Sunday, May 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ હિન્દુ પૂજારીની ધરપકડનો કર્યો વિરોધ,સાધુ ચિન્મય કૃષ્ણદાસને ત્વરિત મુક્ત કરવા માંગ

બાંગ્લાદેશમાં હિન્દુ સંત ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ અને વકીલની હત્યા સામે ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ પત્ર થકી પોતાનો વિરોધ દર્શાવ્યો છે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Nov 29, 2024, 11:29 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • બાંગ્લાદેશમાં હિન્દુ પૂજારીની ધરપકડનો મામલો
  • સંત ચિન્મય કૃષ્ણદાસની કરવામાં આવેલી ધરપકડ
  • ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ લખ્યો પત્ર
  • સાધુ ચિન્મય કૃષ્ણદાસની ત્વરિત મુક્તિની કરી માંગ
  • ચિત્તાગોંગમાં વકીલની હત્યા મામલે પણ નિંદા કરી

બાંગ્લાદેશમાં હિન્દુ સંત ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ અને વકીલની હત્યા સામે ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ પત્ર થકી પોતાનો વિરોધ દર્શાવ્યો છે.

– હિન્દુ સંતની ધરપકડને લઈ શેખ હસીનાનો પત્ર 

શેખ હસીનાએ તેમના પત્રમાં લખ્યું છે કે સનાતન ધાર્મિક સમુદાયના ટોચના નેતાની અન્યાયી રીતે ધરપકડ કરવામાં આવી છે અને તેને તાત્કાલિક મુક્ત કરવામાં આવે.ચટગાંવમાં એક મંદિર બાળવામાં આવ્યું છે.તો વળી ગુરુવારે ચિત્તાગોંગમાં વકીલની હત્યા અંગે નિંદા કરી અને સાધુની મુક્તિની માંગ કરી છે. મંગળવારે સુરક્ષા દળો અને ચિન્મય કૃષ્ણ દાસના અનુયાયીઓ વચ્ચે હિંસક અથડામણ દરમિયાન સહાયક સરકારી વકીલ સૈફુલ ઇસ્લામ તરીકે ઓળખાતા વકીલનું મોત થયું હતું,પોલીસે જણાવ્યું હતું કે ચટગાંવની અદાલતે રાજદ્રોહના કેસમાં દાસને જામીન આપવાનો ઇનકાર કર્યા પછી વિરોધ શરૂ થયો.

– સનાતન ધાર્મિક સમુદાયના સંતની અન્યાયી ધરપકડ

હસીનાએ તેના પત્રમાં લખ્યું છે કે સનાતન ધાર્મિક સમુદાયના ટોચના નેતાની અન્યાયી રીતે ધરપકડ કરવામાં આવી છે અને તેને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. ચટગાંવમાં એક મંદિર બાળવામાં આવ્યું છે. અગાઉ,અહમદિયા સમુદાયની મસ્જિદો,મંદિરો,ચર્ચો,મઠો અને ઘરો પર હુમલા,તોડફોડ,લૂંટફાટ અને આગ લગાડવામાં આવી હતી.તેમણે વધુમાં કહ્યું કે,”ધાર્મિક સ્વતંત્રતા અને તમામ સમુદાયોના લોકોના જીવન અને સંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ.”

– બાંગ્લાદેશના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન હસન મહમૂદનું નિવેદન 

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન હસન મહમૂદે કહ્યું છે કે ભારત વિરોધી રેટરિક અને કટ્ટરપંથી અને આતંકવાદી દળોને પ્રોત્સાહન આપવું એ “પરસ્પર સંબંધિત” વ્યૂહરચના છે જેણે બાંગ્લાદેશને “સંપૂર્ણ અરાજકતા”તરફ ધકેલ્યું છે.તેમણે મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકાર પર લોકશાહીને “મોબોક્રસી”માં ફેરવવાનો આરોપ લગાવ્યો. બાંગ્લાદેશમાં વિદ્યાર્થી ચળવળને પગલે પરિસ્થિતિ બગડ્યા બાદ દેશ છોડી ગયેલા મહેમૂદે તાજેતરમાં એક અજ્ઞાત સ્થળેથી એક  ઇન્ટરવ્યુમાં બાંગ્લાદેશમાં લઘુમતીઓની સ્થિતિને “ખતરનાક” ગણાવી હતી.

 

Tags: BangladeshCHINMAY KRUSHN DESgoverment of bangladeshLATTERSHEKH HASINASLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ
આંતરરાષ્ટ્રીય

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા
આંતરરાષ્ટ્રીય

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

Latest News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

પહેલગામ આતંકવાદી હુમલા-ઓપરેશન સિંદૂર બાદ રક્ષામંત્રી આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે ગુજરાતના ભૂજ વાયુ સ્ટેશનની લેશે મુલાકાત

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.