Friday, July 4, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home ક્રાઈમ

ધણધણી ઉઠી રાજધાની : દિલ્હીના પ્રશાંત વિહારમાં વિસ્ફોટ,તપાસ એજન્સિઓ કામે લાગી,સ્થળ પરથી સફેદ પાવડર જેવી વસ્તુ મળી

દેશની રાજધાની દિલ્હીના પ્રશાંત વિહારમાં મીઠાઈની દુકાન પાસે જોરદાર વિસ્ફોટ થયો છે.વિસ્ફોટ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Nov 28, 2024, 04:48 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • રાજધાની દિલ્હીમાં જોરદાર વિસ્ફોટ થયો
  • પ્રશાંત વિહાર વિસ્તારમાં મોટો વિસ્ફોટ
  • મીઠાઈની દુકાન પાસે થયો હતો વિસ્ફોટ
  • સમગ્ર મામલે પોલીસે હાથ ધરી તપાસ
  • સુરક્ષા એજન્સિઓ પણ તપાસમાં લાગી

દેશની રાજધાની દિલ્હીના પ્રશાંત વિહારમાં મીઠાઈની દુકાન પાસે જોરદાર વિસ્ફોટ થયો છે.વિસ્ફોટનો અવાજ સંભળાતાની સાથે જ પોલીસને ફોન કરીને જાણ કરવામાં આવી હતી.

#WATCH दिल्ली: NSG कमांडो के साथ डॉग यूनिट, एफएसएल टीम और अन्य विशेषज्ञ इकाई दिल्ली के प्रशांत विहार में विस्फोट स्थल पर आगे की जांच कर रहे हैं। pic.twitter.com/hNX5V2tRBU

— ANI_HindiNews (@AHindinews) November 28, 2024

#WATCH दिल्ली: प्रशांत विहार इलाके में विस्फोट होने के बाद दिल्ली पुलिस क्राइम ब्रांच, स्पेशल सेल और बम निरोधक दस्ते की टीमें मौके पर मौजूद हैं। इलाके की घेराबंदी कर दी गई है। pic.twitter.com/9uQHnxR45h

— ANI_HindiNews (@AHindinews) November 28, 2024

દિલ્હીના પ્રશાંત વિહાર વિસ્તારમાં બંસી સ્વીટ્સ પાસે એક શંકાસ્પદ વિસ્ફોટ થયો હતો,જેની માહિતી પછીથી PCR કોલ પર આપવામાં આવી હતી.માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ચાર ગાડીઓને તાત્કાલિક બોલાવવામાં આવી હતી.બ્લાસ્ટમાં સફેદ પાવડર જેવો પદાર્થ વેરવિખેર જોવા મળ્યો હતો,જેની તપાસ પોલીસે હાથ ધરી હતી.જોકે સદ નસીબે આ બ્લાસ્ટમાં હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર નથી.NSG કમાન્ડો અને ડોગ સ્ક્વોર્ડની ટીમે બ્લાસ્ટ વિસ્તારમાં સઘન તપાસ શરૂ કરી હતી.

#WATCH दिल्ली के प्रशांत विहार में विस्फोट स्थल पर एनएसजी कमांडो और डॉग स्क्वायड पहुंचे। pic.twitter.com/bY8Q1SXTcx

— ANI_HindiNews (@AHindinews) November 28, 2024

ઉલ્લેખનિય છે કે પોલીસ સતત લોકોને શાંતિ જાળવવા અપીલ કરી રહી છે અને કોઈપણ પ્રકારની અફવાઓથી બચવા માટે પણ કહેવામાં આવ્યું છે.તેને CRPF કેમ્પ પાસે એક મહિના પહેલા થયેલા વિસ્ફોટની ઘટના સાથે જોડવામાં આવી રહી છે.

#WATCH दिल्ली: प्रशांत विहार में धमाके की घटना के बाद पुलिस की तैनाती पर डीसीपी पूर्वी दिल्ली अपूर्वा गुप्ता ने कहा, "तमाम जगह पर स्टाफ की तैनाती पहले ही की गई थी। चेकिंग भी हो रही थी। मार्केट इलाकों में तुरंत स्टाफ की तैनाती बढ़ाई गई है। हम इलाकों को सैनिटाइज भी कर रहे हैं। भीड़… pic.twitter.com/wEcmWDFJxM

— ANI_HindiNews (@AHindinews) November 28, 2024

પ્રશાંત વિહારમાં વિસ્ફોટની ઘટના બાદ પોલીસની તૈનાતી અંગે ડીસીપી પૂર્વ દિલ્હી અપૂર્વ ગુપ્તાએ જણાવ્યું હતું કે,”તમામ સ્થળોએ સ્ટાફ પહેલેથી જ તૈનાત હતો.ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું હતું.બજાર વિસ્તારોમાં તાત્કાલિક સ્ટાફની તૈનાતી વધારી દેવામાં આવી છે.” અમે વિસ્તારોને પણ સેનિટાઇઝ કરી રહ્યા છીએ અમે આવી ઘટનાઓને રોકવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ.”

 

Tags: BlastCRPFDelhiNSGpolicePRSHANT VIHARSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક
આંતરરાષ્ટ્રીય

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો
આંતરરાષ્ટ્રીય

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ
પર્યાવરણ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ
આંતરરાષ્ટ્રીય

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ

Latest News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ઘાના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ એનાયત કરાયો

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.