Sunday, May 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદથી ‘ગુજરાત સહકારી મહાસંમેલન-2025’નો શુભારંભ કરાવ્યો

વર્ષ-2029 સુધીમાં દેશભરમાં નવીન પ્રાથમિક સહકારી મંડળીઓ-ડેરીઓ શરૂ કરાશે : અમિત શાહ

સહકારથી સમૃદ્ધિ-વિકસિત ભારતમાં સહકારની સહકારી મંડળીઓને મજબૂત બનાવીએ : અમિત શાહ

“પ્રાથમિક સહકારી મંડળીઓ મજબૂત બનાવવાથી ગ્રામ્ય,જિલ્લા,રાજ્યનું સહકારી માળખું મજબૂત બનશે”

“સહકારિતામાં સહકાર એટલે કે દરેક ગામની સહકારી મંડળી,ડેરીનું એકાઉન્ટ સહકારી બેંકમાં હોય તે જરૂરી”

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદથી ‘ગુજરાત સહકારી મહાસંમેલન-2025’નો શુભારંભ કરાવ્યો

વર્ષ-2029 સુધીમાં દેશભરમાં નવીન પ્રાથમિક સહકારી મંડળીઓ-ડેરીઓ શરૂ કરાશે : અમિત શાહ

સહકારથી સમૃદ્ધિ-વિકસિત ભારતમાં સહકારની સહકારી મંડળીઓને મજબૂત બનાવીએ : અમિત શાહ

“પ્રાથમિક સહકારી મંડળીઓ મજબૂત બનાવવાથી ગ્રામ્ય,જિલ્લા,રાજ્યનું સહકારી માળખું મજબૂત બનશે”

“સહકારિતામાં સહકાર એટલે કે દરેક ગામની સહકારી મંડળી,ડેરીનું એકાઉન્ટ સહકારી બેંકમાં હોય તે જરૂરી”

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home રાષ્ટ્રીય

કેરળના આ ગામમાં વકફ બોર્ડની મનમાની, 100 વર્ષ જૂની જમીન પર દાવો માંડ્યો, અનેક પરિવારો મુશ્કેલીમાં

ચેરાઈ ગામ માછીમારોનું સુંદર ગામ છે, દરિયાકાંઠાનું ગામ હોવાના કારણે તે લાંબા સમયથી પ્રવાસીઓને આકર્ષે છે. 2022 થી, આ ગામના ગ્રામજનો કાનૂની સમસ્યાઓના કારણે તેમની જમીન ખરીદી શકતા નથી અને મિલકતો સંબંધિત કોઈ કામ પણ કરી શકતા નથી.

Sukhadev Thakor by Sukhadev Thakor
Oct 3, 2024, 05:20 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હાઈલાઈટ્સ

  • કેરળના આ ગામમાં વકફ બોર્ડની મનમાની
  • 100 વર્ષ જૂની જમીન પર દાવો માંડ્યો
  • અનેક પરિવારો મુશ્કેલીમાં

ચેરાઈ ગામ માછીમારોનું સુંદર ગામ છે, દરિયાકાંઠાનું ગામ હોવાના કારણે તે લાંબા સમયથી પ્રવાસીઓને આકર્ષે છે. 2022 થી, આ ગામના ગ્રામજનો કાનૂની સમસ્યાઓના કારણે તેમની જમીન ખરીદી શકતા નથી અને મિલકતો સંબંધિત કોઈ કામ પણ કરી શકતા નથી.

વકફ બોર્ડની મનસ્વીતાના કિસ્સાઓ દરરોજ પ્રકાશમાં આવતા રહે છે, જેને રોકવા માટે કેન્દ્ર દ્વારા વકફ સુધારા બિલ પણ લાવવામાં આવ્યું છે. કેરળની વ્યાપારી રાજધાની કોચીથી આ સંબંધિત એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ચેરઈ ગામના 600 થી વધુ પરિવારોનું ભવિષ્ય ગંભીર મુશ્કેલીમાં છે. આ પરિવારોનું કહેવું છે કે વક્ફ બોર્ડ તેમની જમીનો પર પોતાનો દાવો કરી રહ્યું છે જેના કારણે તેઓ તેમના જીવનકાળ દરમિયાન મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

વાસ્તવમાં, ચેરઈ ગામ માછીમારોનું સુંદર ગામ છે, દરિયાકાંઠાના ગામ હોવાના કારણે તે લાંબા સમયથી પ્રવાસીઓને આકર્ષે છે. 2022 થી, આ ગામના ગ્રામજનો કાનૂની સમસ્યાઓના કારણે તેમની જમીન ખરીદી શકતા નથી અને મિલકતો સંબંધિત કોઈ કામ પણ કરી શકતા નથી. જ્યાં એક તરફ લોકોના દિલમાં અસુરક્ષાની લાગણી વધી રહી છે તો બીજી તરફ ન્યાયમાં વિલંબથી પણ તેઓ નિરાશ થયા છે. સિરો માલાબાર ચર્ચ અને કેથોલિક બિશપ્સ કાઉન્સિલ દ્વારા આ બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

જણાવી દઈએ કે આ બાબતે સ્થાનિક લોકોનું કહેવું છે કે આ તેમના પૂર્વજોની જમીન છે, વર્ષ 2022 સુધી બધુ બરાબર હતું પરંતુ ત્યારબાદ તેમને કહેવામાં આવ્યું કે જે જમીન પર તેઓ વર્ષોથી રહે છે તે તેમની નથી. હવે કંટાળીને ગ્રામજનોએ જેપીસીને પત્ર લખ્યો છે જેમાં સરકાર પાસે વહેલી તકે સુધારો કરીને નક્કર ઉકેલ લાવવાની માંગણી કરી છે. તેઓએ આશા વ્યક્ત કરી છે કે આ કટોકટીનો ઉકેલ શોધવામાં મદદ કરશે. માહિતી અને પ્રસારણ મંત્રાલય વતી JPCને વકફ સુધારા બિલ સંબંધિત ભલામણો અંગે એક પત્ર પણ લખવામાં આવ્યો છે.

ગામના લોકોનું કહેવું છે કે આ જમીન સિદ્દીકી સૈતે વર્ષ 1902માં ખરીદી હતી, જે વર્ષ 1950માં ફારૂક કોલેજને દાનમાં આપવામાં આવી હતી. માછીમારો અને કોલેજ વચ્ચે ચાલી રહેલો વિવાદ 1975 સુધીમાં ઉકેલાઈ ગયો. તે સમયે હાઈકોર્ટે કોલેજની તરફેણમાં નિર્ણય આપ્યો હતો, ત્યારબાદ માછીમારોએ કોલેજમાંથી પૈસા ચૂકવીને જમીન ખરીદવાનું શરૂ કર્યું હતું. આ પછી અચાનક એવો દાવો કરવામાં આવ્યો કે આ જમીન કોઈની નહીં પણ વકફ બોર્ડની છે.

જેના કારણે ગામના માછીમારો ભારે પરેશાન થઈ ગયા છે, તેઓને તેમના તમામ મહેસૂલી હક્કોથી વંચિત રાખવામાં આવ્યા છે. હવે તેઓ તેમની જમીન પર ભાડુઆત તરીકે રહેવા મજબૂર છે અને તેનાથી સંબંધિત કોઈ ખરીદ-વેચાણ પણ કરી શકતા નથી.

Tags: KeralaKOCHISLIDERTOP NEWSWaqf Boardwaqf board property
ShareTweetSendShare

Related News

PM નિવાસસ્થાને  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરિય બેઠક મળી
આંતરરાષ્ટ્રીય

‘ઓપરેશન સિંદૂર’ : જાણો દેશના 12 અગ્રણી સંતો અને આધ્યાત્મિક ગુરૂઓની પ્રતિક્રિયાઓ

“ઓપરેશન સિંદૂર”ની સફળતા બદલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ભારત સરકાર અને ભારતીય સેનાને અભિનંદન પાઠવ્યા
ધર્મ

વિશ્વ કલ્યાણ એ ખાસ કરીને આપણા હિન્દુ ધર્મનું દૃઢ કર્તવ્ય છે,તો આપણી ઋષિ પરંપરા પણ રહી : ડો.મોહન ભાગવત

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ
આંતરરાષ્ટ્રીય

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા
આંતરરાષ્ટ્રીય

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

Latest News

PM નિવાસસ્થાને  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરિય બેઠક મળી

‘ઓપરેશન સિંદૂર’ : જાણો દેશના 12 અગ્રણી સંતો અને આધ્યાત્મિક ગુરૂઓની પ્રતિક્રિયાઓ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદથી ‘ગુજરાત સહકારી મહાસંમેલન-2025’નો શુભારંભ કરાવ્યો

વર્ષ-2029 સુધીમાં દેશભરમાં નવીન પ્રાથમિક સહકારી મંડળીઓ-ડેરીઓ શરૂ કરાશે : અમિત શાહ

સહકારથી સમૃદ્ધિ-વિકસિત ભારતમાં સહકારની સહકારી મંડળીઓને મજબૂત બનાવીએ : અમિત શાહ

“પ્રાથમિક સહકારી મંડળીઓ મજબૂત બનાવવાથી ગ્રામ્ય,જિલ્લા,રાજ્યનું સહકારી માળખું મજબૂત બનશે”

“સહકારિતામાં સહકાર એટલે કે દરેક ગામની સહકારી મંડળી,ડેરીનું એકાઉન્ટ સહકારી બેંકમાં હોય તે જરૂરી”

“ઓપરેશન સિંદૂર”ની સફળતા બદલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ભારત સરકાર અને ભારતીય સેનાને અભિનંદન પાઠવ્યા

વિશ્વ કલ્યાણ એ ખાસ કરીને આપણા હિન્દુ ધર્મનું દૃઢ કર્તવ્ય છે,તો આપણી ઋષિ પરંપરા પણ રહી : ડો.મોહન ભાગવત

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.