Friday, July 4, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home આંતરરાષ્ટ્રીય

એરપોર્ટ બોમ્બ વિસ્ફોટમાં WHO ચીફનો આબાદ બચાવ,ક્રૂના બે સભ્યોના મોત

મધ્ય એશિયાઈ દેશ યમનથી મોટા સમાચાર આવ્યા છે.જ્યાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ચીફ ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધનોમ બોમ્બ વિસ્ફોટમાં આબાદ બચી ગયા હતા.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Dec 27, 2024, 04:48 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • મધ્ય એશિયાઈ દેશ યમનથી સામે આવ્યા મોટા સમાચાર
  • સના એરપોર્ટ પર ઈઝરાયેલ દ્વારા કરાયો હવાઈ હુમલો
  • એરપોર્ટ બોમ્બ વિસ્ફોટમાં WHO ચીફનો આબાદ બચાવ
  • ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધનોમ બોમ્બ વિસ્ફોટમાં બચી ગયા
  • સના એરપોર્ટ હવાઈ હુમલામાં બે ક્રૂ મેમ્બરના મોત થયા
  • સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે હુમલાની નિંદા

મધ્ય એશિયાઈ દેશ યમનથી મોટા સમાચાર આવ્યા છે.જ્યાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ચીફ ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધનોમ બોમ્બ વિસ્ફોટમાં આબાદ બચી ગયા હતા.

મધ્ય એશિયાઈ દેશ યમનથી મોટા સમાચાર આવ્યા છે. જ્યાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ચીફ ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધનોમ બોમ્બ વિસ્ફોટમાં આબાદ બચી ગયા હતા.મળતી માહિતી મુજબ, ગુરુવારે યમનના સના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આ હુમલો કરવામાં આવ્યો હતો.આ હવાઈ હુમલો એટલો ભયાનક હતો કે બે ક્રૂ મેમ્બરના મોતના સમાચાર સામે આવી રહ્યા છે.

સના એરપોર્ટ પર આ હવાઈ હુમલો ઈઝરાયેલ દ્વારા કરવામાં આવ્યો છે.અહેવાલો અનુસાર,જ્યારે આ બોમ્બ ધડાકો કરવામાં આવ્યો ત્યારે WHOના વડા ડો.ટેડ્રોસ અધાનમને સંયુક્ત રાષ્ટ્ર અને તેમના કેટલાક અન્ય સાથીઓ સાથે ફ્લાઇટમાં ચર્ચા કરવામાં આવી હતી.આ હુમલામાં તેના ક્રૂનો એક સભ્ય ઘાયલ થયો હતો.

WHO ચીફ ગેબ્રેયેસસે X પર એક પોસ્ટમાં કહ્યું હતું કે તેઓ UN સ્ટાફની મુક્તિ માટે વાટાઘાટો કરવા અને યમનમાં માનવતાવાદી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ચર્ચા કરવા માટે યમન પહોંચ્યા હતા.આ મિશન સમાપ્ત થઈ ગયું છે અને અUNમે કેદીઓને મુક્ત કરવાની માંગ કરીશું.પરત ફરતી વખતે અચાનક એરપોર્ટ પર બોમ્બ ધડાકા શરૂ થઈ ગયા.

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે આ હુમલાની નિંદા કરી છે અને આંતરરાષ્ટ્રીય કાયદો અને વ્યવસ્થાનું સન્માન કરવાની પણ હાકલ કરી છે.તેમણે કહ્યું કે નાગરિકો અને માનવતાવાદી કાર્યકરોને ક્યારેય નિશાન બનાવવું જોઈએ નહીં. તેમણે યમનના સના ઈન્ટરનેશનલ એરપોર્ટ, રેડ સી પોર્ટ અને પાવર સ્ટેશન પર થયેલા હુમલાઓને ખતરનાક ગણાવીને તેના પર પણ ખેદ વ્યક્ત કર્યો હતો.યુએન ચીફના જણાવ્યા અનુસાર આ હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા છે અને ઓછામાં ઓછા 3 લોકોના મોત થયા છે. તેમણે તમામ પક્ષોને સંયમ રાખવાની અપીલ કરી છે.

Tags: Antonio GuterresSLIDERTedros Adhanom GhebreyesusTOP NEWSUNWHOwho chief
ShareTweetSendShare

Related News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક
આંતરરાષ્ટ્રીય

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો
આંતરરાષ્ટ્રીય

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ
પર્યાવરણ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ
આંતરરાષ્ટ્રીય

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ

Latest News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ઘાના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ એનાયત કરાયો

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.