Friday, July 4, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા હુમલાની કરી ટીકા,ભારત સરકારને કરી અપીલ કહ્યુ,હવે નક્કર પગલા લેવા પડશે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે કહ્યું કે કેન્દ્ર સરકારે નક્કર પગલાં લેવા પડશે,નાગપુરમાં આયોજિત કાર્યક્રમમાં તેમણે આ વાત કહી.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Dec 11, 2024, 03:58 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • બાંગ્લાદેશમાં હિન્દુઓ પર સતત થતા હુમલાનો મામલો
  • બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાને લઈ સંઘ આકરા પાણીએ
  • બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા હુમલાની સંઘે કરી ટીકા
  • રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની હિન્દુઓ માટે કેન્દ્ર સરકારને અપીલ
  • બાંગ્લાદેશ સામે કડક કાર્યવાહી કરવા સંઘની સરકારને અપીલ
  • સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરનું નિવેદન
  • શેખ હસીનાની સરકાર ગયા પછી બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર 88 હુમલા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે કહ્યું કે કેન્દ્ર સરકારે નક્કર પગલાં લેવા પડશે નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે આ વાત કહી.

– સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે શું કહ્યું ?
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે બાંગ્લાદેશમાં લઘુમતીઓ અને ખાસ કરીને મંદિરો અને હિન્દુ પર સતત થઈ રહેલા હુમલાઓ પર ચિંતા વ્યક્ત કરી છે.સંઘે કેન્દ્ર સરકાર પાસે કડક કાર્યવાહીની પણ અપાલ પણ કરી છે.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે કહ્યું કે કેન્દ્ર સરકારે નક્કર પગલાં લેવા પડશે નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે કહ્યુ કે બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ સામેની હિંસા હજુ અટકી નથી.બાંગ્લાદેશની યુનુસ સરકારે પોતે સ્વીકાર્યું છે કે શેખ હસીનાની સરકાર ગયા પછી દેશમાં લઘુમતીઓ પર 88 હુમલા થયા છે.બીજી તરફ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ આ ઘટનાઓને લઈને ચિંતા વ્યક્ત કરી છે.

– કેન્દ્ર સરકારને કડક પગલાં ભરવાની અપીલ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે.સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે કહ્યું કે કેન્દ્ર સરકારે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારને રોકવા માટે વધુ નક્કર પગલાં લેવા જોઈએ.નાગપુરમાં એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે, ‘બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે તેનાથી દરેક હિન્દુઓએ રોષ ઠાલવવો જોઈએ.’તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ, બૌદ્ધ,જૈન અને અન્ય સમુદાયો પર થયેલા હુમલાની નિંદા કરવા માટે ‘સકલ હિન્દુ સમાજ’ના બેનર હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

– સરકારે વધુ નક્કર પગલાં લેવા જોઈએ
આ હુમલાઓને રોકવા માટે કેન્દ્રએ વધુ કરવું જોઈએ.સરકારે વધુ નક્કર પગલાં લેવા જોઈએ.હું આશા રાખું છું કે આ મુદ્દાને વાતચીત દ્વારા ઉકેલી શકાય છે,પરંતુ જો વાતચીત નિષ્ફળ જાય તો હિંસા રોકવા માટે કોઈ અન્ય ઉકેલ શોધવો જોઈએ.તેમણે એમ પણ કહ્યું કે અમારા મંદિરો બાળવામાં આવી રહ્યા છે,લૂંટાઈ રહ્યા છે,મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યો છે.જે થઈ રહ્યું છે તેનાથી દરેક હિંન્દુઓએ રોષ ઠાલવવો જોઈએ.ઘટનાઓની નિંદા કરવી અને પરેશાન થવું પૂરતું નથી.આપણે ક્રોધ અને ઉદાસીથી આગળ વધવું પડશે.

– બાંગ્લાદેશ સરકારે હુમલાની કબૂલાત કરી

અગાઉ મંગળવારે,બાંગ્લાદેશે સ્વીકાર્યું હતું કે શેખ હસીના સરકારની હકાલપટ્ટી બાદ દેશમાં લઘુમતીઓ,ખાસ કરીને હિન્દુઓ વિરુદ્ધ હિંસાની 88 ઘટનાઓ બની છે.વચગાળાના સરકારના વડા મોહમ્મદ યુનુસના પ્રેસ સચિવ શફીકુલ આલમે જણાવ્યું હતું કે આ ઘટનાઓમાં 70 લોકોની ધરપકડ કરવામાં આવી છે.5 ઓગસ્ટથી 22 ઓક્ટોબર વચ્ચે લઘુમતીઓ સાથે સંબંધિત ઘટનાઓ અંગે કુલ 88 કેસ નોંધાયા હતા.તેમણે કહ્યું કે ઘણા વિસ્તારોમાં હિંસાની નવી ઘટનાઓ પ્રકાશમાં આવી હોવાથી કેસ અને ધરપકડમાં વધુ વધારો થઈ શકે છે.

 

 

Tags: #rssAttrack on Hindusbangledeshgoverment of bangladeshGOVERMENT OF INDIAhindu temple attackePm ModiSHEKH HASINASLIDERSUNIL AMBEKARTOP NEWS
ShareTweetSendShare

Related News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક
આંતરરાષ્ટ્રીય

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો
આંતરરાષ્ટ્રીય

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ
પર્યાવરણ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ
આંતરરાષ્ટ્રીય

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ

Latest News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ઘાના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ એનાયત કરાયો

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.