Sunday, May 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home આંતરરાષ્ટ્રીય

Q2માં દેશની આર્થિક પ્રગતિ ધીમી પડવાના અણસાર GDP વૃદ્ધિ દર 6.5 ટકા રહેવાનો SBIનો અંદાજ

નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં દેશની પ્રગતિની ગતિ ધીમી પડશે,સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ કહ્યું, GDP વૃદ્ધિ દર 6.5 ટકા રહેશે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Nov 7, 2024, 09:22 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • Q2માં દેશની આર્થિક પ્રગતિ ધીમી પડવાના અણસાર
  • Q2માં GDP વૃદ્ધિ દર 6.5 ટકા રહેવાનો SBI નો અંદાજ
  • નાણાકિય વર્ષના સપ્ટેમ્બર ક્વાર્ટર-2માં GDP ઘટવા અંદાજ
  • RBI એ બીજા ક્વાર્ટર માટે વાસ્તવિક GDP 7 ટકાનો અંદાજ મૂક્યો
  • એપ્રિલ-જૂન સમયગાળામાં વાસ્તવિક GDPમાં 6.7 ટકાનો વધારો થયો
  • ભારતીય અર્થતંત્ર વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક

નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં દેશની પ્રગતિની ગતિ ધીમી પડશે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ કહ્યું, GDP વૃદ્ધિ દર 6.5 ટકા રહેશે.જોકે રિઝર્વ બેંક એફ ઈન્ડિયાએ GDP વૃદ્ધિદર 7 ટકાનો મૂક્યો છે.

દેશના મોટા ગણાતા ધિરાણકર્તા SBIના આર્થિક બાબતના નિષ્ણાંતોએ આ નાણાકિય વર્ષના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં Q2 વાસ્તવિક GDP વૃદ્ધિદર વધુ ધિમી પડી 6.5 ટકા સુધી ઘટાડાનો અંદાજ લગાવે છે.નોંધનિય છે કે એપ્રિલ-જૂન સમયગાળામાં વાસ્તવિક GDPમાં 6.7 ટકાનો વધારો થયો હતો.જે 15 ત્રિમાસિક ગાળામાં સૌથી નિચો હતો.જેથી વિશ્લેષકોએ નાણાકીય વર્ષ માટે 7 ટકાથી નિચે વૃદ્ધિ અંગેની અપેક્ષાઓ સુધારી ત્યારે કેટલાકને આશ્ચર્ય પણ થયુ કે શું ભારત ચક્રિય વૃદ્ધિ મંદી છે ?

31 માર્ચ, 2024 ના રોજ સમાપ્ત થતા નાણાકીય વર્ષ 2023-24માં, તે અનુમાન કરતા 8.2 ટકા વધુના દરે વધ્યો છે.આ જોતાં મોટા ભાગના નિષ્ણાતોને આશા છે કે ચાલુ નાણાકીય વર્ષમાં પણ અર્થવ્યવસ્થા મજબૂત થતી રહેશે.

– દેશના GDP ને લઈ RBI નો અંદાજ

જાહેર ક્ષેત્રની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો અંદાજ છે કે નાણાકીય વર્ષ 2024-25ના બીજા ક્વાર્ટર એટલે જુલાઈ-સપ્ટેમ્બરમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ GDP વૃદ્ધિ દર ધીમો પડીને 6.5 ટકા થઈ જશે.જોકે,રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ બીજા ક્વાર્ટર માટે વાસ્તવિક GDP 7 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે.

– SBI અર્થશાત્રીઓનું GDP માં 6.5 ટકાનું અનુમાન  

સ્ટેટ બેંકના સંશોધન વિભાગે બુધવારે એક અહેવાલમાં જણાવ્યું હતું કે,”ઘરેલું અર્થતંત્ર પર થોડું દબાણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.”રિપોર્ટમાં જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતનો GDP લગભગ 6.5 ટકા વધવાની અપેક્ષા છે, જેને ત્રીજા અને ચોથા ક્વાર્ટરના આંકડાઓ સાથે જોડીને ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માટે એકંદર GDP વૃદ્ધિ દર 7 ટકાની નજીક લાવે છે.

 

SBIના ગૃપના મુખ્ય આર્થિક સલાહકાર સૌમ્ય કાંતિ ઘોષે જણાવ્યું હતું કે દેશના આર્થિક વિકાસ દર અંગેની ચિંતા અને તેમાં ઘટાડો થવાની સંભાવના વચ્ચે ઘણા ઉચ્ચ-આવર્તન સૂચકાંકો સૂચવે છે કે એકંદર માંગ સતત વધી રહી છે. નાણાકીય વર્ષ 2024-25માં આર્થિક વિકાસ દર 7 ટકાની નજીક પહોંચી જશે.ભારતીય અર્થતંત્ર વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે.

– ભારતીય અર્થતંત્ર વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા

31 માર્ચ, 2024 ના રોજ સમાપ્ત થતા નાણાકીય વર્ષ 2023-24માં અનુમાન કરતા 8.2 ટકા વધુના દરે વધ્યો છે.આ જોતાં મોટા ભાગના નિષ્ણાતોને આશા છે કે ચાલુ નાણાકીય વર્ષમાં પણ અર્થવ્યવસ્થા મજબૂત બનશે.રિઝર્વ બેંકના અંદાજ મુજબ,નાણાકીય વર્ષ 2024-25માં GDP વૃદ્ધિ દર 7.2 ટકા રહેશે.નેશનલ સ્ટેટેસ્ટિક્સ ઓફિસ NSO દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં GDP 6.7 ટકા હતો.

SORCE : હિન્દુસ્તાન સમાચાર

Tags: GDPINDIAN ECONOMYNSOQ 2RBISBISLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ
આંતરરાષ્ટ્રીય

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા
આંતરરાષ્ટ્રીય

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

Latest News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

પહેલગામ આતંકવાદી હુમલા-ઓપરેશન સિંદૂર બાદ રક્ષામંત્રી આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે ગુજરાતના ભૂજ વાયુ સ્ટેશનની લેશે મુલાકાત

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.