Friday, July 4, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશમા લઘમતિઓની સ્થિતિ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની માંગ,હિન્દુઓ પર થતા અત્યાચાર તાત્કાલિક બંધ થાય

બાંગ્લાદેશમાં ઈસ્લામિક કટ્ટ્રપંથીઓ દ્વારા હિન્દુઓ પર અત્યાચાર વધી રહ્યા છે.ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવકે ત્યાંની રખેવાળ સરકાર સમક્ષ માંગ કરી છે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Nov 30, 2024, 01:00 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • બાંગ્લાદેશમાં સતત વધી રહેલા હિન્દુ પર અત્યાચાર
  • ઈસ્લામિક કટ્ટરપંથીઓના મંદિરો અને હિન્દુઓ પર હુમલા
  • વિરોધ પ્રદર્શન કરતા સાધુ ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ
  • રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બાંગ્લાદેશ સરકાર સમક્ષ માંગ
  • હિન્દુઓ પર થતા અત્યાચાર તાત્કાલિક અસરથી બંધ થાય
  • ઈસ્કોન સાધુ ચિન્મય કૃષ્ણ દાસને અન્યાપૂર્ણ જેલથી મુક્ત કરો
  • રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેની માંગ

બાંગ્લાદેશમાં ઈસ્લામિક કટ્ટ્રપંથીઓ દ્વારા હિન્દુઓ પર અત્યાચાર વધી રહ્યા છે.ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવકે ત્યાંની રખેવાળ સરકાર સમક્ષ માંગ કરી છે.

Dattatreya Hosabale, General Secretary of the Rashtriya Swayamsevak Sangh (RSS), says, "The attacks, murders, looting, arson, as well as inhuman atrocities by Islamic fundamentalists on Hindus, women and all other minorities in Bangladesh, are extremely worrying and the Rashtriya… pic.twitter.com/WwOQ52MSiw

— ANI (@ANI) November 30, 2024

– રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બાંગ્લાદેશ સરકાર સમક્ષ માંગ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેએ બાંગ્લાદેશમાં સતત વધી રહેલા અત્યાચાર અને હિન્દુ મંદિરો પર થતા હુમલા મામલે મહત્વનું નિવેદન આપ્યુ છે,એક સંબોધનમાં તેમણે બાંગ્લાદેશની રખેવાળ સરકાર સમક્ષ કેટલા માંગ ઉચ્ચારી છે.

બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય તમામ લઘુમતીઓ પર ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા મહિલાઓ પરના હુમલાઓ, હત્યાઓ, લૂંટફાટ,આગચંપી અને અમાનવીય અત્યાચારો અત્યંત ચિંતાજનક છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેની નિંદા કરે છે.હાલની બાંગ્લાદેશ સરકાર અને અન્ય એજન્સીઓ તેને રોકવાને બદલે માત્ર મૂક પ્રેક્ષક બની છે.મજબૂરીને વશ થઈને બાંગ્લાદેશના હિન્દુઓ સામે અન્યાય અને જુલમનો નવો યુગ ઉભરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે જેથી તેઓના સ્વ-રક્ષણ માટે લોકતાંત્રિક માધ્યમો દ્વારા ઉઠાવવામાં આવેલ અવાજને દબાવી શકાય.

– સાધુ ચિન્મય કૃષ્ણ દાસને અન્યાયપૂર્ણ જેલથી મુક્ત કરો
આવા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનમાં હિન્દુઓની આગેવાની કરી રહેલા ઈસ્કોન સાધુ ચિન્મય કૃષ્ણ દાસને જેલમાં મોકલવો બાંગ્લાદેશ સરકાર માટે અન્યાય છે.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બાંગ્લાદેશ સરકારને અપીલ કરે છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો તાત્કાલિક બંધ થાય અને શ્રી ચિન્મય કૃષ્ણ દાસને અન્યાયપૂર્ણ જેલમાંથી મુક્ત કરવામાં આવે.

– રા.સ્વ.સંઘની બાંગ્લાદેશ સરકારને અપીલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભારત સરકારને પણ અપીલ કરે છે કે તેઓ બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય તમામ લઘુમતીઓ પર થતા અત્યાચારોને રોકવાના પ્રયત્નો ચાલુ રાખે અને તેના સમર્થનમાં વૈશ્વિક અભિપ્રાય ઉભો કરવા શક્ય તેટલા જલદી જરૂરી પગલાં લે.

આ નાજુક સમયે,ભારત અને વૈશ્વિક સમુદાય અને સંસ્થાઓએ બાંગ્લાદેશના પીડિતોની સાથે ઊભા રહેવું જોઈએ અને તેમનો ટેકો વ્યક્ત કરવો જોઈએ અને આ સંદર્ભમાં તેમની સંબંધિત સરકારો પાસેથી દરેક શક્ય પ્રયાસોની માંગ કરવી જોઈએ તે વિશ્વ શાંતિ અને ભાઈચારા માટે જરૂરી છે.

 

 

 

Tags: #rssbangledeshchinmay krishna dasdattatreya hosbalegoverment of bangladeshHINDUhindu temple attacke
ShareTweetSendShare

Related News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક
આંતરરાષ્ટ્રીય

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો
આંતરરાષ્ટ્રીય

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ
પર્યાવરણ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ
આંતરરાષ્ટ્રીય

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ

Latest News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ઘાના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ એનાયત કરાયો

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.