Sunday, May 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદથી ‘ગુજરાત સહકારી મહાસંમેલન-2025’નો શુભારંભ કરાવ્યો

વર્ષ-2029 સુધીમાં દેશભરમાં નવીન પ્રાથમિક સહકારી મંડળીઓ-ડેરીઓ શરૂ કરાશે : અમિત શાહ

સહકારથી સમૃદ્ધિ-વિકસિત ભારતમાં સહકારની સહકારી મંડળીઓને મજબૂત બનાવીએ : અમિત શાહ

“પ્રાથમિક સહકારી મંડળીઓ મજબૂત બનાવવાથી ગ્રામ્ય,જિલ્લા,રાજ્યનું સહકારી માળખું મજબૂત બનશે”

“સહકારિતામાં સહકાર એટલે કે દરેક ગામની સહકારી મંડળી,ડેરીનું એકાઉન્ટ સહકારી બેંકમાં હોય તે જરૂરી”

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદથી ‘ગુજરાત સહકારી મહાસંમેલન-2025’નો શુભારંભ કરાવ્યો

વર્ષ-2029 સુધીમાં દેશભરમાં નવીન પ્રાથમિક સહકારી મંડળીઓ-ડેરીઓ શરૂ કરાશે : અમિત શાહ

સહકારથી સમૃદ્ધિ-વિકસિત ભારતમાં સહકારની સહકારી મંડળીઓને મજબૂત બનાવીએ : અમિત શાહ

“પ્રાથમિક સહકારી મંડળીઓ મજબૂત બનાવવાથી ગ્રામ્ય,જિલ્લા,રાજ્યનું સહકારી માળખું મજબૂત બનશે”

“સહકારિતામાં સહકાર એટલે કે દરેક ગામની સહકારી મંડળી,ડેરીનું એકાઉન્ટ સહકારી બેંકમાં હોય તે જરૂરી”

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home આંતરરાષ્ટ્રીય

અદાણી ગૃપ પર અમિરેકામાં આરોપ મામલે દેશમાં રાજકીય ગરમાવો-કોંગ્રેસે કહ્યું ઉંડી સાંઠગાઠ તો ભાજપે જવાવ વાળ્યો કે બિનજરૂરી ઉતાવળા ન થાઓ

ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર અમેરિકામાં છેતરપિંડી અને લાંચના આરોપ મામલે હવે દેશમાં રાજકારણ ગરમાયુ છે,જેમાં કોંગ્રેસના સવાલનો ભાજપે જવાબ વાળ્યો છે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Nov 21, 2024, 02:59 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • ભારતીય ઉદ્યોગપતિ અદાણી ગૃપ પર અમેરિકામાં ગંભાર આરોપ
  • અદાણી ગૃપ પર અમેરિકામાં આરોપ મામલે દેશમાં રાજકીય ગરમાવો
  • વિપક્ષ કોંગ્રેસે આ સમગ્ર મામલાને ઊંડા સાંઠગાંઠનો ભાગ ગણાવ્યો
  • ભાજપે વળતો જવાબ આપતા કહ્યુ બિનજરૂરી ઉતાવળા ન થાઓ
  • કોંગ્રેસના જયરામ રમેશ-ભાજપના અમિત માલવિયાના સવાલ-જવાબ

ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર અમેરિકામાં છેતરપિંડી અને લાંચના આરોપ મામલે હવે દેશમાં રાજકારણ ગરમાયુ છે,જેમાં કોંગ્રેસના સવાલનો ભાજપે જવાબ આપ્યો છે.

– કોંગ્રેસે આ મામલાને ઊંડા સાંઠ-ગાંઠનો ભાગ ગણાવ્યો
ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર અમેરિકામાં છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ છે.તેમના પર તેમની કંપની માટે કોન્ટ્રાક્ટ મેળવવા માટે 250 મિલિયન ડોલરની લાંચ આપવાનો અને મામલો છુપાવવાનો આરોપ છે.આ મામલે કોંગ્રેસે અદાણી ગૃપના વ્યવહારોની સંયુક્ત સંસદીય સમિતિ JPC તપાસની માંગને પુનરાવર્તિત કરી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે.કોંગ્રેસે આને ઊંડા સાંઠગાંઠનો ભાગ ગણાવ્યો છે.કોંગ્રેસ નેતા જયરામ રમેશે ‘હમ અદાણી કે હૈ’ શ્રેણીનો ઉલ્લેખ કર્યો, જેમાં કથિત કૌભાંડો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૌતમ અદાણી વચ્ચેના સંબંધો અંગે 100 પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.તેમણે આ મામલે જવાબદારીની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો અને કહ્યું કે, પ્રશ્નોના જવાબો હજુ સુધી મળ્યા નથી.

– ભાજપ નેતા અમિત માલવિયાનો વળતો જવાબ
તો સામે ભાજપે પણ વળતો પ્રહાર કર્યો છે.ભાજપના નેતા અમિત માલવિયાએ કહ્યું કે,આરોપ લગાવતા પહેલા વિચારવું કે જાણવુ જોઈએ તો બિનજરૂરી રીતે ઉત્તેજિત થવાની જરૂર નથી.કોંગ્રેસના આરોપો પર ભાજપના નેતા અમિત માલવિયાએ કહ્યું કે,કોઈપણ પ્રતિક્રિયા આપતા પહેલા વાંચવું હંમેશા સારું છે.તમે ટાંકેલ દસ્તાવેજ જણાવે છે કે આરોપમાં આરોપો છે અને પ્રતિવાદીઓ જ્યાં સુધી દોષિત સાબિત ન થાય ત્યાં સુધી નિર્દોષ માનવામાં આવે છે.

– શું છે સમગ્ર મામલો
અદાણી ગૃપનો બિઝનેસ પોર્ટ અને એરપોર્ટથી લઈને એનર્જી સેક્ટર સુધી વિસ્તરેલો છે.અદાણીગૃપના ચેરમેન, તેમના ભત્રીજા સાગર અદાણી અને અન્ય છ લોકોએ કથિત રીતે રાજ્યની વીજ વિતરણ કંપનીઓ સાથે સોલાર પાવર કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારત સરકારના અધિકારીઓને રૂ.2,029 કરોડ એટલે કે 265 મિલિયન ન ડોલરની લાંચ આપી હતી,એમ યુએસ ફરિયાદીઓએ આક્ષેપ કર્યો હતો આ લાંચ કથિત રીતે 2020 અને 2024 વચ્ચે આપવામાં આવી હતી.

આ સમગ્ર મામલા પર વિગતે વાત કરીએ તો તે અદાણી ગૃપની કંપની ગ્રીન એનર્જી લિમિટેડ અને એક અન્ય ફર્મ સબંધિત છે.જેમાં અમેરિકામાં સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમીશન એટલે SEC એ આરોપ લગાવ્યો છે કે અદાણી અને અદાણી ગ્રીન એનર્જીના અન્ય એક્ઝિક્યુટિવ વિનેત જૈને ધીરનાર અને રોકાણકારોથી ભ્રષ્ટાચાર છુપાવીને 3 અબજ ડોલરથી વધુ લોન અને બોન્ડ એકત્ર કર્યા હતા.

 

Tags: ADANI GRUPallegationsAMIT MALAVIYABJPCongressGautam AdaniJAYRAM RAMESHSLIDERTOP NEWSUS
ShareTweetSendShare

Related News

“ઓપરેશન સિંદૂર”ની સફળતા બદલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ભારત સરકાર અને ભારતીય સેનાને અભિનંદન પાઠવ્યા
ધર્મ

વિશ્વ કલ્યાણ એ ખાસ કરીને આપણા હિન્દુ ધર્મનું દૃઢ કર્તવ્ય છે,તો આપણી ઋષિ પરંપરા પણ રહી : ડો.મોહન ભાગવત

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ
આંતરરાષ્ટ્રીય

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા
આંતરરાષ્ટ્રીય

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

Latest News

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદથી ‘ગુજરાત સહકારી મહાસંમેલન-2025’નો શુભારંભ કરાવ્યો

વર્ષ-2029 સુધીમાં દેશભરમાં નવીન પ્રાથમિક સહકારી મંડળીઓ-ડેરીઓ શરૂ કરાશે : અમિત શાહ

સહકારથી સમૃદ્ધિ-વિકસિત ભારતમાં સહકારની સહકારી મંડળીઓને મજબૂત બનાવીએ : અમિત શાહ

“પ્રાથમિક સહકારી મંડળીઓ મજબૂત બનાવવાથી ગ્રામ્ય,જિલ્લા,રાજ્યનું સહકારી માળખું મજબૂત બનશે”

“સહકારિતામાં સહકાર એટલે કે દરેક ગામની સહકારી મંડળી,ડેરીનું એકાઉન્ટ સહકારી બેંકમાં હોય તે જરૂરી”

“ઓપરેશન સિંદૂર”ની સફળતા બદલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ભારત સરકાર અને ભારતીય સેનાને અભિનંદન પાઠવ્યા

વિશ્વ કલ્યાણ એ ખાસ કરીને આપણા હિન્દુ ધર્મનું દૃઢ કર્તવ્ય છે,તો આપણી ઋષિ પરંપરા પણ રહી : ડો.મોહન ભાગવત

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.