Friday, July 4, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home આંતરરાષ્ટ્રીય

અદાણી ગૃપ પર અમિરેકામાં આરોપ મામલે દેશમાં રાજકીય ગરમાવો-કોંગ્રેસે કહ્યું ઉંડી સાંઠગાઠ તો ભાજપે જવાવ વાળ્યો કે બિનજરૂરી ઉતાવળા ન થાઓ

ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર અમેરિકામાં છેતરપિંડી અને લાંચના આરોપ મામલે હવે દેશમાં રાજકારણ ગરમાયુ છે,જેમાં કોંગ્રેસના સવાલનો ભાજપે જવાબ વાળ્યો છે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Nov 21, 2024, 02:59 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • ભારતીય ઉદ્યોગપતિ અદાણી ગૃપ પર અમેરિકામાં ગંભાર આરોપ
  • અદાણી ગૃપ પર અમેરિકામાં આરોપ મામલે દેશમાં રાજકીય ગરમાવો
  • વિપક્ષ કોંગ્રેસે આ સમગ્ર મામલાને ઊંડા સાંઠગાંઠનો ભાગ ગણાવ્યો
  • ભાજપે વળતો જવાબ આપતા કહ્યુ બિનજરૂરી ઉતાવળા ન થાઓ
  • કોંગ્રેસના જયરામ રમેશ-ભાજપના અમિત માલવિયાના સવાલ-જવાબ

ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર અમેરિકામાં છેતરપિંડી અને લાંચના આરોપ મામલે હવે દેશમાં રાજકારણ ગરમાયુ છે,જેમાં કોંગ્રેસના સવાલનો ભાજપે જવાબ આપ્યો છે.

– કોંગ્રેસે આ મામલાને ઊંડા સાંઠ-ગાંઠનો ભાગ ગણાવ્યો
ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર અમેરિકામાં છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ છે.તેમના પર તેમની કંપની માટે કોન્ટ્રાક્ટ મેળવવા માટે 250 મિલિયન ડોલરની લાંચ આપવાનો અને મામલો છુપાવવાનો આરોપ છે.આ મામલે કોંગ્રેસે અદાણી ગૃપના વ્યવહારોની સંયુક્ત સંસદીય સમિતિ JPC તપાસની માંગને પુનરાવર્તિત કરી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે.કોંગ્રેસે આને ઊંડા સાંઠગાંઠનો ભાગ ગણાવ્યો છે.કોંગ્રેસ નેતા જયરામ રમેશે ‘હમ અદાણી કે હૈ’ શ્રેણીનો ઉલ્લેખ કર્યો, જેમાં કથિત કૌભાંડો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૌતમ અદાણી વચ્ચેના સંબંધો અંગે 100 પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.તેમણે આ મામલે જવાબદારીની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો અને કહ્યું કે, પ્રશ્નોના જવાબો હજુ સુધી મળ્યા નથી.

– ભાજપ નેતા અમિત માલવિયાનો વળતો જવાબ
તો સામે ભાજપે પણ વળતો પ્રહાર કર્યો છે.ભાજપના નેતા અમિત માલવિયાએ કહ્યું કે,આરોપ લગાવતા પહેલા વિચારવું કે જાણવુ જોઈએ તો બિનજરૂરી રીતે ઉત્તેજિત થવાની જરૂર નથી.કોંગ્રેસના આરોપો પર ભાજપના નેતા અમિત માલવિયાએ કહ્યું કે,કોઈપણ પ્રતિક્રિયા આપતા પહેલા વાંચવું હંમેશા સારું છે.તમે ટાંકેલ દસ્તાવેજ જણાવે છે કે આરોપમાં આરોપો છે અને પ્રતિવાદીઓ જ્યાં સુધી દોષિત સાબિત ન થાય ત્યાં સુધી નિર્દોષ માનવામાં આવે છે.

– શું છે સમગ્ર મામલો
અદાણી ગૃપનો બિઝનેસ પોર્ટ અને એરપોર્ટથી લઈને એનર્જી સેક્ટર સુધી વિસ્તરેલો છે.અદાણીગૃપના ચેરમેન, તેમના ભત્રીજા સાગર અદાણી અને અન્ય છ લોકોએ કથિત રીતે રાજ્યની વીજ વિતરણ કંપનીઓ સાથે સોલાર પાવર કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારત સરકારના અધિકારીઓને રૂ.2,029 કરોડ એટલે કે 265 મિલિયન ન ડોલરની લાંચ આપી હતી,એમ યુએસ ફરિયાદીઓએ આક્ષેપ કર્યો હતો આ લાંચ કથિત રીતે 2020 અને 2024 વચ્ચે આપવામાં આવી હતી.

આ સમગ્ર મામલા પર વિગતે વાત કરીએ તો તે અદાણી ગૃપની કંપની ગ્રીન એનર્જી લિમિટેડ અને એક અન્ય ફર્મ સબંધિત છે.જેમાં અમેરિકામાં સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમીશન એટલે SEC એ આરોપ લગાવ્યો છે કે અદાણી અને અદાણી ગ્રીન એનર્જીના અન્ય એક્ઝિક્યુટિવ વિનેત જૈને ધીરનાર અને રોકાણકારોથી ભ્રષ્ટાચાર છુપાવીને 3 અબજ ડોલરથી વધુ લોન અને બોન્ડ એકત્ર કર્યા હતા.

 

Tags: ADANI GRUPallegationsAMIT MALAVIYABJPCongressGautam AdaniJAYRAM RAMESHSLIDERTOP NEWSUS
ShareTweetSendShare

Related News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક
આંતરરાષ્ટ્રીય

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો
આંતરરાષ્ટ્રીય

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ
પર્યાવરણ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ
આંતરરાષ્ટ્રીય

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ

Latest News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ઘાના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ એનાયત કરાયો

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.