Thursday, May 15, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી

કેબિનેટમાં લેવાયા મહત્વના નિર્ણયો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી માહિતી

કેન્દ્રીય મંત્રીમંડળે ઉત્તર પ્રદેશના જેવરમાં ભારતના છઠ્ઠા સેમિકન્ડક્ટર યુનિટને મંજૂરી આપી

અત્યાર સુધીમાં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ 5 સેમિકન્ડક્ટર યુનિટને મંજૂરી આપવામાં આવી

આ શ્રેણીમાં બીજું સુપર-એડવાન્સ્ડ યુનિટ છે તે HCL અને ફોક્સકોનનું સંયુક્ત સાહસ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી

કેબિનેટમાં લેવાયા મહત્વના નિર્ણયો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી માહિતી

કેન્દ્રીય મંત્રીમંડળે ઉત્તર પ્રદેશના જેવરમાં ભારતના છઠ્ઠા સેમિકન્ડક્ટર યુનિટને મંજૂરી આપી

અત્યાર સુધીમાં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ 5 સેમિકન્ડક્ટર યુનિટને મંજૂરી આપવામાં આવી

આ શ્રેણીમાં બીજું સુપર-એડવાન્સ્ડ યુનિટ છે તે HCL અને ફોક્સકોનનું સંયુક્ત સાહસ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home ક્રાઈમ

પંજાબ અને UP પોલીસનું સંયુક્ત ઓપરેશન,પીલીભગતમાં ત્રણ અલગતાવાદી આતંકીઓ ઠાર

ગુરદાસપુર પોલીસ ચોકી પર હુમલાના આરોપી પીલીભીતમાં ત્રણ અલગતાવાદી આતંકવાદીઓ માર્યા ગયા ઉત્તર પ્રદેશના પીલીભીતમાં ત્રણ અલગતાવાદી આતંકવાદીઓ માર્યા ગયા.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Dec 23, 2024, 10:10 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • પંજાબ અને ઉત્તર પ્રદેશ પોલીસનું સંયુક્ત ઓપરેશન
  • પીલીભગતમાં ત્રણ અલગતાવાદી આતંકી ઠાર મરાયા
  • આતંકીઓ પીલીભીતના પુરનપુર વિસ્તારમાં છુપાયેલા હતા
  • પંજાબના ગુરદાસપુરમાં પોલીસ ચોકી પર હુમલાનો આરોપી
  • આતંકવાદીઓ ખાલિસ્તાની કમાન્ડો ફોર્સ સાથે સંકળાયેલા
  • પોલીસના વાહન પર આતંકીઓએ ગોળીબાર કર્યો હતો
  • ગુરદાસપુર બક્ષીવાલ પોલીસ ચોકી પર ગ્રેનેડ હુમલો થયો હતો

ગુરદાસપુર પોલીસ ચોકી પર હુમલાના આરોપી પીલીભીતમાં ત્રણ અલગતાવાદી આતંકવાદીઓ માર્યા ગયા
ઉત્તર પ્રદેશના પીલીભીતમાં ત્રણ અલગતાવાદી આતંકવાદીઓ માર્યા ગયા.

પંજાબના ગુરદાસપુરમાં પોલીસ ચોકી પર હુમલાનો આરોપ હતો.ત્રણેય આતંકીઓ પીલીભીતના પુરનપુર વિસ્તારમાં છુપાયેલા હતા.પંજાબ અને ઉત્તર પ્રદેશ પોલીસની સંયુક્ત ટીમે એન્કાઉન્ટરમાં ત્રણેયને ઠાર માર્યા હતા. તેમની પાસેથી પિસ્તોલ અને કેટલાક અન્ય હથિયારો પણ મળી આવ્યા છે.
ઉત્તર પ્રદેશના પીલીભીતમાં ત્રણ અલગાવવાદી આતંકવાદીઓએન્કાઉન્ટરમાં ઠાર માર્યા ગયા છે.આ તમામ પર પંજાબના ગુરદાસપુરમાં પોલીસ ચોકી પર હુમલાનો આરોપ હતો.ત્રણેય આતંકીઓ પીલીભીતના પુરનપુર વિસ્તારમાં છુપાયેલા હતા.પંજાબ અને ઉત્તર પ્રદેશ પોલીસની સંયુક્ત ટીમે એન્કાઉન્ટરમાં ત્રણેયને માર્યા હતા.
માર્યા ગયેલા આતંકવાદીઓ ખાલિસ્તાની કમાન્ડો ફોર્સ સાથે સંકળાયેલા હતા.

ઉલ્લેખનિય છે કે માર્યા ગયેલા આતંકવાદીઓએ પંજાબના ગુરદાસપુરમાં પોલીસ ચોકી પર ગ્રેનેડ અને બોમ્બ ફેંક્યા હતા. તેમની પાસેથી બે એકે 47 અને બે ગ્લોક પિસ્તોલ મળી આવી છે.તેમના નામ ગુરવિંદર સિંહ,વીરેન્દ્ર સિંહ અને જસનપ્રીત સિંહ છે.

યુપીના પીલીભીતમાં પોલીસ એન્કાઉન્ટરમાં 3 ખાલિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા છે.પંજાબ અને યુપી પોલીસે સંયુક્ત રીતે આ ઓપરેશન હાથ ધર્યું હતું.માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓ થોડા સમય પહેલા પંજાબના ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર થયેલા હુમલામાં સામેલ હતા.

– પોલીસના વાહન પર આતંકીઓએ ગોળીબાર
પોલીસ અને ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના આતંકીઓ વચ્ચેના એન્કાઉન્ટરની ઘણી તસવીરો પણ સામે આવી છે. ફોટામાં જોવા મળી રહ્યું છે કે આતંકવાદીઓએ પોલીસના વાહન પર પણ ફાયરિંગ કર્યું છે. કાર પર બુલેટના નિશાન દેખાય છે. તે જ સમયે, સ્થળ પરથી એક બાઇક પણ મળી આવી છે.

-ગુરુદાસપુરની પોસ્ટ પર હુમલો
19 ડિસેમ્બરે,પંજાબના સરહદી શહેર ગુરદાસપુરમાં બક્ષીવાલ પોલીસ સ્ટેશન ચોકી પર ગ્રેનેડ હુમલો થયો હતો. ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આની જવાબદારી લીધી હતી.એવું કહેવાય છે કે પાઈ જસવિંદર સિંહ બાગી ઉર્ફે મન્નુ અગવાન આ કેસનો કિંગપિન છે.

 

 

Tags: ATTACKGURUDASPURKhalistanKilledPANJABPILIBHITpolicePOLICE POSTSLIDERTerrorismTerroristTOP NEWSUttar Pradesh
ShareTweetSendShare

Related News

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત
ક્રાઈમ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?
આંતરરાષ્ટ્રીય

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ
ક્રાઈમ

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ

પહેલગામ આતંકવાદી હુમલો દેશની આત્મા પર પ્રહાર બની રહ્યો,જાણો 22 એપ્રિલથી 28 એપ્રિલ સુધીનો ઘટના ક્રમ
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો દેશની આત્મા પર પ્રહાર બની રહ્યો,જાણો 22 એપ્રિલથી 28 એપ્રિલ સુધીનો ઘટના ક્રમ

Latest News

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી

કેબિનેટમાં લેવાયા મહત્વના નિર્ણયો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી માહિતી

કેન્દ્રીય મંત્રીમંડળે ઉત્તર પ્રદેશના જેવરમાં ભારતના છઠ્ઠા સેમિકન્ડક્ટર યુનિટને મંજૂરી આપી

અત્યાર સુધીમાં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ 5 સેમિકન્ડક્ટર યુનિટને મંજૂરી આપવામાં આવી

આ શ્રેણીમાં બીજું સુપર-એડવાન્સ્ડ યુનિટ છે તે HCL અને ફોક્સકોનનું સંયુક્ત સાહસ

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ

પહેલગામ આતંકવાદી હુમલો દેશની આત્મા પર પ્રહાર બની રહ્યો,જાણો 22 એપ્રિલથી 28 એપ્રિલ સુધીનો ઘટના ક્રમ

પહેલગામ આતંકવાદી હુમલો દેશની આત્મા પર પ્રહાર બની રહ્યો,જાણો 22 એપ્રિલથી 28 એપ્રિલ સુધીનો ઘટના ક્રમ

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.