર્ફ્યુ લગાવી દીધો હતો. અહીં 5 દિવસ માટે ઈન્ટરનેટ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, અહીં હિંસાની અલગ-અલગ ઘટનાઓમાં કાંગપોકપી જિલ્લાના કુકી-જો સમુદાયના બે લોકો (એક મહિલા અને એક ભૂતપૂર્વ સૈનિક) માર્યા ગયા હતા. મહિલાના શરીર પર બોમ્બના નિશાન હતા. જિલ્લાના થંગબાહ ગામમાં એક ચર્ચની બહાર તેનો મૃતદેહ મળી આવ્યો હતો. વાસ્તવમાં, થંગબાહ ગામ પાસે CRPF કેમ્પ પર રવિવારે રાત્રે હુમલાખોરોએ હુમલો કર્યો હતો. આ દરમિયાન થયેલા ક્રોસ ફાયરિંગમાં મહિલાનું મોત થયું હોવાની આશંકા છે.

જણાવી દઈએ કે, જે ભૂતપૂર્વ સૈનિકનો મૃતદેહ મળ્યો હતો તેનું થોડા દિવસો પહેલા અપહરણ કરવામાં આવ્યું હતું. સોમવારે તેનો મૃતદેહ ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના સેકમાઇ ગામમાંથી મળી આવ્યો હતો. હિંસાને કારણે અહીં છેલ્લા 2 દિવસમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા છે. તમને જણાવી દઈએ કે, રાજ્યના મુખ્યમંત્રી એન બિરેન સિંહ રવિવારે રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યને મળ્યા હતા અને તેમને રાજ્યની સ્થિતિ વિશે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે કુકી આતંકવાદીઓ અત્યાધુનિક શસ્ત્રો, રોકેટ મિસાઇલો અને ડ્રોનની મદદથી નાગરિકો અને સુરક્ષા દળો પર હુમલો કરી રહ્યા છે, તેથી તેમની સામે સીમા પાર કાર્યવાહી શરૂ કરવી જોઈએ. મુખ્યમંત્રી એન બિરેન સિંહે રાજ્યપાલને કહ્યું કે જો કેન્દ્ર ઇચ્છે તો કલમ 355 લગાવીને રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા પર નિયંત્રણ મેળવી શકે છે.

Tags: Internet banManipur Internet BanManipur ViolenceManipur Violence NewsSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક
આંતરરાષ્ટ્રીય

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો
આંતરરાષ્ટ્રીય

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ
પર્યાવરણ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ
આંતરરાષ્ટ્રીય

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ

Latest News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ઘાના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ એનાયત કરાયો

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.